જોરાવરનગર ખાતેના ફુવારા પાસે વિશ્વ કલ્યાણ અર્થે અશ્વિનભાઈ જાદવ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શ્રી આશાપુરા આનંદ ગરબા મંડળ જોરાવરનગર તથા શ્રી મહાકાળી આનંદ ગરબા વઢવાણ દ્વારા સંગીતમય આનંદના ગરબા રજૂ કરવામાં આવ્યાં હતાં.અને સાથે સાથે અધિક શ્રાવણ માસ નિમિત્તે વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરવામાં આવી હતી.આ મંડળો કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર આનંદ ના ગરબા કરી અને આવેલ આવકનો ધાર્મિક,તેમજ સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરી સેવા ધર્મ બજાવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰহা গড়মাৰীত মহিলাৰ দ্বাৰা পৰিচালিত ৫১জনীয়া ৰঙালী বিহু উদযাপন সমিতি গঠন।
ৰহাৰ গড়মাৰীত মহিলা সকলৰ দ্বাৰা পৰিচালিত ৫১ জনীয়া ৰঙালী বিহু উদযাপন সমিতি গঠন কৰা হয়।
...
जातीनिहाय जनगणनेसाठी ओबीसी काँग्रेसचा बीड येथील विभागीय मेळावा ऐतिहासिक ठरणार- वसंत मुंडे
बीड (प्रतिनिधी) , देशामध्ये ओबीसी ची जनगणना जातनिहाय करण्यासाठी महाराष्ट्र प्रदेश काँग्रेस कमिटी...
વડોદરા શહેરમાં ફરજ બજાવતા આઠ પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી
વડોદરા શહેરમાં ફરજ બજાવતા આઠ પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી
લીંબડીમાં ભાજપના ઉમેદવારે પ્રચારના શ્રી ગણેશ કર્યા
સુરેન્દ્રનગર જીલ્લામાં ભાજપના ઉમેદવારે ફોર્મ ભરવા સાથે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. લીંબડી શહેરના...