જોરાવરનગરમાં આવેલી લાઈબ્રેરીમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્ને તંત્રને રજૂઆત છતા સમસ્યા હલ થઇ હતી. બેસવા, પંખા, લાઇટ, પીવાના પાણી સહિત પ્રશ્ને વિદ્યાર્થીઓએ હોબાળો કરતા તંત્ર દોડતું થયું હતું. સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારમાં આવેલી લાઈબ્રેરીમાં અનેક લોકો વાંચન માટે આવે છે. જેમાં ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે આ લાઈબ્રેરી આશીર્વાદરૂપ છે. પરંતુ અહીં બેસવાની યોગ્ય વ્યવસ્થા નથી જેમાં 60ની જ ક્ષમતા હોવાથી અને 100થી વધુ વિદ્યાર્થીઓ આવે છે. આથી બેસવાની સમસ્યા રહે છે. જ્યારે પંખા, લાઇટ, પીવાના પાણીની પણ વ્યવસ્થા ન હોવાથી મોડે સુધી વાંચન કરતા વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી હતી.અંગે અનેક વખત તંત્રને રજૂઆત પણ સમસ્યાનો નિકાલ આવ્યો ન હતો. આથી વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઊઠતા સોમવારે હોબાળો મચાવી સુવિધાની માંગ કરી હતી. જેને લઇ અધિકારીઓ લાઈબ્રેરીમાં દોડી આવ્યા હતા અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વેજલપુર ખાતે યુવા વિકાસ ટ્રસ્ટ ના સહયોગથી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો
ભાગ્યોદય યુવા વિકાસ મંડળ વેજલપુર અને યુવા વિકાસ ટ્રસ્ટ ના સહયોગથી બજાર ચોરા પાસે સ્વચ્છતા અભિયાન...
महिंद्रा की गाड़ियों का बढ़ा क्रेज सेल में हुई 32 प्रतिशत की बढ़ोतरी, SUVs की बढ़ी डिमांड
महिंद्रा एंड महिंद्रा लिमिटेड (MM) ने नवंबर 2023 महीने के दौरान कुल 70576 यूनिट्स की सेल की है।...
Bhaskar Jadhav Home Attack : ठाकरे गटाचे नेते भास्कर जाधव यांच्या चिपळूणमधील घरावर हल्ल्याचा प्रयत्न
Bhaskar Jadhav Home Attack : ठाकरे गटाचे नेते भास्कर जाधव यांच्या चिपळूणमधील घरावर हल्ल्याचा प्रयत्न
ડીસા કોંગ્રેસ દ્વારા સાંઈબાબા મંદિર ખાતે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
ડીસા કોંગ્રેસ દ્વારા સાંઈબાબા મંદિર ખાતે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ