કોરોનામાં મૃત્યુ પામનારના આશ્રીતોને સહાય વિતરિત કરાઈ (સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો રાજ કાપડિયા - 9879106469)દાહોદ જિલ્લામાં કોરોનાને કારણે અવસાન પામનાર વ્યાજબી ભાવના દુકાનદાર, તોલાટ, ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય સહાયકના આશ્રિતોને સરકારના ઠરાવ અનુસાર રૂ. ૨૫ લાખની સહાય ચુકવવામાં આવી છે. જિલ્લાના દાહોદ, ઝાલોદ, સંજેલી તાલુકાના પાંચ આશ્રિતોને પદાધિકારીશ્રીઓ- અધિકારીશ્રીઓ દ્વારા સહાય વિતરણના હુકમ અપાયા હતા. આ વેળા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મિતેશકુમાર.એમ.વસાવા સહિત,અગ્રણી શ્રી સુધીરભાઈ લાલપુરવાલાએ સહાય વિતરણના હુકમો વિતરીત કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Car Tips: अचानक सड़क पर बंद हो गई कार, जम्प स्टार्ट करने के लिए अपनाएं 5 आसान तरीके
कई बार लोगों की कार ऐसी जगह पर बंद पड़ जाती है जहां पर दूर-दूर तक मैकेनिक तो छोड़िए कोई आदमी भी...
Exam Result के डर के कारण आपका बच्चा भी हो गया है Stress का शिकार, तो इन 5 तरीकों से करें उनकी मदद
देशभर में कई बच्चे इस समय बेसब्री से अपने एग्जाम रिजल्ट्स का इंतजार कर रहे हैं। आज जहां यूपी...
ધ્રાંગધ્રા-રાવળિયાવદર બસમાં સાપ ચડી જતાં 5 કલાકે ઝડપાયો: રેસક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી દેવામા આવ્યો
ધ્રાંગધ્રા રાવળિયાવદર રૂટની એસટી બસમાં નારીચાણા ગામ રોડ પર બસમા સાપ ચડી જતા બસ રોડ પર ઊભી રાખી...
હમ દિલ દે ચુકે સનમ ફિલ્મ એક્ટર વિક્રમ ગોખલે નું 77 વર્ષ ની ઉંમરે નિધન
બૉલીવુડ ના એક્ટર વિક્રમ ગોખલે નું નિધન થઈ ગયું છે પુના ની હોસ્પિટલ માં પાછલા ઘણા સમય થી કોમા માં...
শ্ৰী শ্ৰী দক্ষিণপাট সত্ৰত কাতিমহীয়া বন্তি প্ৰজ্বালনৰ সামৰণি
শ্ৰী শ্ৰী দক্ষিণপাট সত্ৰত কাতিমহীয়া বন্তি প্ৰজ্বালনৰ সামৰণি