જોરાવરનગર ખાતેના ફુવારા પાસે વિશ્વ કલ્યાણ અર્થે અશ્વિનભાઈ જાદવ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શ્રી આશાપુરા આનંદ ગરબા મંડળ જોરાવરનગર તથા શ્રી મહાકાળી આનંદ ગરબા વઢવાણ દ્વારા સંગીતમય આનંદના ગરબા રજૂ કરવામાં આવ્યાં હતાં.અને સાથે સાથે અધિક શ્રાવણ માસ નિમિત્તે વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરવામાં આવી હતી.આ મંડળો કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર આનંદ ના ગરબા કરી અને આવેલ આવકનો ધાર્મિક,તેમજ સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરી સેવા ધર્મ બજાવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજાનાં ત્રિપલ મર્ડર કેસમાં ત્રણ મહિલાને શંકાનો લાભ મળ્યો તો 6 આરોપી આજીવન કેદ
તળાજાના બહુચર્ચિત ત્રિપલ મર્ડર કેસમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર નિહાલ ભુરાણી અને ગુલુભાઇ ભુરાણી...
Jammu Kashmir News: जम्मू-कश्मीर दौरे पर Rahul Gandhi और Mallikarjun Kharge, करेंगे चुनावी बैठक
Jammu Kashmir News: जम्मू-कश्मीर दौरे पर Rahul Gandhi और Mallikarjun Kharge, करेंगे चुनावी बैठक
यात्रियों की इस आदत से परेशान है वंदे भारत का स्टाफ | Ajmer Delhi Vande Bharat
यात्रियों की इस आदत से परेशान है वंदे भारत का स्टाफ | Ajmer Delhi Vande Bharat
મહુવા સર્વ સમાજ સેવા કરવાની ભાવના રાખી પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા સોશિયલ મીડિયા આશ્રમ નુ ખાત મર્હુત
મહુવા સર્વ સમાજ સેવા કરવાની ભાવના રાખી પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા સોશિયલ મીડિયા આશ્રમ નુ ખાત મર્હુત