કોરોનામાં મૃત્યુ પામનારના આશ્રીતોને સહાય વિતરિત કરાઈ (સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો રાજ કાપડિયા - 9879106469)દાહોદ જિલ્લામાં કોરોનાને કારણે અવસાન પામનાર વ્યાજબી ભાવના દુકાનદાર, તોલાટ, ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય સહાયકના આશ્રિતોને સરકારના ઠરાવ અનુસાર રૂ. ૨૫ લાખની સહાય ચુકવવામાં આવી છે. જિલ્લાના દાહોદ, ઝાલોદ, સંજેલી તાલુકાના પાંચ આશ્રિતોને પદાધિકારીશ્રીઓ- અધિકારીશ્રીઓ દ્વારા સહાય વિતરણના હુકમ અપાયા હતા. આ વેળા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મિતેશકુમાર.એમ.વસાવા સહિત,અગ્રણી શ્રી સુધીરભાઈ લાલપુરવાલાએ સહાય વિતરણના હુકમો વિતરીત કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गाँव में तड़तड़ाईं गोलियां 24 हमलावरों ने गांव में मचाया तांडव देखें रिपोर्ट में
गाँव में तड़तड़ाईं गोलियां 24 हमलवारों ने गांव में मचाया तांडव।
जनपद जौनपुर तहसील केराकत...
અમદાવાદનું નવુ નજરાણું અટલ બ્રિજને નિહાળવા વહેલી સવારથી મુલાકાતીઓનું માનવમહેરામણ ઉમટ્યું
અમદાવાદનું નવુ નજરાણું અટલ બ્રિજને નિહાળવા વહેલી સવારથી મુલાકાતીઓનું માનવમહેરામણ ઉમટ્યું
'कब पर्ची बदल जाए मटके में ही यमुना का पानी ला दीजिए', डोटासरा ने CM भजनलाल पर बड़ा बयान
भजनलाल सरकार पर लगातार कांग्रेस प्रदेशाध्यक्ष गोविंद सिंह डोटासरा हमलावर है. रविवार को डोटासरा ने...
বন্ধ হ'ব নেকি ঐতিহাসিক মৰাণ ৰাজ্যিক চিকিৎসালয়। দৈনিক ২০০ৰো অধিক ৰুগীক চিকিৎসা প্ৰদান কৰি আহিছে মৰাণ ৰাজ্যিক চিকিৎসালয়।
চিকিৎসকৰ অভাৱত চিকিৎসালয় খনত হাহাকাৰ অৱস্থা সৃষ্টি হৈছে চিকিৎসালয় খনত। মাত্ৰ এজন চিকিৎসকে ২০০ৰো...