દાહોદમાંથી કેન્દ્ર કે રાજ્ય સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવી લેવાની રહેશે ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો દાહોદ ) જિલ્લા તિજોરી કચેરી દાહોદમાંથી કેન્દ્ર કે રાજ્ય સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોને જિલ્લા તિજોરી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે કે તા.૧ મે થી ૩૧ જુલાઈ દરમિયાન તેઓએ હયાતીની ખરાઈ કરાવી લેવાની રહેશે. જો પેન્શનર હયાતીની ખરાઈ કરાવવામાં નિષ્ફળ રહેશે તો ઓગસ્ટ મહિનાથી પેન્શન બંધ કરવામાં આવશે. હયાતીની ખરાઈ માટે વધુ સુવિધા પ્રાપ્ત થાય તે માટે જીવન પ્રમાણ પોર્ટલ દ્વારા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ પદ્ધતિ મુજબ ઓનલાઇન ખરાઈ કરાવવા માટે વેબસાઈટ એડ્રેસ www.jeevanpramaan.gov in ઉપર ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પંજાબના ઉર્જા મંત્રી દ્વારા રાજકોટ મહાત્મા ગાંધી મ્યુઝિયમ ની મુલાકાત લેવામાં આવી
પંજાબના ઉર્જા મંત્રી હરભજન સિંઘ રાજકોટ ખાતે આવી પહોંચતા તેઓ દ્વારા મહાત્માગાંધી મ્યુઝિયમની...
ઉપલેટા : ઓનલાઈન જુગારમાં પુત્ર રૂપિયા 5 લાખ હારી જતા પિતાનું અપહરણ | SatyaNirbhay News Channel
ઉપલેટા : ઓનલાઈન જુગારમાં પુત્ર રૂપિયા 5 લાખ હારી જતા પિતાનું અપહરણ | SatyaNirbhay News Channel
IT Sector Out Performance Big Update | Infosys के गिरने की वजह से कौन से Stocks में आएगी तेजी?
IT Sector Out Performance Big Update | Infosys के गिरने की वजह से कौन से Stocks में आएगी तेजी?
মাধ্যম আন্দোলনৰ ৫০ বছৰ পূৰ্তি উপলক্ষে তিনিচুকীয়া আঞ্চলিক ছাত্ৰ সন্থাৰ বন্তি প্ৰজ্বলন কাৰ্যসূচী
মাধ্যম আন্দোলনৰ ৫০ বছৰ পূৰ্তি উপলক্ষে তিনিচুকীয়া আঞ্চলিক ছাত্ৰ সন্থাৰ বন্তি প্ৰজ্বলন কাৰ্যসূচী