કોરોનામાં મૃત્યુ પામનારના આશ્રીતોને સહાય વિતરિત કરાઈ (સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો રાજ કાપડિયા - 9879106469)દાહોદ જિલ્લામાં કોરોનાને કારણે અવસાન પામનાર વ્યાજબી ભાવના દુકાનદાર, તોલાટ, ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય સહાયકના આશ્રિતોને સરકારના ઠરાવ અનુસાર રૂ. ૨૫ લાખની સહાય ચુકવવામાં આવી છે. જિલ્લાના દાહોદ, ઝાલોદ, સંજેલી તાલુકાના પાંચ આશ્રિતોને પદાધિકારીશ્રીઓ- અધિકારીશ્રીઓ દ્વારા સહાય વિતરણના હુકમ અપાયા હતા. આ વેળા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મિતેશકુમાર.એમ.વસાવા સહિત,અગ્રણી શ્રી સુધીરભાઈ લાલપુરવાલાએ સહાય વિતરણના હુકમો વિતરીત કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'Arvind Kejriwal जेल गए तो इसे बनाएंगे CM', BJP नेता ने ये दावा कर दिया
'Arvind Kejriwal जेल गए तो इसे बनाएंगे CM', BJP नेता ने ये दावा कर दिया
ખેડૂતો પાયમાલ થયાં..???
ડીસામાં ખેડૂતો પાયમાલ થયા: કમોસમી માવઠાથી બટાકા, રાજગરો સહિતના પાકમાં નુકસાન; સરકાર નુકસાનગ્રસ્ત...
Lok Sabha Election 2024: Omar Abdullah ने BJP और Mahabuba Mufti पर साधा निशानास, सुनिए | Aaj Tak
Lok Sabha Election 2024: Omar Abdullah ने BJP और Mahabuba Mufti पर साधा निशानास, सुनिए | Aaj Tak
ঢকুৱাখনা সংহত শিশু উন্নয়ন প্ৰকল্পৰ উদ্যোগত সজাগতা ৰেলী বাহিৰ নগৰৰ মাজেৰে
ঢকুৱাখনা সংহত শিশু উন্নয়ন প্ৰকল্পৰ উদ্যোগত সজাগতা ৰেলী বাহিৰ নগৰৰ মাজেৰে।