ગુજરાત સરકાર દ્વારા ચાલતી આરોગ્ય સેવા એટલે ૧૦૮ નિશુલ્ક સેવા આપણે ૧૦૮ એમ્બ્યુલન્સમાં કોલ કરીએ અને મિનિટોમાં આપણા સુધી ૧૦૮ એમ્બ્યુલન્સ અને તેમનો તાલીમ લીધેલ સ્ટાફ પહોંચી જાય અને આરોગ્યને લગતી સેવા આપી દે છે. ગત રોજ દિયોદર ૧૦૮ ની ટીમ ને એક માર્ગ અકસ્માત નો કોલ મળતા પાયલોટ દિનેશભાઈ નાઈ અને ઈ. એમ. ટી દિલીપભાઈ ચૌધરી બંને એક ક્ષણનો વિલંબ કર્યા વગર ૧૦૮ ની ટીમ ઘટના સ્થળ પર ગઈ હતી કાંકરેજ તાલુકાના દેવદરબાર નજીક એક બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો અને ઘટના સ્થળે થી રૂ 31,460 ની રોકડ તેમજ 29 હજાર રૂપિયા ની મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો. અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ યુવાનને પ્રાથમિક સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ વધુ સારવાર અર્થે પાટણ રિફર કરવામાં આવ્યો હતો .૧૦૮ ટીમને મળેલ રોકડ રકમ તેમજ મોબાઇલ ફોન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ રમેશભાઈ ભેમાભાઈ ઠાકોરના પરિવારજનોને સુપ્રત કરવામાં આવ્યા હતા અને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજ સીતાપુર નજીક રખડતા ઢોરે યુવકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના રાજ સીતાપુર ગામ મુખ્ય હાઇવે આવેલો છે ત્યાં પણ રખડતા ઢોરનો આંતક સામે આવ્યો...
বোকাখাতৰ পানবাৰীত মন্ত্ৰী অতুল বৰাই
শুভ উদ্বোধন কৰিলে "শীতলী ভৰাল গৃহ"
বোকাখাত বিধানসভা সমষ্টিৰ পানবাৰীত নুমলীগড় ৰিফাইনেৰী লিমিটেডে নিৰ্মাণ কৰি উলিওৱা এটা "শীতলী ভৰাল...
ओम बिरला की IAS बेटी पर क्यों उठ रहे सवाल? पहले अटेम्प्ट में पास की थी परीक्षा
लोकसभा अध्यक्ष ओम बिरला की बेटी अंजलि बिरला सोशल मीडिया पर खूब ट्रेंड कर रही हैं. जिसमें दावा...
फेफड़े रहेंगे हमेशां स्वस्थ और जवान, बस यह करना शुरू करदें || Sanyasi Ayurveda ||
फेफड़े रहेंगे हमेशां स्वस्थ और जवान, बस यह करना शुरू करदें || Sanyasi Ayurveda ||