કોરોનામાં મૃત્યુ પામનારના આશ્રીતોને સહાય વિતરિત કરાઈ (સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો રાજ કાપડિયા - 9879106469)દાહોદ જિલ્લામાં કોરોનાને કારણે અવસાન પામનાર વ્યાજબી ભાવના દુકાનદાર, તોલાટ, ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય સહાયકના આશ્રિતોને સરકારના ઠરાવ અનુસાર રૂ. ૨૫ લાખની સહાય ચુકવવામાં આવી છે. જિલ્લાના દાહોદ, ઝાલોદ, સંજેલી તાલુકાના પાંચ આશ્રિતોને પદાધિકારીશ્રીઓ- અધિકારીશ્રીઓ દ્વારા સહાય વિતરણના હુકમ અપાયા હતા. આ વેળા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મિતેશકુમાર.એમ.વસાવા સહિત,અગ્રણી શ્રી સુધીરભાઈ લાલપુરવાલાએ સહાય વિતરણના હુકમો વિતરીત કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્રના ધોરણે વધારો કરાયો..
રાજ્યનાં સરકારી કર્મચારીઓ માટે ખુશીનાં સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા (DA) ને...
ભાભર APMC માર્કેટયાર્ડ ખાતે વિદાય સમારંભ યોજાયો.
ભાભર APMC માર્કેટયાર્ડ ખાતે વિદાય સમારંભ યોજાયો.
Elon Musk ने की US में EV पर मिलने वाले टैरिफ की खिलाफत, भारत से खुद मांग रहे हैं छूट
Elon Musk ने कहा कि न तो टेस्ला और न ही मैंने इन टैरिफ के लिए कहा। उनका इशारा अमेरिका की ओर से...
मुख्यमंत्री आयुष्मान आरोग्य योजना बीमा पॉलिसी करवाकर बहन को उपहार के रूप में दें स्वास्थ्य एवं दुर्घटना बीमा का सुरक्षा कवच
रक्षा बंधन त्योहार भाई-बहन के पवित्र रिश्ते का प्रतीक है। इस त्योहार में सभी भाई अपनी बहन को...
ડીસા તાલુકાના માલગઢ ગામે નમો નમો પંચાયત કાર્યક્રમ અસ્તિત્વ રદ કરવો પડ્યો
ડીસા તાલુકાના માલગઢ ગામે નમો નમો પંચાયત કાર્યક્રમ અસ્તિત્વ રદ કરવો પડ્યો