જોરાવરનગર ખાતેના ફુવારા પાસે વિશ્વ કલ્યાણ અર્થે અશ્વિનભાઈ જાદવ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શ્રી આશાપુરા આનંદ ગરબા મંડળ જોરાવરનગર તથા શ્રી મહાકાળી આનંદ ગરબા વઢવાણ દ્વારા સંગીતમય આનંદના ગરબા રજૂ કરવામાં આવ્યાં હતાં.અને સાથે સાથે અધિક શ્રાવણ માસ નિમિત્તે વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરવામાં આવી હતી.આ મંડળો કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર આનંદ ના ગરબા કરી અને આવેલ આવકનો ધાર્મિક,તેમજ સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરી સેવા ધર્મ બજાવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પોરબંદર: શહેરમાં શરૂ થનાર સીટી બસ સેવા માટે ડ્રાઇવર કંડકટર ૬૦ ની જગ્યા સામે ૯00 જેટલી અરજીઓ આવી.
પોરબંદર: શહેરમાં શરૂ થનાર સીટી બસ સેવા માટે ડ્રાઇવર કંડકટર ૬૦ ની જગ્યા સામે ૯00 જેટલી અરજીઓ આવી.
শিৱ প্ৰসাদ বুঢ়াগোহাঁই প্ৰয়াত
শিৱ প্ৰসাদ বুঢ়াগোহাঁই প্ৰয়াত
**************************
চৰাইদেউ জিলাৰ সোণাৰি নগৰৰ বিশিষ্ট...
राइजिंग राजस्थान ग्लोबल इनवेस्टर्स समिट 2024 जिले में निवेश बढ़ाने के लिए होंगे एमओयू, 24 अक्टूबर को होगी जिला स्तरीय इनवेस्टर्स मीट
बूंदी में औद्योगिक विकास को गति देने के उद्देश्य से राइजिंग राजस्थान ग्लोबल इनवेस्टर्स समिट 2024...
Israel Hamas War: इसराइल-फ़लस्तीनी संघर्ष पर वहां के मीडिया में क्या छपा (BBC Hindi)
Israel Hamas War: इसराइल-फ़लस्तीनी संघर्ष पर वहां के मीडिया में क्या छपा (BBC Hindi)