સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાનાં ઓળક ગામે ખેતર રાખી ખેત મજૂરી કરતો દાહોદ જીલ્લાના જળખરીયા ગામનો માવી સુફીયાભાઇ જેઠાભાઇ નામનો 40 વર્ષનો યુવાન તેની દિકરી સાથે ઢાંકી નજીક આવેલ કેનાલમાં ન્હાવા માટે ગયો હતો. યુવક ન્હાવા પડયા બાદ કેનાલમાંથી બહાર નીકળી ન શક્તા અને ડૂબવા લાગતા દિકરીએ પિતાને ડૂબતા જોઇ બચાવો, બચાવોની બૂમો પાડી હતી તે સાંભળી લોકો એકઠા થઇ ગયા હતા. પરંતુ યુવક ડૂબી ગયો હતો. બનાવની પોલીસને જાણ કરતા પોલીસ, ઇન્ચાર્જ મામલતદાર વિગેરે દોડી આવ્યા હતા અને સુરેન્દ્રનગર નગરપાલીકાની ફાયર વિભાગની ટીમને જાણ કરતા સુપરવાઇઝર દેવાંગ દૂધરેજીયા તરવૈયાઓની ટીમ સાથે દોડી ગયા હતા. અંતે યુવકની લાશ બહાર કાઢવામાં આવી હતી. પોલીસે લાશનો કબજો મેળવી પી.એમ.માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Sharad Pawar के इस्तीफे के बाद कौन होगा NCP का अगला अध्यक्ष? | Breaking News
Sharad Pawar के इस्तीफे के बाद कौन होगा NCP का अगला अध्यक्ष? | Breaking News
Karnataka: मनीष सिसोदिया को बदनाम किया जा रहा, कर्नाटक में बोले सीएम केजरीवाल
आम आदमी पार्टी के राष्ट्रीय संयोजक और दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल शनिवार को कर्नाटक...
অকণিৰ কবিতা ঘৰ মোলানকটা শাখাৰ গীত নৃত্য ৰ কৰ্মশালা আৰম্ভ।
শিশু অনুষ্ঠান অকণিৰ কবিতা ঘৰ, অসম কেন্দ্ৰীয় সমিতি (ৰহাৰ) মোলানকটা শাখাৰ উদ্যোগত আজিৰ পৰা...
सूरत मजिस्ट्रेट कोर्ट के फैसले के खिलाफ राहुल गांधी की अपील दायर, अब 3 मई को होगी सुनवाई
कांग्रेस नेता राहुल गांधी सूरत पहुंचे हैं। मानहानि केस में सूरत की मजिस्ट्रेट कोर्ट से...
વાંકાનેર: મચ્છુ-૧ ડેમ માત્ર અડધો ફૂટ ખાલી, સાંજ સુધીમાં ઓવરફ્લો થઈ શકે છે.
વાંકાનેર: મચ્છુ-૧ ડેમ માત્ર અડધો ફૂટ ખાલી, સાંજ સુધીમાં ઓવરફ્લો થઈ શકે છે.
...