જોરાવરનગરમાં આવેલી લાઈબ્રેરીમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્ને તંત્રને રજૂઆત છતા સમસ્યા હલ થઇ હતી. બેસવા, પંખા, લાઇટ, પીવાના પાણી સહિત પ્રશ્ને વિદ્યાર્થીઓએ હોબાળો કરતા તંત્ર દોડતું થયું હતું. સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારમાં આવેલી લાઈબ્રેરીમાં અનેક લોકો વાંચન માટે આવે છે. જેમાં ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે આ લાઈબ્રેરી આશીર્વાદરૂપ છે. પરંતુ અહીં બેસવાની યોગ્ય વ્યવસ્થા નથી જેમાં 60ની જ ક્ષમતા હોવાથી અને 100થી વધુ વિદ્યાર્થીઓ આવે છે. આથી બેસવાની સમસ્યા રહે છે. જ્યારે પંખા, લાઇટ, પીવાના પાણીની પણ વ્યવસ્થા ન હોવાથી મોડે સુધી વાંચન કરતા વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી હતી.અંગે અનેક વખત તંત્રને રજૂઆત પણ સમસ્યાનો નિકાલ આવ્યો ન હતો. આથી વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઊઠતા સોમવારે હોબાળો મચાવી સુવિધાની માંગ કરી હતી. જેને લઇ અધિકારીઓ લાઈબ્રેરીમાં દોડી આવ્યા હતા અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ক্ল’ কেলি: মহিলা খেলুৱৈয়ে ষ্টেডিয়ামত হুলস্থুলৰ সৃষ্টি কৰিলে, ৮৭০০০ অনুৰাগীৰ সন্মুখত টি-চাৰ্ট খুলিলে
🔸ক্ল’ কেলিঃ কেতিয়াবা ফুটবল খেলুৱৈয়ে এটা গ’ল মাৰি জাৰ্চি খুলি দিয়ে। কিন্তু এইবাৰ...
ছাত্ৰ-ছাত্ৰীক ইউনিফৰ্ম যোগানত শিক্ষা বিভাগৰ ব্যৰ্থতাত ক্ষুব্ধ অসম তৃণমূল কংগ্ৰেছ
বিজেপি চৰকাৰৰ দিনৰ বিতৰ্কিত শিক্ষা বিভাগে ছাত্ৰ-ছাত্ৰীৰ প্ৰাপ্য ইউনিফৰ্মজোৰকে দিব নোৱাৰাৰ...
રાધનપુર જમવાની બાબતે મારામારીની ઘટના,જૂથ અથડામણ માં પાંચ લોકો ઘાયલ | SatyaNirbhay News Channel
રાધનપુર જમવાની બાબતે મારામારીની ઘટના,જૂથ અથડામણ માં પાંચ લોકો ઘાયલ | SatyaNirbhay News Channel
बूंदी के सभी प्रमुख मंदिरों में श्री जगन्नाथ रथ यात्रा उत्सव 7 जुलाई को धूमधाम एवं हर्षोल्लास से मनाया जावेगा
बूंदी के सभी प्रमुख मंदिरों में श्री जगन्नाथ रथ यात्रा उत्सव 7 जुलाई को धूमधाम एवं हर्षोल्लास से...