કોરોનામાં મૃત્યુ પામનારના આશ્રીતોને સહાય વિતરિત કરાઈ (સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો રાજ કાપડિયા - 9879106469)દાહોદ જિલ્લામાં કોરોનાને કારણે અવસાન પામનાર વ્યાજબી ભાવના દુકાનદાર, તોલાટ, ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય સહાયકના આશ્રિતોને સરકારના ઠરાવ અનુસાર રૂ. ૨૫ લાખની સહાય ચુકવવામાં આવી છે. જિલ્લાના દાહોદ, ઝાલોદ, સંજેલી તાલુકાના પાંચ આશ્રિતોને પદાધિકારીશ્રીઓ- અધિકારીશ્રીઓ દ્વારા સહાય વિતરણના હુકમ અપાયા હતા. આ વેળા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મિતેશકુમાર.એમ.વસાવા સહિત,અગ્રણી શ્રી સુધીરભાઈ લાલપુરવાલાએ સહાય વિતરણના હુકમો વિતરીત કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Israel-Hamas War: Gaza के अस्पताल में ईंधन की कमी से हुई नवजातों की मौत BBC Duniya with Vidit Mehra 
 
                      Israel-Hamas War: Gaza के अस्पताल में ईंधन की कमी से हुई नवजातों की मौत BBC Duniya with Vidit Mehra
                  
   গোলাঘাটত বিদেশী ভক্তক অপমান হোটেল কৰ্তৃপক্ষৰঃব্যৱস্থা গ্ৰহণৰ দাবী উপায়ুক্তক 
 
                      ৰথ যাত্ৰালৈ অহা বিদেশী ভক্তক গোলাঘাট নগৰৰ হোটেল কৰ্তৃপক্ষৰ অভব্য আচৰণ। নগৰৰ এৰেঙাপাৰা অঞ্চলৰ...
                  
   Dr Apj Abdul Kalamની આજે પુણ્યતિથિ ; જાણો તેઓના જીવનની 10 જાણી અજાણી વાતો 
 
                      #drapjabdulkalam #abdulkalam #india સત્ય ન્યૂઝ ગુજરાત રાજ્ય ની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને...
                  
   દેવગઢ બારીયા ખાતે જય માતાજી ગરબા મંડળ દ્વારા આયોજિત નવરાત્રીમહોત્સવમાં બચુભાઈ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા 
 
                      દેવગઢ બારીયા ખાતે જય માતાજી ગરબા મંડળ દ્વારા આયોજિત નવરાત્રીમહોત્સવમાં બચુભાઈ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા
                  
   પાલનપુરની છ વર્ષની નિક્ષા બારોટ એ બરફ વર્ષા વચ્ચે 12,500 ફૂટની ઊંચાઈએ કેદારકંઠા ટ્રેક પર ત્રિરંગો લહેરાવ્યો.. 
 
                      પાલનપુરની છ વર્ષની નિક્ષા બારોટ એ બરફ વર્ષા વચ્ચે 12,500 ફૂટની ઊંચાઈએ કેદારકંઠા ટ્રેક પર ત્રિરંગો...
                  
   
  
  
  
   
   
  