જોરાવરનગર ખાતેના ફુવારા પાસે વિશ્વ કલ્યાણ અર્થે અશ્વિનભાઈ જાદવ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શ્રી આશાપુરા આનંદ ગરબા મંડળ જોરાવરનગર તથા શ્રી મહાકાળી આનંદ ગરબા વઢવાણ દ્વારા સંગીતમય આનંદના ગરબા રજૂ કરવામાં આવ્યાં હતાં.અને સાથે સાથે અધિક શ્રાવણ માસ નિમિત્તે વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરવામાં આવી હતી.આ મંડળો કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર આનંદ ના ગરબા કરી અને આવેલ આવકનો ધાર્મિક,તેમજ સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરી સેવા ધર્મ બજાવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mid Size Sedan: जनवरी से जुलाई के बीच मिड साइज सेडान की कैसी रही बिक्री, पढ़ें पूरी डिटेल
भारतीय बाजार में एसयूवी सेगमेंट के अलावा बेहतरीन लग्जरी और फीचर्स के लिए सेडान कारों को भी...
आज मोदी चुने जाएंगे संसदीय दल के नेता, ‘टॉप-4’ पर नहीं होगा समझौता
केंद्र में नई सरकार के गठन के लिए एनडीए सहयोगियों का समर्थन जुटाने के बाद भाजपा ने गठबंधन सरकार...
Market Pre-Election Rally LIVE | चुनाव से पहले बाजार में नजर आएगी बड़ी Correction? | Anuj Singhal
Market Pre-Election Rally LIVE | चुनाव से पहले बाजार में नजर आएगी बड़ी Correction? | Anuj Singhal
લુણાવાડા નગર મા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક ગરબા મંડળને સાધના કીટ અર્પણ કરવા આવી વૉઈઝ ઑફ મહીસાગર
લુણાવાડા નગર મા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક ગરબા મંડળને સાધના કીટ અર્પણ કરવા આવી વૉઈઝ ઑફ મહીસાગર
કામરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું
કામરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું