જોરાવરનગર ખાતેના ફુવારા પાસે વિશ્વ કલ્યાણ અર્થે અશ્વિનભાઈ જાદવ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શ્રી આશાપુરા આનંદ ગરબા મંડળ જોરાવરનગર તથા શ્રી મહાકાળી આનંદ ગરબા વઢવાણ દ્વારા સંગીતમય આનંદના ગરબા રજૂ કરવામાં આવ્યાં હતાં.અને સાથે સાથે અધિક શ્રાવણ માસ નિમિત્તે વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરવામાં આવી હતી.આ મંડળો કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર આનંદ ના ગરબા કરી અને આવેલ આવકનો ધાર્મિક,તેમજ સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરી સેવા ધર્મ બજાવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इलाहाबाद हाईकोर्ट और सुप्रीम कोर्ट में ब्लास्ट की धमकी:मथुरा ईदगाह केस में सुनवाई से पहले पाकिस्तान से आया मैसेज, कहा- सभी मंदिरों को उड़ाएंगे
प्रयागराज रेलवे स्टेशन, इलाहाबाद हाईकोर्ट और सुप्रीम कोर्ट को आज बम से उड़ाने की धमकी दी गई है।...
G-20 Summit में PM Modi का दमदार भाषण LIVE | Bharat Mandapam | Rishi Sunak | Joe Biden | Zee News
G-20 Summit में PM Modi का दमदार भाषण LIVE | Bharat Mandapam | Rishi Sunak | Joe Biden | Zee News
અમરેલીના જુના માર્કેટ યાર્ડ પાસે સામસામી લોહીયાળ અથડામણ
અમરેલીના જુના માર્કેટ યાર્ડ પાસે સામસામી લોહીયાળ અથડામણ