ચોટીલા પોપટપરામાં સુનિલ અશોકભાઈ મકવાણાએ ફાસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. તે સમય તેને સુસાઇડ નોટ લખેલી હતી. જેમાં મારું આ પગલું ભરવાનું કારણ બીજું કાંઈ નહીં પણ વાલજીભાઈ મેટાળીયા અને વિજય મકવાણા આ બંને વ્યક્તિ છે તેવું સુસાઇડ નોટમાં લખેલું હતું.બનાવની હકીકતમાં સુનિલ મકવાણા આગમન હોસ્પિટલ ખાતે મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો હતો અને તેનું વાલજીભાઈની દીકરી સાથે 3-4 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. તેથી દીકરીના પિતાને આ પ્રેમસંબંધ મંજૂર ન હતો તેથી તેની દીકરીના ગુંદા ગામે રહેતા વિજયભાઈ મકવાણા સાથે લગ્ન થઈ ગયેલા હતા અને સુનિલ મકવાણાની સગાઈ થઈ ગઈ હતી.પરંતુ સુનિલભાઈના મોબાઈલમાં વાલજીભાઈની દીકરી સાથે ફોટા હોવાથી તે સુનિલને ફોટા ડિલિટ કરવા અવારનવાર દબાણ કરવામાં આવતું હતું. તે માનસિક ત્રાસ આપવામાં આવતા સુનિલ મકવાણા પોતાના ઘરે આપઘાત કરી જિંદગી ટૂંકાવી હતી. તે બાબતની સુનિલ મકવાણાના મોટાભાઈ રવિ મકવાણાએ પોલીસ ફરિયાદ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઘોઘાના ઘાંચીવાડા વિસ્તારના રામદેવપીર મિત્ર મંડળના યુવાનો નો સંઘ રણુજા ખાતે પગપાળા જવા રવાના થયો
ઘોઘાના ઘાંચીવાડા વિસ્તારના રામદેવપીર મિત્ર મંડળના યુવાનો નો સંઘ રણુજા ખાતે પગપાળા જવા રવાના થયો
6 Early Warning Signs of Kidney Disease | Do Not Ignore These Symptoms | Yatinder Singh
6 Early Warning Signs of Kidney Disease | Do Not Ignore These Symptoms | Yatinder Singh
राजकारणात शरद पवार हे मोठे नेते मात्र आ.शहाजीबापू पाटील पुढे काय म्हणाले पहा
राजकारणात शरद पवार हे मोठे नेते मात्र आ.शहाजीबापू पाटील पुढे काय म्हणाले पहा