કોરોનામાં મૃત્યુ પામનારના આશ્રીતોને સહાય વિતરિત કરાઈ (સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો રાજ કાપડિયા - 9879106469)દાહોદ જિલ્લામાં કોરોનાને કારણે અવસાન પામનાર વ્યાજબી ભાવના દુકાનદાર, તોલાટ, ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય સહાયકના આશ્રિતોને સરકારના ઠરાવ અનુસાર રૂ. ૨૫ લાખની સહાય ચુકવવામાં આવી છે. જિલ્લાના દાહોદ, ઝાલોદ, સંજેલી તાલુકાના પાંચ આશ્રિતોને પદાધિકારીશ્રીઓ- અધિકારીશ્રીઓ દ્વારા સહાય વિતરણના હુકમ અપાયા હતા. આ વેળા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મિતેશકુમાર.એમ.વસાવા સહિત,અગ્રણી શ્રી સુધીરભાઈ લાલપુરવાલાએ સહાય વિતરણના હુકમો વિતરીત કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તા.૨૮ સપ્ટેમ્બરે લીલીયા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ
યોજાશે
અરજદારોને તા.૧૦ સપ્ટેમ્બર સુધીમાં અરજીઓ મોકલવી
----
અમરેલી, તા.૭ સપ્ટેમ્બર, ૨૦૨૨ (બુધવાર)...
Paytm CEO Vijay Shekhar Sharma की ये बात यूज़र्स और कर्मचारियों के लिए राहत भरी है
Paytm CEO Vijay Shekhar Sharma की ये बात यूज़र्स और कर्मचारियों के लिए राहत भरी है
देशभर में पासपोर्ट सेवाएं को ले कर नई खबर
देशभर में पासपोर्ट सेवाएं कल से पांच दिन के लिए बंद रहेंगी। 29
अगस्त की रात 8 बजे से 2...
परभणी जिल्हाधिकारी कार्यालयावर "रक्तरंजित महामोर्चा "सकल मातंगसमाजाचा एल्गार आक्रोश.#cmomaharashtra
परभणी जिल्हाधिकारी कार्यालयावर "रक्तरंजित महामोर्चा "सकल मातंगसमाजाचा एल्गार आक्रोश.#cmomaharashtra