જોરાવરનગર ખાતેના ફુવારા પાસે વિશ્વ કલ્યાણ અર્થે અશ્વિનભાઈ જાદવ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શ્રી આશાપુરા આનંદ ગરબા મંડળ જોરાવરનગર તથા શ્રી મહાકાળી આનંદ ગરબા વઢવાણ દ્વારા સંગીતમય આનંદના ગરબા રજૂ કરવામાં આવ્યાં હતાં.અને સાથે સાથે અધિક શ્રાવણ માસ નિમિત્તે વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરવામાં આવી હતી.આ મંડળો કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર આનંદ ના ગરબા કરી અને આવેલ આવકનો ધાર્મિક,તેમજ સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરી સેવા ધર્મ બજાવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આઠ જેટલા ઈસમોએ ગામમાં રહેતા બે વ્યક્તિઓની માલિકીની...
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પરમારના ખાખરીયા ગામે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં ૮...
उप चुनाव को लेकर उदयपुर में भाजपा की बैठक:सलूंबर और चौरासी में जीत के लिए बनेगी रणनीति
उदयपुर की सलूंबर और डूंगरपुर की चौरासी विधानसभा उप चुनाव को लेकर भाजपा प्रदेशाध्यक्ष मदन राठौड़...
रुपए चोरी करने वाले आरोपी को पुलिस ने किया गिरफ्तार
रुपए चोरी करने वाले आरोपी को पुलिस ने किया गिरफ्तार
Halla Bol LIVE: 'जुबान' पर आर-पार, सियासी तकरार! | NDA Vs INDIA | Budget 2024 | Anjana Om Kashyap
Halla Bol LIVE: 'जुबान' पर आर-पार, सियासी तकरार! | NDA Vs INDIA | Budget 2024 | Anjana Om Kashyap