દાહોદમાંથી કેન્દ્ર કે રાજ્ય સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવી લેવાની રહેશે ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો દાહોદ ) જિલ્લા તિજોરી કચેરી દાહોદમાંથી કેન્દ્ર કે રાજ્ય સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોને જિલ્લા તિજોરી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે કે તા.૧ મે થી ૩૧ જુલાઈ દરમિયાન તેઓએ હયાતીની ખરાઈ કરાવી લેવાની રહેશે. જો પેન્શનર હયાતીની ખરાઈ કરાવવામાં નિષ્ફળ રહેશે તો ઓગસ્ટ મહિનાથી પેન્શન બંધ કરવામાં આવશે. હયાતીની ખરાઈ માટે વધુ સુવિધા પ્રાપ્ત થાય તે માટે જીવન પ્રમાણ પોર્ટલ દ્વારા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ પદ્ધતિ મુજબ ઓનલાઇન ખરાઈ કરાવવા માટે વેબસાઈટ એડ્રેસ www.jeevanpramaan.gov in ઉપર ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बालोतरा जिले में बूथ स्तर तक मन की बात के कार्यक्रम को देखा गया
प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा सम्बोधित किया जाना वाला लोकप्रिय कार्यक्रम मन की बात का 122 वा...
इटावा थाना क्षेत्र के रामपुरिया गांव में चलते पंखे में किशोरी के हाथ आया हुई घायल एमबीएस अस्पताल में भर्ती कोटा
इटावा थाना क्षेत्र के रामपुरिया गांव में चलते पंखे में किशोरी के हाथ आया हुई घायल एमबीएस अस्पताल...
6 વર્ષથી ફરાર અપહરણ કેસનો આરોપી કચ્છમાંથી ઝડપાયો
પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશ રાજ્યના પન્ના જિલ્લાના પવઈ પોલીસ સ્ટેશનમાં...
Morgan Stanley On IT Sector | कौन से Stocks में बढ़ गया भरोसा? कहां से कर लें Exit? | Infosys | TCS
Morgan Stanley On IT Sector | कौन से Stocks में बढ़ गया भरोसा? कहां से कर लें Exit? | Infosys | TCS