જોરાવરનગર ખાતેના ફુવારા પાસે વિશ્વ કલ્યાણ અર્થે અશ્વિનભાઈ જાદવ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શ્રી આશાપુરા આનંદ ગરબા મંડળ જોરાવરનગર તથા શ્રી મહાકાળી આનંદ ગરબા વઢવાણ દ્વારા સંગીતમય આનંદના ગરબા રજૂ કરવામાં આવ્યાં હતાં.અને સાથે સાથે અધિક શ્રાવણ માસ નિમિત્તે વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરવામાં આવી હતી.આ મંડળો કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર આનંદ ના ગરબા કરી અને આવેલ આવકનો ધાર્મિક,તેમજ સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરી સેવા ધર્મ બજાવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરાના વાઘોડિયા જીઆઈડીસીમાં મંડપ ગોડાઉનમાં લાગી આગ,કારીગરો છૂટી ગયા બાદ આગ લાગતાં સદનસીબે જાનહાનિ ટળી
વડોદરાના વાઘોડિયા GIDCમાં મંડપ કંપનીમાં ભયાનક આગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ હતી, આ અંગે ફાયર...
મહુવા ના પ્રાંત અધિકારી દ્વારા ચૂંટણી લક્ષી સારી કામગીરી કરનાર કર્મચારી ને પ્રશસ્તિ પત્ર અપાયું
મહુવા ના પ્રાંત અધિકારી દ્વારા ચૂંટણી લક્ષી સારી કામગીરી કરનાર કર્મચારી ને પ્રશસ્તિ પત્ર અપાયું
বালিপৰাত য়ুথ অলিম্পিকত পদক বিজয়ী টাইকোৱানডো খেলুৱৈক সম্বৰ্ধনা
বালিপৰাত য়ুথ অলিম্পিকত পদক বিজয়ী টাইকোৱানডো খেলুৱৈক সম্বৰ্ধনা।অলপতে অসমত পোন প্ৰথমবাৰৰ বাবে অসম...