ચોટીલા પોપટપરામાં સુનિલ અશોકભાઈ મકવાણાએ ફાસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. તે સમય તેને સુસાઇડ નોટ લખેલી હતી. જેમાં મારું આ પગલું ભરવાનું કારણ બીજું કાંઈ નહીં પણ વાલજીભાઈ મેટાળીયા અને વિજય મકવાણા આ બંને વ્યક્તિ છે તેવું સુસાઇડ નોટમાં લખેલું હતું.બનાવની હકીકતમાં સુનિલ મકવાણા આગમન હોસ્પિટલ ખાતે મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો હતો અને તેનું વાલજીભાઈની દીકરી સાથે 3-4 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. તેથી દીકરીના પિતાને આ પ્રેમસંબંધ મંજૂર ન હતો તેથી તેની દીકરીના ગુંદા ગામે રહેતા વિજયભાઈ મકવાણા સાથે લગ્ન થઈ ગયેલા હતા અને સુનિલ મકવાણાની સગાઈ થઈ ગઈ હતી.પરંતુ સુનિલભાઈના મોબાઈલમાં વાલજીભાઈની દીકરી સાથે ફોટા હોવાથી તે સુનિલને ફોટા ડિલિટ કરવા અવારનવાર દબાણ કરવામાં આવતું હતું. તે માનસિક ત્રાસ આપવામાં આવતા સુનિલ મકવાણા પોતાના ઘરે આપઘાત કરી જિંદગી ટૂંકાવી હતી. તે બાબતની સુનિલ મકવાણાના મોટાભાઈ રવિ મકવાણાએ પોલીસ ફરિયાદ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
28 अक्टूबर 2022 को चलेगी अहमदाबाद और पटना के बीच एक और सुपरफास्ट फेस्टिवल स्पेशल ट्रेन
यात्रियों की सुविधा तथा त्योहारी सीजन के दौरान उनकी मांग को पूरा करने के लिए पश्चिम रेलवे द्वारा...
માજી સૈનિકોની માંગણીઓ પુરી કરવા કરવા સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર અપાયું
માજી સૈનિકોની માંગણીઓ પુરી કરવા કરવા સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર અપાયું
UK Visa: युवा पेशेवर योजना के तहत तीन हजार भारतीयों को ब्रिटेन जाने का मिलेगा वीजा, सुनक सरकार ने लगाई मुहर
लंदन। ब्रिटेन-भारत युवा पेशेवर योजना (India-UK Young Professionals Scheme) के तहत...
રાધનપુર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભવ્ય શોભાયાત્રા નીકળી | SatyaNirbhay News Channel
રાધનપુર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભવ્ય શોભાયાત્રા નીકળી | SatyaNirbhay News Channel
ધાનેરા માં ડબલ ડેકર મોત ની મુસાફરી નો વિડિઓ વાયરલ થયો..
ધાનેરા માં ડબલ ડેકર મોત ની મુસાફરી નો વિડિઓ વાયરલ થયો..