ચોટીલા પોપટપરામાં સુનિલ અશોકભાઈ મકવાણાએ ફાસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. તે સમય તેને સુસાઇડ નોટ લખેલી હતી. જેમાં મારું આ પગલું ભરવાનું કારણ બીજું કાંઈ નહીં પણ વાલજીભાઈ મેટાળીયા અને વિજય મકવાણા આ બંને વ્યક્તિ છે તેવું સુસાઇડ નોટમાં લખેલું હતું.બનાવની હકીકતમાં સુનિલ મકવાણા આગમન હોસ્પિટલ ખાતે મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો હતો અને તેનું વાલજીભાઈની દીકરી સાથે 3-4 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. તેથી દીકરીના પિતાને આ પ્રેમસંબંધ મંજૂર ન હતો તેથી તેની દીકરીના ગુંદા ગામે રહેતા વિજયભાઈ મકવાણા સાથે લગ્ન થઈ ગયેલા હતા અને સુનિલ મકવાણાની સગાઈ થઈ ગઈ હતી.પરંતુ સુનિલભાઈના મોબાઈલમાં વાલજીભાઈની દીકરી સાથે ફોટા હોવાથી તે સુનિલને ફોટા ડિલિટ કરવા અવારનવાર દબાણ કરવામાં આવતું હતું. તે માનસિક ત્રાસ આપવામાં આવતા સુનિલ મકવાણા પોતાના ઘરે આપઘાત કરી જિંદગી ટૂંકાવી હતી. તે બાબતની સુનિલ મકવાણાના મોટાભાઈ રવિ મકવાણાએ પોલીસ ફરિયાદ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इंडियन आइडल को मिला 13वें सीजन का विनर, चमचमाती ट्रॉफी के साथ ऋषि सिंह को मिले इतने लाख रुपये
सिंगिंग की दुनिया के फेमस रियलिटी शो 'इंडियन आइडल' ने देश को अब तक 12 बेहतरीन सिंगर्स दिए...
Abdul Sattar यांची पलटी? 'मी तसं म्हटलंच नाही', 'दारु पिताय का' विधानावरुन स्पष्टीकरण
Abdul Sattar यांची पलटी? 'मी तसं म्हटलंच नाही', 'दारु पिताय का' विधानावरुन स्पष्टीकरण
Himachal Political Crisis: हिमाचल में Sukvinder Singh Sukhu की गद्दी पर आज होगा बड़ा फैसला | Aaj Tak
Himachal Political Crisis: हिमाचल में Sukvinder Singh Sukhu की गद्दी पर आज होगा बड़ा फैसला | Aaj Tak
Tamilnadu सरकार बुरी घिरी, किस विज्ञापन की वजह से 'भारत-विरोधी' कहा जा रहा?
Tamilnadu सरकार बुरी घिरी, किस विज्ञापन की वजह से 'भारत-विरोधी' कहा जा रहा?