જોરાવરનગર ખાતેના ફુવારા પાસે વિશ્વ કલ્યાણ અર્થે અશ્વિનભાઈ જાદવ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શ્રી આશાપુરા આનંદ ગરબા મંડળ જોરાવરનગર તથા શ્રી મહાકાળી આનંદ ગરબા વઢવાણ દ્વારા સંગીતમય આનંદના ગરબા રજૂ કરવામાં આવ્યાં હતાં.અને સાથે સાથે અધિક શ્રાવણ માસ નિમિત્તે વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરવામાં આવી હતી.આ મંડળો કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર આનંદ ના ગરબા કરી અને આવેલ આવકનો ધાર્મિક,તેમજ સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરી સેવા ધર્મ બજાવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शीतलहर से बचाव के लिए बरतें एहतियात
कड़ाके की सर्दी और शीत लहर की संभावना को देखते हुए सीएमएचओ ने जन साधारण से बचाव के उपाय अपनाने और...
ঔতলা আঞ্চলিক ছাত্ৰ সন্থা গঠন
সদৌ অসম ছাত্ৰ সন্থাৰ অন্যতম গোট দৰং জিলা ছাত্ৰ সন্থাৰ উদ্যোগত আৰু ঔতলা আঞ্চলিক ছাত্ৰ সন্থা...
કોરોનાની નવી લહેરને અટકાવવા આરોગ્ય તંત્ર સજ્જ...
કોરોનાની નવી લહેરને અટકાવવા આરોગ્ય તંત્ર સજ્જ...
चंबल गार्डन रोड़ पर ऑटो की टक्कर से बाइक सवार घायल एमबीएस अस्पताल में भर्ती उपचार जारी कोटा
चंबल गार्डन रोड़ पर ऑटो की टक्कर से बाइक सवार घायल एमबीएस अस्पताल में भर्ती उपचार जारी
कोटा
शहर के...
400 કરોડ ના ખર્ચે 125 એકરમાં ડો.સુભાષ યુનિ.નું નવું કેમ્પસ બનશે ;જવાહર ચાવડા એ માહિતી આપી
400 કરોડ ના ખર્ચે 125 એકરમાં ડો.સુભાષ યુનિ.નું નવું કેમ્પસ બનશે ;જવાહર ચાવડા એ માહિતી આપી