દિયોદર માં યોગ તાલીમ શિબિર યોજાઈ.જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બનાસકાંઠા પાલનપુર દ્વારા આયોજિત દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક યોગ તાલીમ બક્ષીપંચ કુમાર છાત્રાલય દિયોદર માં આપવામાં આવી છે.તેમાં તજજ્ઞ તરીકે બનાસકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક જામાભાઈ પટેલ તેમજ હરજીભાઈ વાઘેલા તેમજ દયારામ ભાઈ બ્રાહ્મણ તેમજ પતંજલિ યોગબોર્ડ ના સભ્ય સુબાજી વાઘેલા દ્વારા પ્રથમ દિવસમાં સુંદર તાલીમ આપવામાં આવી. શિક્ષક તાલીમાર્થીઓએ ખુબ જ ઉષ્માભેર તાલીમ લીધી.પોતાના સ્થાન ઉપર નિયમિત પણે શાળામાં અને લોકોમા નિયમિતપણે યોગનો પ્રચાર અને પસાર કરવાની નેમ લીધી.વર્ગ સંચાલન સી.આર.સી ચંપકભાઈ દરજીએ કર્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বছৰৰ চাৰিটা তাৰিখত সংশোধনী কৰিব পাৰিব ভোটাৰ তালিকা
এতিয়াৰে পৰা ইংৰাজী ১ জানুৱাৰী ২০২২ তাৰিখক ভিত্তি বৰ্ষ লৈ প্ৰস্তুত কৰা নহয় ফটোযুক্ত ভোটাৰ তালিকাৰ...
Mumbai Bus Accident: कुर्ला बस हादसे पर Shiv Sena की मांग, एसआईटी जांच हो, दोषियों पर कार्रवाई करो
Mumbai Bus Accident: कुर्ला बस हादसे पर Shiv Sena की मांग, एसआईटी जांच हो, दोषियों पर कार्रवाई करो
आसामके सांसद और नवीदिल्ली अखिल भारतीय आदिवासी विकास परिषद टीम पहुंची सिरोही जिलाकलेक्टर से मुलाकातकी
आसामके सांसद और नवीदिल्ली अखिल भारतीय आदिवासी विकास परिषद टीम पहुंची सिरोही जिलाकलेक्टर से मुलाकातकी
આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા
“રાષ્ટ્રીય પોષણ અભિયાન” અંતર્ગત ચાલી રહેલ પોષણ માસ-૨૦૨૨ની ઉજવણી
આજ રોજ આઈ.સી.ડી.એસ.
શાખા મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા
“રાષ્ટ્રીય પોષણ અભિયાન” અંતર્ગત...
ભાવનાથ પાર્ક સોસાયટી પાસેના ગોડાઉનમાંથી ૮૩ હજાર કિંમતના અકીકના પથ્થરની ચોરી !
ખંભાત શહેરમાં ભાવનાથ પાર્ક સોસાયટી પાસે આવેલા ગોડાઉનમાંથી કિંમતી અકીકના પથ્થરના ચોરી થતા ખંભાત...