આજરોજ માં પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ માં પદ્માવતી ફ્લેટ સંચાલિત જીવ દયા મંડળ અમદાવાદ તરફથી રૂ.145207 નું દાન 1500 મણ લીલી જુવાર 630 કિલો મીઠો મધુરો ગોળ તથા 200 કિલો પારેવાની જુવાર પાંચ ગુણી કપાસિયા ખોળ પાળીયાદ મહાજન પાંજરાપોળઅબોલ પશુઓને ભોજન અર્થે દાન મળેલ છે તથા પાંજરાપોળ સ્ટાફ 23 દરેક ને રૂ/100 ની ભેટ તથા(બહેનોને 7 ને સાડી વિતરણ)

પ્રભાવના કરેલ છે તે બદલ સંસ્થા તરફથી ગાય માતા નું મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું જેમાં નાગજીભાઈ ચાંદપરા તથા ભાવેશભાઈ બારભાયા તથા નાગરભાઈ ગામી તથા કનુભાઈ ધાધલ તથા કનુભાઈ ખાચર ઉપસ્થિત રહેલ