દિયોદર માં યોગ તાલીમ શિબિર યોજાઈ.જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બનાસકાંઠા પાલનપુર દ્વારા આયોજિત દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક યોગ તાલીમ બક્ષીપંચ કુમાર છાત્રાલય દિયોદર માં આપવામાં આવી છે.તેમાં તજજ્ઞ તરીકે બનાસકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક જામાભાઈ પટેલ તેમજ હરજીભાઈ વાઘેલા તેમજ દયારામ ભાઈ બ્રાહ્મણ તેમજ પતંજલિ યોગબોર્ડ ના સભ્ય સુબાજી વાઘેલા દ્વારા પ્રથમ દિવસમાં સુંદર તાલીમ આપવામાં આવી. શિક્ષક તાલીમાર્થીઓએ ખુબ જ ઉષ્માભેર તાલીમ લીધી.પોતાના સ્થાન ઉપર નિયમિત પણે શાળામાં અને લોકોમા નિયમિતપણે યોગનો પ્રચાર અને પસાર કરવાની નેમ લીધી.વર્ગ સંચાલન સી.આર.સી ચંપકભાઈ દરજીએ કર્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BANASKATHA // બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં પડેલા વરસાદ ના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન..
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં પડેલા વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન...
পূৱ ঢকুৱাখনা মাতমৰা সমবায় সমিতিৰ বাৰ্ষিক সাধাৰণ সভা অংশীদাৰীৰ প্ৰতিবাদত বাতিল
ঢকুৱাখনা মহকুমাৰ পূব ঢকুৱাখনা মাতমৰা সমবায় সমিতি লিমিটেডৰ বাৰ্ষিক...
শংকৰদেৱ বিদ্যা নিকেতনৰ বাৰ্ষিক উৎসৱৰ সামৰণি
শংকৰদেৱ বিদ্যা নিকেতনৰ বাৰ্ষিক উৎসৱৰ সামৰণি |
કોરોનામાં મૃત્યુ પામનાર આશ્રીતોને સહાય વિતરીત કરાઈ
કોરોનામાં મૃત્યુ પામનારના આશ્રીતોને સહાય વિતરિત કરાઈ (સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો રાજ...