જોરાવરનગર ખાતેના ફુવારા પાસે વિશ્વ કલ્યાણ અર્થે અશ્વિનભાઈ જાદવ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શ્રી આશાપુરા આનંદ ગરબા મંડળ જોરાવરનગર તથા શ્રી મહાકાળી આનંદ ગરબા વઢવાણ દ્વારા સંગીતમય આનંદના ગરબા રજૂ કરવામાં આવ્યાં હતાં.અને સાથે સાથે અધિક શ્રાવણ માસ નિમિત્તે વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરવામાં આવી હતી.આ મંડળો કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર આનંદ ના ગરબા કરી અને આવેલ આવકનો ધાર્મિક,તેમજ સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરી સેવા ધર્મ બજાવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
परतीच्या पावसाचा खेड तालुक्याला फटका, हळव्या शेतीचे नुकसान, शेतकरी हवालदिल
खेड : गेले काही दिवस परतीच्या पावसाने तालुक्यात जोरदार बरसायला सुरवात केली असल्याने हळव्या...
GETCO સમાન કામ સમાન વેતન અને શોષણ કામ માટે પડતર લાગણીના પ્રશ્નો માટે રજૂઆત કરવામાં આવી
GETCO સમાન કામ સમાન વેતન અને શોષણ કામ માટે પડતર લાગણીના પ્રશ્નો માટે રજૂઆત કરવામાં આવી
CBI ने कोर्ट से केजरीवाल को किया गिरफ्तार, दिल्ली CM की बिगड़ी तबीयत
आबकारी नीति घोटाला मामले में सीबीआई ने दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल को बुधवार को...
Technology Tips: Google Photos में कैसे इस्तेमाल करें मैजिक एडिटर टूल, फॉलो करें स्टेप बाय स्टेप प्रोसेस
अगर आप अपने फोटो के साथ मैजिक एडिटर टूल का इस्तेमाल करना चाहते हैं तो गूगल आपको इसकी सुविधा देता...
ફળદુ વાડી ખાતે કડવા પાટીદાર સમાજની બહોળી સંખ્યામાં જન મેદની ઊમટી મહા સંમેલન યોજાયું
ફળદુ વાડી ખાતે કડવા પાટીદાર સમાજની બહોળી સંખ્યામાં જન મેદની ઊમટી મહા સંમેલન યોજાયું