અમદાવાદ શહેરમાં શાહપુર વિસ્તારમાં ચૈત્ર મહિનાની શરૂઆતથીજ એક ભક્તિમય મોહલ બન્યો છે.. દેવીપૂજક સમાજ દ્વારા છેલ્લા 50 વર્ષથી નારદીપુરમાં આવેલ કોઠા ધામ જ્યાં હડકાશા માતાજીનું મંદિર આવેલ છે. આ મંદિર ખાતે ઘણા વર્ષોથી દેવીપૂજક સમાજ દર્શને જાય છે અને તેમાં પણ સંખ્યાની વાત કરવામાં આવે તો લાખો લોકો ચૈત્ર મહિનામાં પગપાળા આ માતાજીના દર્શને જાય છે. આ સંગની વાત કરવામાં આવે તો શાહપુરના દેવીપૂજક સમાજના લોકો સંગનું મુખ્ય કેન્દ્ર છે અને લાખોની સંખ્યામાં લોકો શાહપુર વિસ્તારથી કોઠા ધામ માતાજીના દર્શને જતા હોય છે. આજે શનિવાર રાતના રોજ શાહપુરના નાગોરીવાળ વિસ્તાર માતાજીની એક ભવ્ય ધજા નીકાળવામાં આવે છે અને તેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધારૂ ધજામાં જોડાય છે ત્યારબાદ મોડી રાતથીજ લોકો શાહપુરથી પગપાળા સંગ ઉપાડી માતાજીના દર્શન કરવાં કોઠા ગામ પહોંચે છે. આ ઉપરાંત સમગ્ર દેશમાંથી દેવીપૂજક સમાજના લોકો કોઠા ગામ ખાતે પગપાળા દર્શન કરવા પહોંચે છે જેમાં સુરત, દિલ્હી, વડોદરા, આનંદ, મુંબઈ સહીત શહેરોથી દેવીપૂજક સમાજના લોકો કોઠા ગામે માતાજીના દર્શન કરવા પહોંચે છે અને તેમાં પણ આ દરેક શહેરના લોકો સૌ પ્રથમ શાહપુર ખાતે પહોંચે છે અને તેમનું શાહપુરમાં ભવ્ય સ્વાગત પણ કરવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বিশ্বনাথত অষ্টম বাৰ্ষিক তীজ উৎসৱৰ সফল সামৰণি
বিশ্বনাথ চাৰিআলিৰ ধৰ্মশালাত বিশ্বনাথ গোৰ্খা মহিলা সকলৰ সৌজ্যনত আয়োজন কৰা দুদিনীয়া তীজ উৎসৱৰ আজি...
100 ટકા અંધત્વ ધરાવતા સોનલબેન માટે પ્રકાશનું કિરણ બન્યું બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ
ભારતના સ્વપ્નદ્રષ્ટા આપણાં લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભરતા અને...
રાજુલાના કડીયાળી ગામે ભાઈ તથા ભત્રીજાઓએ કરેલ હુમલા કરવાના ગુન્હામાં સાત વર્ષની સજા ફટકારતી રાજુલા કોટૅ
રાજુલા તાલુકાના કડીયાળી ગામે ફરીયાદી સોમાતભાઈ નાથાભાઈ ગુજરીયાના ભાઈ મગનભાઈ નાથાભાઈ ગુજરીયા...
ધાનેરા તાલુકાના શિયા ગામમા તળાવ ખોદકામ અધુરુ મુકીને કોન્ટ્રાક્ટર ગાયબ
https://youtu.be/8aUF5Dz3-Ok
ધાનેરા તાલુકાના શિયા ગામમા તળાવ ખોદકામ અધુરુ મુકીને...
Delhi Bus Accident: DTC बस डिवाइडर से टकराकर पलटी, बाल बाल बचे 15 यात्री | Road Accident | Aaj Tak
Delhi Bus Accident: DTC बस डिवाइडर से टकराकर पलटी, बाल बाल बचे 15 यात्री | Road Accident | Aaj Tak