દિયોદર માં યોગ તાલીમ શિબિર યોજાઈ.જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બનાસકાંઠા પાલનપુર દ્વારા આયોજિત દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક યોગ તાલીમ બક્ષીપંચ કુમાર છાત્રાલય દિયોદર માં આપવામાં આવી છે.તેમાં તજજ્ઞ તરીકે બનાસકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક જામાભાઈ પટેલ તેમજ હરજીભાઈ વાઘેલા તેમજ દયારામ ભાઈ બ્રાહ્મણ તેમજ પતંજલિ યોગબોર્ડ ના સભ્ય સુબાજી વાઘેલા દ્વારા પ્રથમ દિવસમાં સુંદર તાલીમ આપવામાં આવી. શિક્ષક તાલીમાર્થીઓએ ખુબ જ ઉષ્માભેર તાલીમ લીધી.પોતાના સ્થાન ઉપર નિયમિત પણે શાળામાં અને લોકોમા નિયમિતપણે યોગનો પ્રચાર અને પસાર કરવાની નેમ લીધી.વર્ગ સંચાલન સી.આર.સી ચંપકભાઈ દરજીએ કર્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદમાં સંબંધો લજવાયા : મામાએ બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા, યુવતી ગર્ભવતી થતાં મામાની હરકતોથી હોબાળો મચી ગયો
શહેરના ગોમતીપુર વિસ્તારની રહેવાસી કિશોરી 12મા ધોરણમાં અભ્યાસ કરે છે. સગીર યુવતીને તેના મામાએ...
Special Report: JDU विधायकों को तोड़ने के लिए 10-10 करोड़ का ऑफर मिला: MLA का आरोप | Bihar News
Special Report: JDU विधायकों को तोड़ने के लिए 10-10 करोड़ का ऑफर मिला: MLA का आरोप | Bihar News
Uday Samant on Nilesh Rane : 'आम्ही रत्नागिरीकर' सभेवरून मंत्री उदय सामंतांची प्रतिक्रिया
Uday Samant on Nilesh Rane : 'आम्ही रत्नागिरीकर' सभेवरून मंत्री उदय सामंतांची प्रतिक्रिया
कु सुस्मिता सुतार एम,बी,बी एस साठी पात्र ठरल्याने सेनगांव शहरात मान्यवरांच्या हस्ते सत्कार
कु सुस्मिता सुतार एम,बी,बी एस साठी पात्र ठरल्याने सेनगांव शहरात मान्यवरांच्या हस्ते सत्कार