કોરોનામાં મૃત્યુ પામનારના આશ્રીતોને સહાય વિતરિત કરાઈ (સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો રાજ કાપડિયા - 9879106469)દાહોદ જિલ્લામાં કોરોનાને કારણે અવસાન પામનાર વ્યાજબી ભાવના દુકાનદાર, તોલાટ, ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય સહાયકના આશ્રિતોને સરકારના ઠરાવ અનુસાર રૂ. ૨૫ લાખની સહાય ચુકવવામાં આવી છે. જિલ્લાના દાહોદ, ઝાલોદ, સંજેલી તાલુકાના પાંચ આશ્રિતોને પદાધિકારીશ્રીઓ- અધિકારીશ્રીઓ દ્વારા સહાય વિતરણના હુકમ અપાયા હતા. આ વેળા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મિતેશકુમાર.એમ.વસાવા સહિત,અગ્રણી શ્રી સુધીરભાઈ લાલપુરવાલાએ સહાય વિતરણના હુકમો વિતરીત કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সীমান্তত বি এছ এফে গ্ৰেপ্তাৰ কৰিলে এজন বাংলাদেশী নাগৰিকক
নিৰ্ভৰযোগ্য সূত্ৰৰ পৰা লাভ কৰা খবৰৰ ভিত্তিত সীমান্ত সুৰক্ষা বাহিনীৰ অন্তৰ্গত ৬৮ নং বেটেলিয়নৰ...
শিৱসাগৰত কা আন্দোলনৰ পঞ্চশ্বহীদক সুঁৱৰি বীৰ লাচিত সেনাৰ উদ্যোগত বীৰ লাচিত দিৱস।
শিৱসাগৰ নগৰৰ মাজ মজিয়াত অৱস্থিত কালীপ্ৰসাদ মেমৰিয়েল হলৰ প্ৰাঙ্গনত কেন্দ্ৰীয় লাচিত দিৱস ২০২৪ বীৰ...
कोहली का 30वां टेस्ट शतक:डॉन ब्रैडमैन से आगे निकले; भारत की दूसरी पारी 487/6 पर घोषित
विराट कोहली ने टेस्ट करियर का 30वां शतक जमा दिया है। ऑस्ट्रेलिया के खिलाफ बॉर्डर-गावस्कर ट्रॉफी...
शिंदे गटाचा अट्टाहास: पक्ष चिन्ह गोठवण्याचा निर्णय केंद्राच्या दबावाखाली घेतला, विरोधी पक्षनेते अंबादास दानवे यांची टिका
औरंगाबाद : शिवसेनेचे चिन्ह गोठवण्याचा निर्णय निवडणूक आयोगाने केंद्राच्या दबावाखाली घेतला अशी टीका...
Horoscope Today: આ લોકો માટે કારકિર્દીની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે, વાંચો તમારું રાશિફળ
ગુરુવારે, મિથુન રાશિના લોકો ઓફિસમાં તેમના સચોટ કાર્ય પ્રદર્શન માટે બોસ તેમજ...