અમદાવાદ શહેરમાં શાહપુર વિસ્તારમાં ચૈત્ર મહિનાની શરૂઆતથીજ એક ભક્તિમય મોહલ બન્યો છે.. દેવીપૂજક સમાજ દ્વારા છેલ્લા 50 વર્ષથી નારદીપુરમાં આવેલ કોઠા ધામ જ્યાં હડકાશા માતાજીનું મંદિર આવેલ છે. આ મંદિર ખાતે ઘણા વર્ષોથી દેવીપૂજક સમાજ દર્શને જાય છે અને તેમાં પણ સંખ્યાની વાત કરવામાં આવે તો લાખો લોકો ચૈત્ર મહિનામાં પગપાળા આ માતાજીના દર્શને જાય છે. આ સંગની વાત કરવામાં આવે તો શાહપુરના દેવીપૂજક સમાજના લોકો સંગનું મુખ્ય કેન્દ્ર છે અને લાખોની સંખ્યામાં લોકો શાહપુર વિસ્તારથી કોઠા ધામ માતાજીના દર્શને જતા હોય છે. આજે શનિવાર રાતના રોજ શાહપુરના નાગોરીવાળ વિસ્તાર માતાજીની એક ભવ્ય ધજા નીકાળવામાં આવે છે અને તેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધારૂ ધજામાં જોડાય છે ત્યારબાદ મોડી રાતથીજ લોકો શાહપુરથી પગપાળા સંગ ઉપાડી માતાજીના દર્શન કરવાં કોઠા ગામ પહોંચે છે. આ ઉપરાંત સમગ્ર દેશમાંથી દેવીપૂજક સમાજના લોકો કોઠા ગામ ખાતે પગપાળા દર્શન કરવા પહોંચે છે જેમાં સુરત, દિલ્હી, વડોદરા, આનંદ, મુંબઈ સહીત શહેરોથી દેવીપૂજક સમાજના લોકો કોઠા ગામે માતાજીના દર્શન કરવા પહોંચે છે અને તેમાં પણ આ દરેક શહેરના લોકો સૌ પ્રથમ શાહપુર ખાતે પહોંચે છે અને તેમનું શાહપુરમાં ભવ્ય સ્વાગત પણ કરવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CanFIN Homes Q3 Results | तीसरी तिमाही में मुनाफे में आई बढ़त, NPA में क्यों आई बढ़त? | Business News
CanFIN Homes Q3 Results | तीसरी तिमाही में मुनाफे में आई बढ़त, NPA में क्यों आई बढ़त? | Business News
રાજુલા માં ગુમ થયેલ ભરવાડ સમાજ ના એક વૃદ્ધ મૃત હાલત માં મળી આવ્યા
રાજુલા માં ગુમ થયેલ ભરવાડ સમાજ ના એક વૃદ્ધ મૃત હાલત માં મળી આવ્યા
বোকাখাতত অখিল ভাৰতীয় প্ৰাথমিক শিক্ষক সংঘৰ স্বাক্ষৰ অভিযান :::
বোকাখাতত অখিল ভাৰতীয় প্ৰাথমিক শিক্ষক সংঘৰ দাবীৰ সমৰ্থনত আৰম্ভ কৰিছে স্বাক্ষৰ অভিযান।
...
કોંગ્રેસ ને મહુધા મા પડ્યો આટલો મોટો ફટકો
ખેડા જિલ્લા ના મહુધા મા કોંગ્રેસ પાર્ટી ને વધુ એક મોટો ફટકો પડયો હતો મહુધા ની ખૂટઝ સીટ ના 3...
विकासासाठी निधी कमी पडू देणार नाही : आ.प्रा.रमेश बोरनारे
गंगापूर तालुक्यातील सिद्धनाथ वाडगाव येथे जल जीवन मिशन अंतर्गत २६ लक्ष रुपये किमतीच्या अंतर्गत...