તારીખ.૧૧ એપ્રિલ ૨૦૨૩ રાત્રે.૯. કલાકે. કોળી સમાજની બોર્ડિંગ સ્વસ્તિક સોસાયટી બોટાદ ખાતે ફુલે ફેમીલી સોશિયલ ક્લબ બોટાદ ના ઉપક્રમે વિઠ્ઠલભાઈ બોળીયા દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફુલેની જયંતી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં જયંતીભાઈ ચાવડા. વિઠ્ઠલભાઈ બોળીયા. રમેશભાઈ આચાર્ય. પરેશભાઈ રાઠોડ દ્વારા દ્વારા સામાજિક ક્રાન્તિના પ્રણેતા મહાત્મા જ્યોતિરાવ ફુલે જન્મ જયંતી પ્રસંગે તેમનાં જીવન સંઘર્ષ વિશે પ્રવચન આપવામાં આવેલ અને ઉપસ્થિત વિદ્યાર્થીઓને મહાપુરૂષોના પુસ્તકો આપવામાં આવેલ તેમજ ભારતીય બૌધ્ધ મહાસભા જિલ્લા શાખા બોટાદ દ્વારા તમામ વિધાર્થીઓ ને મહાત્મા જ્યોતિરાવ ફુલે ના ફોટો ફ્રેમ આપીને અનોખી ફુલે જયંતી ની ઉજવણી કરવામાં આવેલ કાર્યક્રમમાં ઉપસ્થિત. દેવકરણભાઈ બોળીયા. પ્રવિણભાઇ વાઘેલા. ભદ્રેશભાઈ પરમાર. દેવજીભાઈ ચાવડા. હરેશભાઈ પરમાર સહિત કોળી સમાજની બોર્ડિંગના વિદ્યાર્થીઓ હાજર રહીને માનવતાનાં મહાન યુગ પ્રવર્તક શિક્ષણ ની જ્યોત જગાવનાર કન્યા કેળવણીનાં પ્રણેતા મહામાનવ જ્યોતિરાવ ફુલે જન્મ જયંતી ની કાર્યક્રમ ની ઉત્સાહ પુર્વક ઉજવણી કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાંઇબાબા મંદિર આગળ વારંવાર ટ્રાફીક જામ થતા વાહન ચાલકો હેરાન પરેશાન..
ડીસા શહેરમાં હાઇવે પર એલિવેટેડ ઓવર બ્રિજ બનતા ટ્રાફિકની સમસ્યા ઉકેલાઇ છે, પરંતુ શહેરના મુખ્ય...
ખેડબ્રહ્મા: શ્રી જ્યોતિ હાઇસ્કુલ ખાતે રજત જયંતિ મહોત્સવ | Rajat Jayanti Mahotsav | Sabarkantha News
ખેડબ્રહ્મા: શ્રી જ્યોતિ હાઇસ્કુલ ખાતે રજત જયંતિ મહોત્સવ | Rajat Jayanti Mahotsav | Sabarkantha News
JLR 2030 तक भारतीय बाजार में पेश करेगी 8 नई Battery EVs, कंपनी ने बताया फ्यूचर प्लान
JLR के मुख्य वाणिज्यिक अधिकारी लेनार्ड होर्निक ने एक समाचार एजेंसी से बात करते हुए कहा कि वाहन...
যশস্বী সাহিত্যিক যতীন গোস্বামীৰ মৃত্যুত গভীৰ শোক প্ৰকাশ কেবিনেট মন্ত্ৰী অতুল বৰাৰ
অসম সাহিত্য সভাৰ প্ৰাক্তন উপ-সভাপতি তথা যশস্বী সাহিত্যিক তথা বিশিষ্ট মুক্তিযুঁজাৰু যতীন গোস্বামীৰ...
गृह मंत्रालय ने कानून उल्लंघन को लेकर NGO पर लिया एक्शन, पांच गैर सरकारी संगठनों का किया FCRA रद्द
नई दिल्ली। केंद्रीय गृह मंत्रालय ने विदेशी अंशदान विनियमन अधिनियम (Foreign Contribution...