અમદાવાદ શહેરમાં શાહપુર વિસ્તારમાં ચૈત્ર મહિનાની શરૂઆતથીજ એક ભક્તિમય મોહલ બન્યો છે.. દેવીપૂજક સમાજ દ્વારા છેલ્લા 50 વર્ષથી નારદીપુરમાં આવેલ કોઠા ધામ જ્યાં હડકાશા માતાજીનું મંદિર આવેલ છે. આ મંદિર ખાતે ઘણા વર્ષોથી દેવીપૂજક સમાજ દર્શને જાય છે અને તેમાં પણ સંખ્યાની વાત કરવામાં આવે તો લાખો લોકો ચૈત્ર મહિનામાં પગપાળા આ માતાજીના દર્શને જાય છે. આ સંગની વાત કરવામાં આવે તો શાહપુરના દેવીપૂજક સમાજના લોકો સંગનું મુખ્ય કેન્દ્ર છે અને લાખોની સંખ્યામાં લોકો શાહપુર વિસ્તારથી કોઠા ધામ માતાજીના દર્શને જતા હોય છે. આજે શનિવાર રાતના રોજ શાહપુરના નાગોરીવાળ વિસ્તાર માતાજીની એક ભવ્ય ધજા નીકાળવામાં આવે છે અને તેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધારૂ ધજામાં જોડાય છે ત્યારબાદ મોડી રાતથીજ લોકો શાહપુરથી પગપાળા સંગ ઉપાડી માતાજીના દર્શન કરવાં કોઠા ગામ પહોંચે છે. આ ઉપરાંત સમગ્ર દેશમાંથી દેવીપૂજક સમાજના લોકો કોઠા ગામ ખાતે પગપાળા દર્શન કરવા પહોંચે છે જેમાં સુરત, દિલ્હી, વડોદરા, આનંદ, મુંબઈ સહીત શહેરોથી દેવીપૂજક સમાજના લોકો કોઠા ગામે માતાજીના દર્શન કરવા પહોંચે છે અને તેમાં પણ આ દરેક શહેરના લોકો સૌ પ્રથમ શાહપુર ખાતે પહોંચે છે અને તેમનું શાહપુરમાં ભવ્ય સ્વાગત પણ કરવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰিত দেৱীৰ বিসৰ্জনৰ বাবে প্ৰস্তুত প্ৰশাসন
সোণাৰিত দেৱীৰ বিসৰ্জনৰ বাবে প্ৰস্তুত প্ৰশাসন
बून्दी में 24 अक्टूबर को आयोजित होगा जिला स्तरीय इन्वेस्टर मीट, 37 एमओयू से जिले में आएगा 2682 करोड़ रूपए का निवेश,
बून्दी में 24 अक्टूबर को आयोजित होगा जिला स्तरीय इन्वेस्टर मीट37 एमओयू से जिले में आएगा ...
સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું
સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું સામૂહિક આરોગ્ય કેન્દ્ર...
જનોડ ખાતે નવસર્જન ટ્રસ્ટ દ્વારા સંવિધાન જાગૃતિ શિબિર યોજવામાં આવ્યો..
આજરોજતારીખ 30/ 6/2023/ શુક્રવાર,ગામ જનોડ,તાલુકો- બાલાસિનોર જીલ્લો મહીસાગર ખાતે નવસર્જન ટ્રસ્ટના...