ચોટીલા પોપટપરામાં સુનિલ અશોકભાઈ મકવાણાએ ફાસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. તે સમય તેને સુસાઇડ નોટ લખેલી હતી. જેમાં મારું આ પગલું ભરવાનું કારણ બીજું કાંઈ નહીં પણ વાલજીભાઈ મેટાળીયા અને વિજય મકવાણા આ બંને વ્યક્તિ છે તેવું સુસાઇડ નોટમાં લખેલું હતું.બનાવની હકીકતમાં સુનિલ મકવાણા આગમન હોસ્પિટલ ખાતે મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો હતો અને તેનું વાલજીભાઈની દીકરી સાથે 3-4 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. તેથી દીકરીના પિતાને આ પ્રેમસંબંધ મંજૂર ન હતો તેથી તેની દીકરીના ગુંદા ગામે રહેતા વિજયભાઈ મકવાણા સાથે લગ્ન થઈ ગયેલા હતા અને સુનિલ મકવાણાની સગાઈ થઈ ગઈ હતી.પરંતુ સુનિલભાઈના મોબાઈલમાં વાલજીભાઈની દીકરી સાથે ફોટા હોવાથી તે સુનિલને ફોટા ડિલિટ કરવા અવારનવાર દબાણ કરવામાં આવતું હતું. તે માનસિક ત્રાસ આપવામાં આવતા સુનિલ મકવાણા પોતાના ઘરે આપઘાત કરી જિંદગી ટૂંકાવી હતી. તે બાબતની સુનિલ મકવાણાના મોટાભાઈ રવિ મકવાણાએ પોલીસ ફરિયાદ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लुटेरों के हमले में आरपीएफ जवान घायल हो गया, तीन दिन तक डीआएम को खबर ही नहीं
कोटा। यात्रियों को बचाते समय लुटेरों के हमले में एक आरपीएफ जवान और ट्रेकमैन घायल हो गया, लेकिन...
Raksha Bandhan 2023: रक्षाबंधन के मौके पर Seema Haider ने क्या मांगा, AP Singh को लेकर क्या कहा?
Raksha Bandhan 2023: रक्षाबंधन के मौके पर Seema Haider ने क्या मांगा, AP Singh को लेकर क्या कहा?
ಬೆಂಗಳೂರಿನ ರಾಜಾಜಿನಗರದ ಎಸ್. ನಿಜಲಿಂಗಪ್ಪ ಕಾಲೇಜಿನಲ್ಲಿ ಅಕ್ಟೋಬರ್ 20ರಂದು "ಮೆಗಾ ಉದ್ಯೋಗ ಮೇಳ"ವನ್ನು ಆಯೋಜಿಸಲಾಗಿದೆ.
ಅಕ್ಟೋಬರ್ 18, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು ಕೆಎಲ್ಗೆ ಸಂಸ್ಥೆಯ ಎಸ್. ನಿಜಲಿಂಗಪ್ಪ ಕಾಲೇಜಿನ...