ગુજરાત સરકાર દ્વારા ચાલતી આરોગ્ય સેવા એટલે ૧૦૮ નિશુલ્ક સેવા આપણે ૧૦૮ એમ્બ્યુલન્સમાં કોલ કરીએ અને મિનિટોમાં આપણા સુધી ૧૦૮ એમ્બ્યુલન્સ અને તેમનો તાલીમ લીધેલ સ્ટાફ પહોંચી જાય અને આરોગ્યને લગતી સેવા આપી દે છે. ગત રોજ દિયોદર ૧૦૮ ની ટીમ ને એક માર્ગ અકસ્માત નો કોલ મળતા પાયલોટ દિનેશભાઈ નાઈ અને ઈ. એમ. ટી દિલીપભાઈ ચૌધરી બંને એક ક્ષણનો વિલંબ કર્યા વગર ૧૦૮ ની ટીમ ઘટના સ્થળ પર ગઈ હતી કાંકરેજ તાલુકાના દેવદરબાર નજીક એક બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો અને ઘટના સ્થળે થી રૂ 31,460 ની રોકડ તેમજ 29 હજાર રૂપિયા ની મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો. અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ યુવાનને પ્રાથમિક સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ વધુ સારવાર અર્થે પાટણ રિફર કરવામાં આવ્યો હતો .૧૦૮ ટીમને મળેલ રોકડ રકમ તેમજ મોબાઇલ ફોન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ રમેશભાઈ ભેમાભાઈ ઠાકોરના પરિવારજનોને સુપ્રત કરવામાં આવ્યા હતા અને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: फिर जेब पर पड़ेगा असर, रुलाएंगे प्याज के दाम | Onion Price Hike | Aaj Tak News
Breaking News: फिर जेब पर पड़ेगा असर, रुलाएंगे प्याज के दाम | Onion Price Hike | Aaj Tak News
बारवी धरण परिसरात जोरदार पाऊस ; परिसरातील नागरिकांना सतर्कतेचा इशारा #rain
बारवी धरण परिसरात जोरदार पाऊस ; परिसरातील नागरिकांना सतर्कतेचा इशारा #rain
ધોરાજીમાં શ્રી પંચેશ્વર મહાદેવ મંદિર તેમજ શનિદેવ મંદિરે શ્રાવણ માસના ચોથા સોમવારે મહા આરતી નું આયોજન
ધોરાજીમાં શ્રી પંચેશ્વર મહાદેવ મંદિર તેમજ શનિદેવ મંદિરે શ્રાવણ માસના ચોથા સોમવારે મહા આરતી નું આયોજન
પાલનપુરમાં યુ.જી.વી.સી.એલ.નો ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેરને લાંચ લેતાં રંગેહાથ એ.સી.બી.એ ઝડપ્યો
પાલનપુર યુજીવીસીએલનો ઈન્ચાર્જ અધિક્ષક ઈજનેર રૂપિયા 50 હજારની લાંચ લેતા લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ...
Ayodhya Ram Mandir: रामलला का तिलक करेंगे भगवान सूर्य, अयोध्या में उमड़ा भक्तों का सैलाब | Aaj Tak
Ayodhya Ram Mandir: रामलला का तिलक करेंगे भगवान सूर्य, अयोध्या में उमड़ा भक्तों का सैलाब | Aaj Tak