જોરાવરનગરમાં આવેલી લાઈબ્રેરીમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્ને તંત્રને રજૂઆત છતા સમસ્યા હલ થઇ હતી. બેસવા, પંખા, લાઇટ, પીવાના પાણી સહિત પ્રશ્ને વિદ્યાર્થીઓએ હોબાળો કરતા તંત્ર દોડતું થયું હતું. સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારમાં આવેલી લાઈબ્રેરીમાં અનેક લોકો વાંચન માટે આવે છે. જેમાં ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે આ લાઈબ્રેરી આશીર્વાદરૂપ છે. પરંતુ અહીં બેસવાની યોગ્ય વ્યવસ્થા નથી જેમાં 60ની જ ક્ષમતા હોવાથી અને 100થી વધુ વિદ્યાર્થીઓ આવે છે. આથી બેસવાની સમસ્યા રહે છે. જ્યારે પંખા, લાઇટ, પીવાના પાણીની પણ વ્યવસ્થા ન હોવાથી મોડે સુધી વાંચન કરતા વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી હતી.અંગે અનેક વખત તંત્રને રજૂઆત પણ સમસ્યાનો નિકાલ આવ્યો ન હતો. આથી વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઊઠતા સોમવારે હોબાળો મચાવી સુવિધાની માંગ કરી હતી. જેને લઇ અધિકારીઓ લાઈબ્રેરીમાં દોડી આવ્યા હતા અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आचार्य मनीष जी का बड़ा खुलासा 1 हफ्ते में चश्मे से छुटकारा || Hiims Hospital || Eye || 87258-87258
आचार्य मनीष जी का बड़ा खुलासा 1 हफ्ते में चश्मे से छुटकारा || Hiims Hospital || Eye || 87258-87258
नगरमधिल साईबनमध्ये पर्यटकांची गर्दी वाढली
नगरमधिल साईबनमध्ये पर्यटकांची गर्दी वाढली
मणिपुर के भाजपा विधायकों ने दिल्ली में डाला डेरा, क्या सरकार में सब कुछ ठीक नहीं चल रहा है?
मणिपुर के मुख्यमंत्री एन बीरेन सिंह की सरकार में असंतोष पनपने की अटकलें तेज हो गई हैं, क्योंकि...
કલ્યાણપુર આઇ ટી આઇ ખાતે પોકસો કાયદા અંગે જાગૃતિ શિબિર નું આયોજન કરવામાં આવ્યું
કલ્યાણપુર આઇ ટી આઇ ખાતે પોકસો કાયદા અંગે જાગૃતિ શિબિર નું આયોજન કરવામાં આવ્યું
પડાદર પાટીયાથી કરણાસરને જોડતો રસ્તો પાકો બનાવવા ધારાસભ્યે આપ્યું આશ્વાસન
પડાદર પાટીયાથી કરણાસરને જોડતો રસ્તો પાકો બનાવવા ધારાસભ્યે આપ્યું આશ્વાસન