ચોટીલા તાલુકાનાં નાના કાંધાસર ગામે મહિલા ઉપર ટ્રક ચડાવી કચડી નાંખી હત્યા કરવાનાં ગુનામાં પોલીસે આરોપી પિતા-પુત્રને ઝડપી લીધા હતા. કોર્ટે એક દિવસનાં રિમાન્ડ મંજુર કર્યા હતા. નાના કાંધાસર ગામે વરસાદી પાણી ભરેલા ટબમાંથી બાઈક ધોવા બાબતે થયેલી બોલાચાલી બાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં આરોપી અશ્વીન રામશીભાઈ મેણીયાએ અપશબ્દો બોલીને ગોપાલભાઈ વિષ્ણુદાસ ગોંડલીયાના પરિવારને માર માર્યો હતો. આરોપીનાં પિતા રામશીભાઈ મેણીયાએ મંજુબેન નામની મહિલા ઉપર ટ્રક ચડાવી કચડી નાંખી હત્યા કરી નાંખી હતી. પોલીસે બન્ને પિતા-પુત્રને નાના કાંધાસર ગામની સીમમાંથી ઝડપી લઈ ત્રણ દિવસનાં રિમાન્ડની માંગણી સાથે ચોટીલા કોર્ટમાં રજુ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધ્રાંગધ્રામાં વિશ્વ યોગ દિવસે પાણીમાં યોગ કરવામાં આવ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં વિશ્વ યોગ દિવસે પાણીમાં યોગ કરવામાં આવ્યા હતા. જેમાં...
যুৱ কবি, লেখক,সমাজকৰ্মী উৎপল বনিয়ালৈ Jafa Achievers award 2024
নগাঁও জিলাৰ ৰনথলিৰ সু সন্তান তথা ৰহা ৰ যুৱ সমাজকৰ্মী, কবি,লেখক,ৰাজনীতিক তথা অসমীয়া গহনাৰ...
ગળતેશ્વર તાલુકાના સરનાલ ખાતે આવેલ હજરત આલે સૈયદ દાદા (ર. અ)ના ઉર્સની ધામધૂમ સાથે ઉજવણી કરાઈ.
ગળતેશ્વર તાલુકાના સરનાલ ખાતે આવેલ હજરત આલે સૈયદ દાદા (ર. અ)ના ઉર્સની ધામધૂમ સાથે ઉજવણી કરાઈ.
राज्य शासनातील ‘या’ कर्मचाऱ्यांच्या सेवानिवृत्तीच्या वयात वाढ; मंत्रिमंडळाचा मोठा निर्णय
हॅलो महाराष्ट्र ऑनलाइन| 5 फेब्रुवारी 2024 रोजी राज्य सरकारने मंत्रिमंडळाच्या बैठकीमध्ये अतिशय...
મહુવામાં મહાવીર સ્વામી દેરાસરજીની 194મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ
મહુવામાં મહાવીર સ્વામી દેરાસરજીની 194મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ