અમદાવાદ શહેરમાં શાહપુર વિસ્તારમાં ચૈત્ર મહિનાની શરૂઆતથીજ એક ભક્તિમય મોહલ બન્યો છે.. દેવીપૂજક સમાજ દ્વારા છેલ્લા 50 વર્ષથી નારદીપુરમાં આવેલ કોઠા ધામ જ્યાં હડકાશા માતાજીનું મંદિર આવેલ છે. આ મંદિર ખાતે ઘણા વર્ષોથી દેવીપૂજક સમાજ દર્શને જાય છે અને તેમાં પણ સંખ્યાની વાત કરવામાં આવે તો લાખો લોકો ચૈત્ર મહિનામાં પગપાળા આ માતાજીના દર્શને જાય છે. આ સંગની વાત કરવામાં આવે તો શાહપુરના દેવીપૂજક સમાજના લોકો સંગનું મુખ્ય કેન્દ્ર છે અને લાખોની સંખ્યામાં લોકો શાહપુર વિસ્તારથી કોઠા ધામ માતાજીના દર્શને જતા હોય છે. આજે શનિવાર રાતના રોજ શાહપુરના નાગોરીવાળ વિસ્તાર માતાજીની એક ભવ્ય ધજા નીકાળવામાં આવે છે અને તેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધારૂ ધજામાં જોડાય છે ત્યારબાદ મોડી રાતથીજ લોકો શાહપુરથી પગપાળા સંગ ઉપાડી માતાજીના દર્શન કરવાં કોઠા ગામ પહોંચે છે. આ ઉપરાંત સમગ્ર દેશમાંથી દેવીપૂજક સમાજના લોકો કોઠા ગામ ખાતે પગપાળા દર્શન કરવા પહોંચે છે જેમાં સુરત, દિલ્હી, વડોદરા, આનંદ, મુંબઈ સહીત શહેરોથી દેવીપૂજક સમાજના લોકો કોઠા ગામે માતાજીના દર્શન કરવા પહોંચે છે અને તેમાં પણ આ દરેક શહેરના લોકો સૌ પ્રથમ શાહપુર ખાતે પહોંચે છે અને તેમનું શાહપુરમાં ભવ્ય સ્વાગત પણ કરવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দীপাৱলী আনন্দৰ মাজতে মাকুম ঠাকুৰবাৰীত সংঘটিত হয় অগ্নিকাণ্ড
দীপাৱলী আনন্দৰ মাজতে আজি পুৱতিনিশা মাকুম ঠাকুৰবাৰীত সংঘটিত হয় অগ্নিকাণ্ড ৷
जिसका था बेसब्री से इंतजार, वो मानसून ले आया सैलाब, उत्तराखंड से लेकर यूपी-बिहार तक हाहाकार
हद से ज्यादा हर चीज आफत लाती है, क्योंकि जून में गर्मी से निजात पाने के लिए जिस मानसून का इंतजार...
खुले नाले में गिरी बच्ची, सुरक्षित निकालाबसंत विहार में नाला अवरुद्ध होने से पिछले दिनों पानी सड़क पर भर गया था।
खुले नाले में गिरी बच्ची, सुरक्षित निकाला
कोटा। बसंत विहार में नाला अवरुद्ध होने से पिछले...
108MP कैमरा, 5000mAh बैटरी और 67W फास्ट चार्जिंग वाला OnePlus का 5G स्मार्टफोन हुआ सस्ता, जानें नई कीमत और फीचर्स
OnePlus Nore CE 3 Lite 5G स्मार्टफोन की कीमत में कटौती की गई है। वनप्लस के इस फोन के दाम में 2000...
विलासराव देशमुख यांच्या पुतळ्याचे विलास साखर कारखाना निवळी येथे अनावरण.@ltnnewsnetwork
विलासराव देशमुख यांच्या पुतळ्याचे विलास साखर कारखाना निवळी येथे अनावरण.@ltnnewsnetwork