થાનગઢ નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને દલિત સમાજના યુવા કાર્યકર્તા પી.ડી.પરમારને નાની ઉંમરે અચાનક જ એટેક આવ્યો હતો. તેઓ પોતાના ઘરે હતા તે દરમિયાન છાતીમાં દુ:ખાવો ઉપાડતા થાનગઢ સરકારી હોસ્પિટલ લઈ જાવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.આ નાની ઉમરના યુવા કાર્યકરનું અવસાન થતા થાનગઢ શહેરની અંદર લોકોમાં શોકની લાગણી ફરીવળી હતી. તેમના અવસાનની અબર મળતા મોટી સંખ્યામાં તેમના ચાહકો સરકારી દવાખાને ઉમટી પડ્યા હતા. તેઓના પરિવારમાં ત્રણ દીકરી છે જેઓએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Women Reservation bill Passed: Amit Shah का Rahul Gandhi और Asaduddin Owaisi से सवाल
Women Reservation bill Passed: Amit Shah का Rahul Gandhi और Asaduddin Owaisi से सवाल
ગારીયાધાર તાલુકામાં લમ્પી વાયરસના કારણે ગાયોના મૃત્યુ આંક વધ્યા
ગારીયાધાર તાલુકામાં લમ્પી વાયરસના કારણે ગાયોના મૃત્યુ આંક વધ્યા
सिटी़ बस ला भीषण आग़
औरंगाबाद : करमाड ते सिडको सिटी बसला अचानक भीषण आग लागल्याची घटना घडली. ही घटना काल रविवारी वरुड...
জাগীৰোডৰ ৩৭ নং ৰাষ্ট্ৰীয় ঘাই পথত হাতী আৰু চাৰিচকীয়া বাহনৰ সংঘৰ্ষ: নিহত এজন
জাগীৰোডৰ ৰৌমাৰীত বন্যহস্তী আৰু চাৰিচকীয়া বাহনৰ সংঘৰ্ষ। ৩৭ নং ৰাষ্ট্ৰীয় ঘাইপথত বন্যহস্তীয়ে চুৰমাৰ...