જોરાવરનગર ખાતેના ફુવારા પાસે વિશ્વ કલ્યાણ અર્થે અશ્વિનભાઈ જાદવ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શ્રી આશાપુરા આનંદ ગરબા મંડળ જોરાવરનગર તથા શ્રી મહાકાળી આનંદ ગરબા વઢવાણ દ્વારા સંગીતમય આનંદના ગરબા રજૂ કરવામાં આવ્યાં હતાં.અને સાથે સાથે અધિક શ્રાવણ માસ નિમિત્તે વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરવામાં આવી હતી.આ મંડળો કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર આનંદ ના ગરબા કરી અને આવેલ આવકનો ધાર્મિક,તેમજ સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરી સેવા ધર્મ બજાવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कीमतों को काबू में करने की योजना,आयात पर 40 फीसदी ड्यूटी को खत्म कर सकती है
गेहूं की बढ़ रही कीमतों को काबू में करने की योजना है। इसके लिए सरकार गेहूं आयात पर 40 फीसदी...
3 दिन की बैटरी लाइफ वाले Nokia 5G Smartphone पर मिल रहा तगड़ा डिस्काउंट, 10 हजार रुपये से भी कम हुआ दाम
एक लॉन्ग डे बैटरी लाइफ वाले स्मार्टफोन को खरीदने का प्लान बना रहे हैं तो ये जानकारी आपके काम की...
Amit Shah Exclusive Interview: 400 पार का लक्ष्य, अमित शाह ने बताया कैसे होगा पूरा? | Aaj Tak
Amit Shah Exclusive Interview: 400 पार का लक्ष्य, अमित शाह ने बताया कैसे होगा पूरा? | Aaj Tak
30 मिनट में फुल होगी बैटरी... iQOO ने लॉन्च किए दो नए स्मार्टफोन, पावरफुल प्रोसेसर से लैस
iQOO ने चाइनीज मार्केट में iQOO Neo10 और Neo10 Pro स्मार्टफोन आखिरकार लॉन्च कर दिए हैं। सीरीज के...