જોરાવરનગરમાં આવેલી લાઈબ્રેરીમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્ને તંત્રને રજૂઆત છતા સમસ્યા હલ થઇ હતી. બેસવા, પંખા, લાઇટ, પીવાના પાણી સહિત પ્રશ્ને વિદ્યાર્થીઓએ હોબાળો કરતા તંત્ર દોડતું થયું હતું. સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારમાં આવેલી લાઈબ્રેરીમાં અનેક લોકો વાંચન માટે આવે છે. જેમાં ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે આ લાઈબ્રેરી આશીર્વાદરૂપ છે. પરંતુ અહીં બેસવાની યોગ્ય વ્યવસ્થા નથી જેમાં 60ની જ ક્ષમતા હોવાથી અને 100થી વધુ વિદ્યાર્થીઓ આવે છે. આથી બેસવાની સમસ્યા રહે છે. જ્યારે પંખા, લાઇટ, પીવાના પાણીની પણ વ્યવસ્થા ન હોવાથી મોડે સુધી વાંચન કરતા વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી હતી.અંગે અનેક વખત તંત્રને રજૂઆત પણ સમસ્યાનો નિકાલ આવ્યો ન હતો. આથી વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઊઠતા સોમવારે હોબાળો મચાવી સુવિધાની માંગ કરી હતી. જેને લઇ અધિકારીઓ લાઈબ્રેરીમાં દોડી આવ્યા હતા અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi will address Khadi Utsav at Sabarmati Riverfront in Ahmedabad at around 5:30 pm today
PM Modi will address Khadi Utsav at Sabarmati Riverfront in Ahmedabad at around 5:30 pm today
কৰ্ণাটৰ মুখ্যমন্ত্ৰী ছিদ্দাৰামাইয়াৰ নতুন সিধান্ত
বিজেপি চৰকাৰৰ অনুমোদিত সকলো প্ৰকল্পৰ কাম স্থগিত ৰখাৰ নিৰ্দেশ। প্ৰতিটো প্ৰকল্প পুণৰীক্ষণৰ নিৰ্দেশ।
चिंचोली चिंचोली येथे... वंचित बहुजन आघाडी तर्फे अपंग दिन साजरा
कन्नड तालुक्यातील चिंचोली येथे आज दिनांक 3 / 12 / 2022 रोजी अपंग दिन साजरा करण्यात आला... यावेळी...
Indira Gandhi की क्या बात ना मान Sharad Pawar कुर्सी गंवा बैठे? Rajiv किस PM के प्लेन में नहीं बैठे?
Indira Gandhi की क्या बात ना मान Sharad Pawar कुर्सी गंवा बैठे? Rajiv किस PM के प्लेन में नहीं बैठे?