ચોટીલા પોપટપરામાં સુનિલ અશોકભાઈ મકવાણાએ ફાસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. તે સમય તેને સુસાઇડ નોટ લખેલી હતી. જેમાં મારું આ પગલું ભરવાનું કારણ બીજું કાંઈ નહીં પણ વાલજીભાઈ મેટાળીયા અને વિજય મકવાણા આ બંને વ્યક્તિ છે તેવું સુસાઇડ નોટમાં લખેલું હતું.બનાવની હકીકતમાં સુનિલ મકવાણા આગમન હોસ્પિટલ ખાતે મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો હતો અને તેનું વાલજીભાઈની દીકરી સાથે 3-4 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. તેથી દીકરીના પિતાને આ પ્રેમસંબંધ મંજૂર ન હતો તેથી તેની દીકરીના ગુંદા ગામે રહેતા વિજયભાઈ મકવાણા સાથે લગ્ન થઈ ગયેલા હતા અને સુનિલ મકવાણાની સગાઈ થઈ ગઈ હતી.પરંતુ સુનિલભાઈના મોબાઈલમાં વાલજીભાઈની દીકરી સાથે ફોટા હોવાથી તે સુનિલને ફોટા ડિલિટ કરવા અવારનવાર દબાણ કરવામાં આવતું હતું. તે માનસિક ત્રાસ આપવામાં આવતા સુનિલ મકવાણા પોતાના ઘરે આપઘાત કરી જિંદગી ટૂંકાવી હતી. તે બાબતની સુનિલ મકવાણાના મોટાભાઈ રવિ મકવાણાએ પોલીસ ફરિયાદ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अगले महीने लॉन्च होने वाली हैं Mercedes की ये 2 लग्जरी कारें, इन एडवांस फीचर्स से होंगी लैस
प्रोडक्शन पिरामिड में जीएलई जीएलसी के ऊपर और टॉप-लाइन जीएलएस के नीचे बैठती है। अपडेटेड GLE SUV को...
જિલ્લામાં આજે અલગ અલગ 5 સ્થળોએથી દેશી દારૂ ઝડપાયો
જિલ્લામાં આજે અલગ અલગ 5 સ્થળોએથી દેશી દારૂ ઝડપાયો
ખેડૂતોના પાકોને મળ્યું જીવન દાન
#buletinindia #gujarat #veraval
डांग, आहवा वघई तालुक में प्रमुख स्वामी विद्या मंदिर रंभास, डांग स्वच्छता अभियान..
आहवा वाघई तालुक में प्रमुख स्वामी विद्या मंदिर रंभास, डांग स्वच्छता अभियान..
भारत एक विश्वगुरु...
उत्तर भारत में बढ़ा पारा, राजस्थान में गरज के साथ बारिश, जानें मौसम का हाल
देश के अधिकतर हिस्सों में गर्मी ने अपना रंग दिखाना शुरू कर दिया है. राष्ट्रीय राजधानी नई दिल्ली...