થાનગઢ નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને દલિત સમાજના યુવા કાર્યકર્તા પી.ડી.પરમારને નાની ઉંમરે અચાનક જ એટેક આવ્યો હતો. તેઓ પોતાના ઘરે હતા તે દરમિયાન છાતીમાં દુ:ખાવો ઉપાડતા થાનગઢ સરકારી હોસ્પિટલ લઈ જાવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.આ નાની ઉમરના યુવા કાર્યકરનું અવસાન થતા થાનગઢ શહેરની અંદર લોકોમાં શોકની લાગણી ફરીવળી હતી. તેમના અવસાનની અબર મળતા મોટી સંખ્યામાં તેમના ચાહકો સરકારી દવાખાને ઉમટી પડ્યા હતા. તેઓના પરિવારમાં ત્રણ દીકરી છે જેઓએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বাৰাংহাটী চকীৰবড়ীৰ সোতৰ বছৰীয়া যুৱক অলকেশ কলিতাৰ মৃত্যুত অঞ্চলজুৰি শোকৰ ছাঁ
কামৰূপ জিলাৰ হাজো সমষ্টিৰ অন্তৰ্গত বাৰাংহাটী চকীৰবড়ীৰ যুৱক অলকেশ কলিতা(১৭) দেওবাৰে নিশা চেন্নাই...
આગામી દિવસોમાં સરકાર દ્વારા તમામ માંગો પૂરી કરવામાં નહી
આગામી દિવસોમાં સરકાર દ્વારા તમામ માંગો પૂરી કરવામાં નહી
બાબરા પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન
બાબરા પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન
वीरचक्रप्राप्त माजी सैनिक मच्छिंद्र कडू पाटील यांचे जामखेड शहरात स्मारक करावे, उपसरपंच आप्पासाहेब ढगेंची मागणी
जामखेड ( प्रतिनिधी )११ ऑगस्ट जामखेड तालुक्यातील आपटी येथील महाराष्ट्र शासनाच्या १ ९४७-४८ मधील...