કોરોનામાં મૃત્યુ પામનારના આશ્રીતોને સહાય વિતરિત કરાઈ (સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો રાજ કાપડિયા - 9879106469)દાહોદ જિલ્લામાં કોરોનાને કારણે અવસાન પામનાર વ્યાજબી ભાવના દુકાનદાર, તોલાટ, ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય સહાયકના આશ્રિતોને સરકારના ઠરાવ અનુસાર રૂ. ૨૫ લાખની સહાય ચુકવવામાં આવી છે. જિલ્લાના દાહોદ, ઝાલોદ, સંજેલી તાલુકાના પાંચ આશ્રિતોને પદાધિકારીશ્રીઓ- અધિકારીશ્રીઓ દ્વારા સહાય વિતરણના હુકમ અપાયા હતા. આ વેળા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મિતેશકુમાર.એમ.વસાવા સહિત,અગ્રણી શ્રી સુધીરભાઈ લાલપુરવાલાએ સહાય વિતરણના હુકમો વિતરીત કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આટકોટ એસ પી એસ સ્કુલ માં મેરેથોન દોડ આયોજન કરવામાં આવ્યું
"દોડશે ગુજરાત, જીતશે વિકાસ"
વિકાસ પુરુષ યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi જીના...
ইতিমধ্যেই আমি জংগি হৈ পৰিচো। মৰাণ জনগোষ্ঠীৰ লগতে ৬ জনগোষ্ঠীক জনজাতি মৰ্যদা প্ৰদান নকৰিলে আমি জঙ্গী আন্দোলন কৰিবলৈ বাধ্য হম। ডিৰাক মৰাণ ছাত্ৰ সন্থাৰ সা: সম্পাদক ৰিপুঞ্জয় মৰাণ।
মৰাণ জনগোষ্ঠীৰ লগতে ৬ জনগোষ্ঠীক জনজাতি মৰ্যদা প্ৰদান নকৰিলে আমি জঙ্গী আন্দোলন কৰিবলৈ বাধ্য হম।
કાગદડી પાસે અજાણ્યા વાહનની ઠોકરે બાઈક ચાલકનું મોત
જસદણના રામડીયા ગામે રહેતા દિનેશભાઈ ગોરધનભાઈ સિતાપરા (ઉ.35) ગત બપોરે રાજકોટના હડાળા ગામે...
अहमदाबाद-चेन्नई एक्सप्रेस और अहमदाबाद-चेन्नई हमसफर साप्ताहिक एक्सप्रेस निरस्त रहेगी
सोलापुर मंडल के दौंड-कुरूडवाडी सेक्शन में डबल ट्रैक निर्माण कार्य के लिए तत्काल प्रभाव से 09...
ગોધરા માં રાજ્યકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ૨ લાખ ૪૦ હજાર ૬૬૬ લાભાર્થીને લાભ | Estv | Garib kalyan medo
ગોધરા માં રાજ્યકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ૨ લાખ ૪૦ હજાર ૬૬૬ લાભાર્થીને લાભ | Estv | Garib kalyan medo