તારીખ.૧૧ એપ્રિલ ૨૦૨૩ રાત્રે.૯. કલાકે. કોળી સમાજની બોર્ડિંગ સ્વસ્તિક સોસાયટી બોટાદ ખાતે ફુલે ફેમીલી સોશિયલ ક્લબ બોટાદ ના ઉપક્રમે વિઠ્ઠલભાઈ બોળીયા દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફુલેની જયંતી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં જયંતીભાઈ ચાવડા. વિઠ્ઠલભાઈ બોળીયા. રમેશભાઈ આચાર્ય. પરેશભાઈ રાઠોડ દ્વારા દ્વારા સામાજિક ક્રાન્તિના પ્રણેતા મહાત્મા જ્યોતિરાવ ફુલે જન્મ જયંતી પ્રસંગે તેમનાં જીવન સંઘર્ષ વિશે પ્રવચન આપવામાં આવેલ અને ઉપસ્થિત વિદ્યાર્થીઓને મહાપુરૂષોના પુસ્તકો આપવામાં આવેલ તેમજ ભારતીય બૌધ્ધ મહાસભા જિલ્લા શાખા બોટાદ દ્વારા તમામ વિધાર્થીઓ ને મહાત્મા જ્યોતિરાવ ફુલે ના ફોટો ફ્રેમ આપીને અનોખી ફુલે જયંતી ની ઉજવણી કરવામાં આવેલ કાર્યક્રમમાં ઉપસ્થિત. દેવકરણભાઈ બોળીયા. પ્રવિણભાઇ વાઘેલા. ભદ્રેશભાઈ પરમાર. દેવજીભાઈ ચાવડા. હરેશભાઈ પરમાર સહિત કોળી સમાજની બોર્ડિંગના વિદ્યાર્થીઓ હાજર રહીને માનવતાનાં મહાન યુગ પ્રવર્તક શિક્ષણ ની જ્યોત જગાવનાર કન્યા કેળવણીનાં પ્રણેતા મહામાનવ જ્યોતિરાવ ફુલે જન્મ જયંતી ની કાર્યક્રમ ની ઉત્સાહ પુર્વક ઉજવણી કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দ্বিপাক্ষিক বৈঠকত কি সিদ্ধান্ত হ'ল জনালে মন্ত্ৰী বিমল বড়াই
চৰাইদেউ জিলা উপায়ুক্ত কাৰ্যালয়ৰ সভাকক্ষত অসম -অৰুণাচল প্ৰদেশ সীমা বিবাদ সন্দৰ্ভত দুয়োখন ৰাজ্যৰ...
शांति के लिए युद्ध को तैयार रहे भारत, किसी भी हालत में इसे भंग नहीं किया जा सकता : राजनाथ सिंह
रक्षामंत्री राजनाथ सिंह ने शुक्रवार को अपने पहले के बयान पर प्रतिक्रिया दी कि "सशस्त्र बलों को...
Tips To Boost AC efficiency: एसी की टॉप क्लास कूलिंग के लिए फॉलो करें ये टिप्स, बिजली का बिल भी होगा कम
मई का महीना भी शुरू हो चुका है। ऐसे में गर्मियों के इस सीजन में एसी की जरूरत महसूस होने वाली है।...
તળાજાના લોકસાહિત્યકાર રમણીકભાઈ ધાંધલ્યાના સ્વરે ‘હનુમાન ચાલીસા’ રિલીઝ: શૌર્ય રસનો અદભૂત સંગમ
હનુમાન જયંતિના પવિત્ર અવસરે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જાણીતા અને લોકપ્રિય લોકસાહિત્યકાર...