કોરોનામાં મૃત્યુ પામનારના આશ્રીતોને સહાય વિતરિત કરાઈ (સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો રાજ કાપડિયા - 9879106469)દાહોદ જિલ્લામાં કોરોનાને કારણે અવસાન પામનાર વ્યાજબી ભાવના દુકાનદાર, તોલાટ, ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય સહાયકના આશ્રિતોને સરકારના ઠરાવ અનુસાર રૂ. ૨૫ લાખની સહાય ચુકવવામાં આવી છે. જિલ્લાના દાહોદ, ઝાલોદ, સંજેલી તાલુકાના પાંચ આશ્રિતોને પદાધિકારીશ્રીઓ- અધિકારીશ્રીઓ દ્વારા સહાય વિતરણના હુકમ અપાયા હતા. આ વેળા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મિતેશકુમાર.એમ.વસાવા સહિત,અગ્રણી શ્રી સુધીરભાઈ લાલપુરવાલાએ સહાય વિતરણના હુકમો વિતરીત કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુરમાં જમાઇએ સાસુ પર દુષ્કર્મ ગુજારતાં ચકચાર
પાલનપુરના પોષ વિસ્તારમાં રહેતી આઠ સંતાનોની મહિલા ઉપર તેણીના જમાઇએ દસ માસ અગાઉ મકાનમાં જ દુષ્કર્મ...
पूर्वोत्तर राज्यों में भूमि अधिग्रहण को लेकर नितिन गडकरी ने दी चेतावनी, बंद हो सकती है ये परियोजनाएं
गुवाहाटी। केंद्रीय सड़क परिवहन मंत्री नितिन गडकरी (Nitin Gadkari) ने मंगलवार को कहा कि पिछले...
જેતપુરમાં અન્નક્ષેત્રનો સેવાયજ્ઞ શરૂ કરનાર નકલંક આશ્રમની સેવાના ૫૦ વર્ષ પૂર્ણ
જેતપુરમાં અન્નક્ષેત્રનો સેવાયજ્ઞ શરૂ કરનાર નકલંક આશ્રમની સેવાના ૫૦ વર્ષ પૂર્ણ
ডুগডুগী স্বতাধিকাৰী লেখক উৎপল বনিয়ালৈ Best Entrepreneur of the year 2024বঁটা
সমগ্ৰ অসমৰ গন্যমান্য মহিলা সকলৰ উপস্থিত Arohan Excellence award অনুষ্ঠানত ১৫টাকৈ ৰাষ্ট্ৰীয়...
સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠક ઉપર લીલીયા તાલુકા ભાજપ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર
સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠક ઉપર લીલીયા તાલુકા ભાજપ દ્વારા ભાજપ ના ઉમેદવાર મહેશ કશવાલા ને જંગી...