દાહોદમાંથી કેન્દ્ર કે રાજ્ય સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવી લેવાની રહેશે ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો દાહોદ ) જિલ્લા તિજોરી કચેરી દાહોદમાંથી કેન્દ્ર કે રાજ્ય સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોને જિલ્લા તિજોરી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે કે તા.૧ મે થી ૩૧ જુલાઈ દરમિયાન તેઓએ હયાતીની ખરાઈ કરાવી લેવાની રહેશે. જો પેન્શનર હયાતીની ખરાઈ કરાવવામાં નિષ્ફળ રહેશે તો ઓગસ્ટ મહિનાથી પેન્શન બંધ કરવામાં આવશે. હયાતીની ખરાઈ માટે વધુ સુવિધા પ્રાપ્ત થાય તે માટે જીવન પ્રમાણ પોર્ટલ દ્વારા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ પદ્ધતિ મુજબ ઓનલાઇન ખરાઈ કરાવવા માટે વેબસાઈટ એડ્રેસ www.jeevanpramaan.gov in ઉપર ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Priyanka Gandhi take oath: सांसद की शपथ लेने के बाद क्या बोलीं प्रियंका गांधी ? | Aaj Tak
Priyanka Gandhi take oath: सांसद की शपथ लेने के बाद क्या बोलीं प्रियंका गांधी ? | Aaj Tak
રાજકોટમાં લમ્પી વાયરસને લઈ પોલીસ એક્શનમાં
#buletinindia #gujarat #rajkot અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને અમારી GTPL...
6G Sensor Technology: मोबाइल नेटवर्क करेगा सेंसर का काम, खतरे का पहले ही चल जाएगा पता
एशिया के सबसे बड़े टेक इवेंट India Mobile Congress 2023 का आगाज हो चुका है। यह तीन दिवसीय इवेंट...
'पश्चिम बंगाल में 45 लोगों की हत्या' बीजेपी बोली- मोहब्बत की दुकान खोलने वाले कहां हैं?
नई दिल्ली, पश्चिम बंगाल में पंचायत चुनाव के दौरान हुई हिंसा को लेकर बीजेपी ने टीएमसी,...