ચોટીલા પોપટપરામાં સુનિલ અશોકભાઈ મકવાણાએ ફાસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. તે સમય તેને સુસાઇડ નોટ લખેલી હતી. જેમાં મારું આ પગલું ભરવાનું કારણ બીજું કાંઈ નહીં પણ વાલજીભાઈ મેટાળીયા અને વિજય મકવાણા આ બંને વ્યક્તિ છે તેવું સુસાઇડ નોટમાં લખેલું હતું.બનાવની હકીકતમાં સુનિલ મકવાણા આગમન હોસ્પિટલ ખાતે મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો હતો અને તેનું વાલજીભાઈની દીકરી સાથે 3-4 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. તેથી દીકરીના પિતાને આ પ્રેમસંબંધ મંજૂર ન હતો તેથી તેની દીકરીના ગુંદા ગામે રહેતા વિજયભાઈ મકવાણા સાથે લગ્ન થઈ ગયેલા હતા અને સુનિલ મકવાણાની સગાઈ થઈ ગઈ હતી.પરંતુ સુનિલભાઈના મોબાઈલમાં વાલજીભાઈની દીકરી સાથે ફોટા હોવાથી તે સુનિલને ફોટા ડિલિટ કરવા અવારનવાર દબાણ કરવામાં આવતું હતું. તે માનસિક ત્રાસ આપવામાં આવતા સુનિલ મકવાણા પોતાના ઘરે આપઘાત કરી જિંદગી ટૂંકાવી હતી. તે બાબતની સુનિલ મકવાણાના મોટાભાઈ રવિ મકવાણાએ પોલીસ ફરિયાદ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વીજ ડિસ્ટ્રીબ્યુશન ની અંદર જે ખોટ જાય છે એ ખોટને ઘટાડી સામાન્ય જનતાને રાહત આપવામાં આવે: મનોજ સોરઠીયા
જનતા પર બોજ સાબિત થતી પાવર સેક્ટર પર સરકારી નિયંત્રણો હટાવવાની એક નવી પોલિસી કેન્દ્ર સરકાર લઈને...
બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા ગેમ પર ભારતમાં લાગ્યો પ્રતિબંધ
BGMI પર ભારત સરકારે લગાવ્યો પ્રતિબંધગેમ્સનાં પ્રભાવનાં કારણે બાળકો ગુનાખોરી તરફ વળી રહ્યા...
Botad|| શહેરમાંથી નશો કરેલી હાલતે ઈસમો ઝડપાયા #news #botadnews #police #prohibition
Botad|| શહેરમાંથી નશો કરેલી હાલતે ઈસમો ઝડપાયા #news #botadnews #police #prohibition
‘किसान तो जीवन भर रोता रहता है’ Mandsaur में किसान, रोज़गार और पलायन के मुद्दे पर लोग भिड़ गए
‘किसान तो जीवन भर रोता रहता है’ Mandsaur में किसान, रोज़गार और पलायन के मुद्दे पर लोग...
बदहाल चिकित्सा व्यवस्थाओं के खिलाफ जन आंदोलन की चेतावनी
बदहाल चिकित्सा व्यवस्थाओं के खिलाफ जन आंदोलन की चेतावनी
नैनवा राजस्थान पेंशन मंच उप शाखा...