જોરાવરનગરમાં આવેલી લાઈબ્રેરીમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્ને તંત્રને રજૂઆત છતા સમસ્યા હલ થઇ હતી. બેસવા, પંખા, લાઇટ, પીવાના પાણી સહિત પ્રશ્ને વિદ્યાર્થીઓએ હોબાળો કરતા તંત્ર દોડતું થયું હતું. સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારમાં આવેલી લાઈબ્રેરીમાં અનેક લોકો વાંચન માટે આવે છે. જેમાં ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે આ લાઈબ્રેરી આશીર્વાદરૂપ છે. પરંતુ અહીં બેસવાની યોગ્ય વ્યવસ્થા નથી જેમાં 60ની જ ક્ષમતા હોવાથી અને 100થી વધુ વિદ્યાર્થીઓ આવે છે. આથી બેસવાની સમસ્યા રહે છે. જ્યારે પંખા, લાઇટ, પીવાના પાણીની પણ વ્યવસ્થા ન હોવાથી મોડે સુધી વાંચન કરતા વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી હતી.અંગે અનેક વખત તંત્રને રજૂઆત પણ સમસ્યાનો નિકાલ આવ્યો ન હતો. આથી વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઊઠતા સોમવારે હોબાળો મચાવી સુવિધાની માંગ કરી હતી. જેને લઇ અધિકારીઓ લાઈબ્રેરીમાં દોડી આવ્યા હતા અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मे iit कोचिंग,अध्ययनरत छात्र शशांक जैन का कल शाम से कोई संपर्क नहीं है!
कोटा मे iit कोचिंग,अध्ययनरत छात्र लापता
शशांक जैन का कल शाम से कोई संपर्क नहीं है! यह छात्र...
6500 mAh बैटरी वाला फोन जल्द होगा लॉन्च, Qualcomm के पावरफुल प्रोसेसर के साथ होगी एंट्री
Realme ने कन्फर्म किया है कि अपकमिंग फ्लैगशिप स्मार्टफोन Realme GT 7 Pro को इस महीने के अंत में...
एक्सन मूड में : दैनिक कार्य के लिए हाईकोर्ट के आदेश का इंतजार करते हुए अधिकारियों ने 3 दिन में 297 आवारा पशु को पकड़ा...
आवारा पशु को खुला छोड़ने वाले 60 पशुपालकों के खिलाफ शिकायत दर्ज
शहर के कुछ इलाकों को...
કાંકરેજ તાલુકા માં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોની હડતાળ પર ઉતર્યા છે..
કાંકરેજ તાલુકા માં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોની હડતાળ પર ઉતર્યા છે..