ગુજરાત સરકાર દ્વારા ચાલતી આરોગ્ય સેવા એટલે ૧૦૮ નિશુલ્ક સેવા આપણે ૧૦૮ એમ્બ્યુલન્સમાં કોલ કરીએ અને મિનિટોમાં આપણા સુધી ૧૦૮ એમ્બ્યુલન્સ અને તેમનો તાલીમ લીધેલ સ્ટાફ પહોંચી જાય અને આરોગ્યને લગતી સેવા આપી દે છે. ગત રોજ દિયોદર ૧૦૮ ની ટીમ ને એક માર્ગ અકસ્માત નો કોલ મળતા પાયલોટ દિનેશભાઈ નાઈ અને ઈ. એમ. ટી દિલીપભાઈ ચૌધરી બંને એક ક્ષણનો વિલંબ કર્યા વગર ૧૦૮ ની ટીમ ઘટના સ્થળ પર ગઈ હતી કાંકરેજ તાલુકાના દેવદરબાર નજીક એક બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો અને ઘટના સ્થળે થી રૂ 31,460 ની રોકડ તેમજ 29 હજાર રૂપિયા ની મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો. અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ યુવાનને પ્રાથમિક સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ વધુ સારવાર અર્થે પાટણ રિફર કરવામાં આવ્યો હતો .૧૦૮ ટીમને મળેલ રોકડ રકમ તેમજ મોબાઇલ ફોન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ રમેશભાઈ ભેમાભાઈ ઠાકોરના પરિવારજનોને સુપ્રત કરવામાં આવ્યા હતા અને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાટણ: ગરીબ અને મધ્યમવર્ગીય બહેનોને મફત ડ્રાઇવિંગ પ્રશિક્ષણ
ગરીબ અને મધ્યમવર્ગીય બહેનોને મફત ડ્રાઇવિંગ પ્રશિક્ષણ
हरियालो राजस्थान वृक्षारोपण कार्यक्रम के तहत स्वास्थ्य भवन मे सीएमएचओ ने किया वृक्षारोपण
मुख्यमंत्री वृक्षारोपण महाभियान अंतर्गत सीएमएचओ डॉ ओ पी सामर ने स्वास्थ्य भवन मे वृक्षारोपण किया....
ભાવનગર શહેર ના નવા ગુરુદ્વારા પાસે જાહેરમાં જુગાર રમતા ચાર વ્યક્તિને ઝડપી લેતી નીલમબાગ પોલીસ
ભાવનગર શહેર ના નવા ગુરુદ્વારા પાસે જાહેરમાં જુગાર રમતા ચાર વ્યક્તિને ઝડપી લેતી નીલમબાગ પોલીસ
विश्वनाथ के उत्तर पूर्वी क्षेत्र कृषि यंत्र प्रशिक्षण एवं परीक्षण संस्थान का हिंदी दिवस पखवाड़ा समारोह का भव्य समापन* *हिंदी एक भाषा ही नहीं है संवेदना भी है- निरंजन सिंह*
भारत सरकार के कृषि किसान एवं किसान मंत्रालय के अधीनस्थ विश्वनाथ जिले के *उत्तर पूर्वी क्षेत्र...
गहलोत बोले- SOG रिपोर्ट में मंत्री गजेंद्र सिंह आरोपी थे:सत्ता परिवर्तन के बाद यू-टर्न लिया
केंद्रीय मंत्री गजेंद्र सिंह शेखावत को हाईकोर्ट से संजीवनी मामले में क्लीन चिट मिलने पर पूर्व...