જોરાવરનગર ખાતેના ફુવારા પાસે વિશ્વ કલ્યાણ અર્થે અશ્વિનભાઈ જાદવ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શ્રી આશાપુરા આનંદ ગરબા મંડળ જોરાવરનગર તથા શ્રી મહાકાળી આનંદ ગરબા વઢવાણ દ્વારા સંગીતમય આનંદના ગરબા રજૂ કરવામાં આવ્યાં હતાં.અને સાથે સાથે અધિક શ્રાવણ માસ નિમિત્તે વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરવામાં આવી હતી.આ મંડળો કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર આનંદ ના ગરબા કરી અને આવેલ આવકનો ધાર્મિક,તેમજ સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરી સેવા ધર્મ બજાવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શેરગઢ ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા...
શેરગઢ ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા...
ધારી પો.સ્ટે.નાં પ્રોહીબીશનનાં ગુન્હામાં પકડવાના બાકી લીસ્ટેડ પ્રોહી બુટલેગરને અમરેલી ખાતે આવેલ આદેશ પાનનાં ગલ્લા પાસેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી.
ગુન્હાની વિગત : -
ગઇ તા .૩૧ / ૧૦ / ૨૦૨૨ નાં રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ ગુજરાત રાજય ગાંધીનગર ટીમ...
আদশ অংগনবাদী ফৰকাটিং নগৰ অংগনবাদী কেন্দ্ৰত মুখ্য সেৱিকা জ্যোতিময়ী সোনোৱালৰ মন্তব্য
আদশ অংগনবাদী ফৰকাটিং নগৰ অংগনবাদী কেন্দ্ৰত মুখ্য সেৱিকা জ্যোতিময়ী সোনোৱালৰ মন্তব্য
લાખ્ખોની ઘરવખરી બળીને ખાખ : દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના સીમલાઘસી ગામના ભારૂભાઈ બારીયાના કાચા મકાનમાં લાગી આગ
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના સીમળાઘસી ગામે બારીયા ફળિયામાં રહેતાં ભારૂભાઈ સબુરભાઈ બારીયાના...
बीजेपी प्रदेशाध्यक्ष मदन राठौड़ ने संगठन में शुरू किया बदलाव:करौली जिला अध्यक्ष बदला;बोले-टायर पंचर हो जाए तो स्टेपनी लगानी पड़ती है
बीजेपी प्रदेशाध्यक्ष मदन राठौड़ ने अध्यक्ष पद संभालने के करीब डेढ़ माह बाद संगठन में पहला बदलाव...