જોરાવરનગર ખાતેના ફુવારા પાસે વિશ્વ કલ્યાણ અર્થે અશ્વિનભાઈ જાદવ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શ્રી આશાપુરા આનંદ ગરબા મંડળ જોરાવરનગર તથા શ્રી મહાકાળી આનંદ ગરબા વઢવાણ દ્વારા સંગીતમય આનંદના ગરબા રજૂ કરવામાં આવ્યાં હતાં.અને સાથે સાથે અધિક શ્રાવણ માસ નિમિત્તે વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરવામાં આવી હતી.આ મંડળો કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર આનંદ ના ગરબા કરી અને આવેલ આવકનો ધાર્મિક,તેમજ સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરી સેવા ધર્મ બજાવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कस्तुरबा वस्तीग्रह प्रवेश विना शोभेची वास्तु पण पद मान्यता नाही, भरती नाही बांधकामामुळे छताची गळती
धर्माबाद :- धर्माबाद येथील जिल्हा परिषद हायस्कूलच्या प्रांगणात राष्ट्रीय सर्व शिक्षा...
বানপানী গৰাখহনীয়া সমস্যা সমাধানৰ দাবীত গণ অভিৱৰ্তন
বানপানী গৰাখহনীয়া সমস্যা সমাধানৰ দাবীত গণ অভিৱৰ্তন ।
দৰং জিলাৰ সাহিত্য সভা ভৱনত অনুষ্ঠিত কৰে এই...
ईरान ने बंद की अफगानिस्तान से लगी 330 किमी लंबी सीमा, पाकिस्तान को क्यों होने लगी टेंशन
ईरान ने अफगानिस्तान से सटी 330 किलोमीटर की सीमा को बंद करने का ऐलान किया है। ईरानी सेना के कमांडर...