કોરોનામાં મૃત્યુ પામનારના આશ્રીતોને સહાય વિતરિત કરાઈ (સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો રાજ કાપડિયા - 9879106469)દાહોદ જિલ્લામાં કોરોનાને કારણે અવસાન પામનાર વ્યાજબી ભાવના દુકાનદાર, તોલાટ, ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય સહાયકના આશ્રિતોને સરકારના ઠરાવ અનુસાર રૂ. ૨૫ લાખની સહાય ચુકવવામાં આવી છે. જિલ્લાના દાહોદ, ઝાલોદ, સંજેલી તાલુકાના પાંચ આશ્રિતોને પદાધિકારીશ્રીઓ- અધિકારીશ્રીઓ દ્વારા સહાય વિતરણના હુકમ અપાયા હતા. આ વેળા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મિતેશકુમાર.એમ.વસાવા સહિત,અગ્રણી શ્રી સુધીરભાઈ લાલપુરવાલાએ સહાય વિતરણના હુકમો વિતરીત કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા -છોટાઉદેપુર જિલ્લાના હજ-૨૦૨૩ના હજયાત્રીઓ માટે વેક્સિન કાર્યક્રમનું આયોજન
વડોદરા -છોટાઉદેપુર જિલ્લાના હજ-૨૦૨૩ના હજયાત્રીઓ માટે વેક્સિન કાર્યક્રમનું આયોજન
...
June 5 is celebrated World Environment Day.
World Environment Day 2023 is celebrated annually on June 5 and encourage awareness and action...
પાટણ : ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર
પાટણ : ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર
দৰঙৰ দলগাৱত "মোৰ মাটি মোৰ দেশ" শ্লোগান দি অমৃত কলহ যাত্ৰাৰ ৰেলী
দৰং জিলাৰ বেছিমাৰী উন্নয়ন খণ্ডৰ অন্তৰ্গত দলগাও পঞ্চায়তৰ দলগাঁৱ গ শাখাৰ আত্মসহায়ক গোটৰ...
મહેસાણા : જિલ્લામાં 1822 મતદાન મથકો પૈકી 622 સંવેદનશીલ, C- vigil એપ્લિકેશનમાં 5 ફરિયાદો નોંધાઈ
મહેસાણા : વિધાનસભાની ચૂંટણીને લઈને શુક્રવારના રોજ જિલ્લા કલેકટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને...