ચોટીલા પોપટપરામાં સુનિલ અશોકભાઈ મકવાણાએ ફાસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. તે સમય તેને સુસાઇડ નોટ લખેલી હતી. જેમાં મારું આ પગલું ભરવાનું કારણ બીજું કાંઈ નહીં પણ વાલજીભાઈ મેટાળીયા અને વિજય મકવાણા આ બંને વ્યક્તિ છે તેવું સુસાઇડ નોટમાં લખેલું હતું.બનાવની હકીકતમાં સુનિલ મકવાણા આગમન હોસ્પિટલ ખાતે મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો હતો અને તેનું વાલજીભાઈની દીકરી સાથે 3-4 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. તેથી દીકરીના પિતાને આ પ્રેમસંબંધ મંજૂર ન હતો તેથી તેની દીકરીના ગુંદા ગામે રહેતા વિજયભાઈ મકવાણા સાથે લગ્ન થઈ ગયેલા હતા અને સુનિલ મકવાણાની સગાઈ થઈ ગઈ હતી.પરંતુ સુનિલભાઈના મોબાઈલમાં વાલજીભાઈની દીકરી સાથે ફોટા હોવાથી તે સુનિલને ફોટા ડિલિટ કરવા અવારનવાર દબાણ કરવામાં આવતું હતું. તે માનસિક ત્રાસ આપવામાં આવતા સુનિલ મકવાણા પોતાના ઘરે આપઘાત કરી જિંદગી ટૂંકાવી હતી. તે બાબતની સુનિલ મકવાણાના મોટાભાઈ રવિ મકવાણાએ પોલીસ ફરિયાદ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જન્મદિવસના નિમિત્તે ભારતમાં ચિતા આવવાને લઇ PM મોદીએ જાણો શું કહ્યુ
જન્મદિવસના નિમિત્તે ભારતમાં ચિતા આવવાને લઇ PM મોદીએ જાણો શું કહ્યુ
बाड़मेर में धरना समाप्त: कंपनी से वार्ता के बाद 35 लाख मुआवजा, नौकरी व सीएसआर सहायता पर बनी सहमति
राजकीय अस्पताल बाड़मेर की मोर्चरी में सोलर कंपनी की घोर लापरवाही से हुई दुर्घटना में...
રાહત! યુપીઆઈથી પેમેન્ટ પર કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં, સરકારે પ્લાન જણાવ્યો
નાણા મંત્રાલયે યુપીઆઈથી ટ્રાન્ઝેક્શનને લઈને રાહતની વાત કહી છે. સરકારે કહ્યું છે કે તે યુનિફાઈડ...
ડીસા હાઈવે પર અમૃત નગર સોસાયટી માં ચાલુ કાર માં લાગી આગ..
ડીસા હાઈવે પર અમૃત નગર સોસાયટી માં ચાલુ કાર માં લાગી આગ..