દાહોદમાંથી કેન્દ્ર કે રાજ્ય સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવી લેવાની રહેશે ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો દાહોદ ) જિલ્લા તિજોરી કચેરી દાહોદમાંથી કેન્દ્ર કે રાજ્ય સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોને જિલ્લા તિજોરી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે કે તા.૧ મે થી ૩૧ જુલાઈ દરમિયાન તેઓએ હયાતીની ખરાઈ કરાવી લેવાની રહેશે. જો પેન્શનર હયાતીની ખરાઈ કરાવવામાં નિષ્ફળ રહેશે તો ઓગસ્ટ મહિનાથી પેન્શન બંધ કરવામાં આવશે. હયાતીની ખરાઈ માટે વધુ સુવિધા પ્રાપ્ત થાય તે માટે જીવન પ્રમાણ પોર્ટલ દ્વારા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ પદ્ધતિ મુજબ ઓનલાઇન ખરાઈ કરાવવા માટે વેબસાઈટ એડ્રેસ www.jeevanpramaan.gov in ઉપર ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हे, बालाजी भगवन! क्षमा करें प्रभु’, Tirupati Laddu विवाद को लेकर डिप्टी CM पवन कल्याण करेंगे प्रायश्चित, लिया ये कठोर फैसला
आंध्र प्रदेश में तिरुपति बालाजी मंदिर के प्रसाद वाले लड्डू में जानवरों की चर्बी के इस्तेमाल वाली...
राज ठाकरे याचं ‘ते’ भाकित खरं ठरणार? राजकीय वर्तुळात चर्चांना उधाण #mns #sanjayraut
राज ठाकरे याचं ‘ते’ भाकित खरं ठरणार? राजकीय वर्तुळात चर्चांना उधाण #mns #sanjayraut
ઘાંટવડ નાં રસ્તા વચ્ચે બેફામ બનેલા આખલાનો વીડિયો વાય૨લ રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય બન્યો
નાં ઘાંટવડ માં પણ રખડતા ઢોરની સમસ્યા યથાવત જોવા મળી રહી છે અને કેટલીક વખત સમગ્ર આખલાઓનો...
মৰাণ ছাত্ৰ সন্থা আৰু মৰাণ জাতীয় মহিলা পৰিষদ কাকপথাৰ আঞ্চলিক সমিতিৰ দ্বি বাৰ্ষিক অধিবেশনৰ প্ৰস্তুতি তুংগত
মৰাণ ছাত্ৰ সন্থা আৰু মৰাণ জাতীয় মহিলা পৰিষদ কাকপথাৰ আঞ্চলিক সমিতিৰ দ্বি বাৰ্ষিক অধিবেশনৰ...