દાહોદમાંથી કેન્દ્ર કે રાજ્ય સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવી લેવાની રહેશે ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો દાહોદ ) જિલ્લા તિજોરી કચેરી દાહોદમાંથી કેન્દ્ર કે રાજ્ય સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોને જિલ્લા તિજોરી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે કે તા.૧ મે થી ૩૧ જુલાઈ દરમિયાન તેઓએ હયાતીની ખરાઈ કરાવી લેવાની રહેશે. જો પેન્શનર હયાતીની ખરાઈ કરાવવામાં નિષ્ફળ રહેશે તો ઓગસ્ટ મહિનાથી પેન્શન બંધ કરવામાં આવશે. હયાતીની ખરાઈ માટે વધુ સુવિધા પ્રાપ્ત થાય તે માટે જીવન પ્રમાણ પોર્ટલ દ્વારા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ પદ્ધતિ મુજબ ઓનલાઇન ખરાઈ કરાવવા માટે વેબસાઈટ એડ્રેસ www.jeevanpramaan.gov in ઉપર ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  અજવાઈનનો ઉકાળો શરદીથી છુટકારો મેળવવામાં મદદરૂપ થશે, રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે
 
 
                      અજવાઈન રોગપ્રતિકારક શક્તિ વધારે છેઅજવાઇનનો ઉપયોગ ભારતીય રસોડામાં લાંબા સમયથી કરવામાં આવે છે. આ...
                  
   ರಾಜ್ಯ ಸರ್ಕಾರವು ಕ್ಯಾಬ್ ಚಾಲಕರ ವಿವಿಧ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ಈಡೇರಿಸಬೇಕೆಂದು "ನಮ್ಮ ಚಾಲಕರ ಟ್ರೇಡ್ ಯೂನಿಯನ್" ನ ಸದಸ್ಯರು ಒತ್ತಾಯಿಸಿದರು. 
 
                      ಆಗಸ್ಟ್ 26, 2024
 
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು "ನಮ್ಮ ಚಾಲಕರ ಟ್ರೇಡ್ ಯೂನಿಯನ್" ನ ಸದಸ್ಯರು...
                  
   তিনিচুকীয়াত কেন্দ্ৰীভূত ৰাজহুৱা অভিযোগ নিষ্পত্তি আৰু নিৰীক্ষণ প্ৰণালী (CPGRAMS) সন্দৰ্ভত প্ৰশিক্ষণ 
 
                      সোমবাৰে তিনিচুকীয়াৰ জিলা উপায়ুক্ত কাৰ্য্যালয় সভাকক্ষত বিভিন্ন বিভাগৰ নডেল বিষয়া সকলৰ উপস্থিতিত...
                  
   
  
  
  
  