દાહોદમાંથી કેન્દ્ર કે રાજ્ય સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવી લેવાની રહેશે ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો દાહોદ ) જિલ્લા તિજોરી કચેરી દાહોદમાંથી કેન્દ્ર કે રાજ્ય સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોને જિલ્લા તિજોરી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે કે તા.૧ મે થી ૩૧ જુલાઈ દરમિયાન તેઓએ હયાતીની ખરાઈ કરાવી લેવાની રહેશે. જો પેન્શનર હયાતીની ખરાઈ કરાવવામાં નિષ્ફળ રહેશે તો ઓગસ્ટ મહિનાથી પેન્શન બંધ કરવામાં આવશે. હયાતીની ખરાઈ માટે વધુ સુવિધા પ્રાપ્ત થાય તે માટે જીવન પ્રમાણ પોર્ટલ દ્વારા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ પદ્ધતિ મુજબ ઓનલાઇન ખરાઈ કરાવવા માટે વેબસાઈટ એડ્રેસ www.jeevanpramaan.gov in ઉપર ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Sharad Pawar यांना Sanjay राऊत यांचं नाव घेऊन Kirit Somaiya यांनी दिलं आव्हान | Uddhav Thackeray
Sharad Pawar यांना Sanjay राऊत यांचं नाव घेऊन Kirit Somaiya यांनी दिलं आव्हान | Uddhav Thackeray
ছিপাঝাৰত ননৈ নদীৰ জলস্তৰ বৃদ্ধি। পুণৰ আহিল বান।
ঢেঁকীপাৰাৰ মথাউৰীৰ পূৰ্বে চিগা অংশৰে হোৰাহোৰে ওলাইছে পানী।
আকৌ প্লাৱিত হৈছে...
વટાવ શાળાના બાળકોએ પોલીસ મથકની મુલાકાત લીધી
વટાવ ગામે આવેલી પ્રાથમિક શાળાના બાળકોએ મહેળાવ પોલીસ મથકની મુલાકાત લીધી હતી. અને પોલીસ મથકમાં...
ખાંભા મા આશા-હેલ્થ વકૅર દ્વારા મામલદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું
ખાંભા મા આશા-હેલ્થ વકૅર દ્વારા મામલદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું
Lok Sabha Election 2024: NDA सांसदों के साथ लोकसभा की रणनीति बनाएंगे PM Modi, नड्डा और गडकरी भी रहेंगे मौजूद
नई दिल्ली, प्रधानमंत्री नरेंद्र मोदी 2024 के लोकसभा चुनावों से पहले बुधवार को उत्तर प्रदेश...