તારીખ.૧૧ એપ્રિલ ૨૦૨૩ રાત્રે.૯. કલાકે. કોળી સમાજની બોર્ડિંગ સ્વસ્તિક સોસાયટી બોટાદ ખાતે ફુલે ફેમીલી સોશિયલ ક્લબ બોટાદ ના ઉપક્રમે વિઠ્ઠલભાઈ બોળીયા દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફુલેની જયંતી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં જયંતીભાઈ ચાવડા. વિઠ્ઠલભાઈ બોળીયા. રમેશભાઈ આચાર્ય. પરેશભાઈ રાઠોડ દ્વારા દ્વારા સામાજિક ક્રાન્તિના પ્રણેતા મહાત્મા જ્યોતિરાવ ફુલે જન્મ જયંતી પ્રસંગે તેમનાં જીવન સંઘર્ષ વિશે પ્રવચન આપવામાં આવેલ અને ઉપસ્થિત વિદ્યાર્થીઓને મહાપુરૂષોના પુસ્તકો આપવામાં આવેલ તેમજ ભારતીય બૌધ્ધ મહાસભા જિલ્લા શાખા બોટાદ દ્વારા તમામ વિધાર્થીઓ ને મહાત્મા જ્યોતિરાવ ફુલે ના ફોટો ફ્રેમ આપીને અનોખી ફુલે જયંતી ની ઉજવણી કરવામાં આવેલ કાર્યક્રમમાં ઉપસ્થિત. દેવકરણભાઈ બોળીયા. પ્રવિણભાઇ વાઘેલા. ભદ્રેશભાઈ પરમાર. દેવજીભાઈ ચાવડા. હરેશભાઈ પરમાર સહિત કોળી સમાજની બોર્ડિંગના વિદ્યાર્થીઓ હાજર રહીને માનવતાનાં મહાન યુગ પ્રવર્તક શિક્ષણ ની જ્યોત જગાવનાર કન્યા કેળવણીનાં પ્રણેતા મહામાનવ જ્યોતિરાવ ફુલે જન્મ જયંતી ની કાર્યક્રમ ની ઉત્સાહ પુર્વક ઉજવણી કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહેમદાવાદ માંથી દેશી દારૂની 8 ભઠ્ઠીઓ ઝડપાઈ, મહેમદાવાદ પોલીસે 6 મહિલાઓની અટકાયત કરી | #latestnews
મહેમદાવાદ માંથી દેશી દારૂની 8 ભઠ્ઠીઓ ઝડપાઈ, મહેમદાવાદ પોલીસે 6 મહિલાઓની અટકાયત કરી | #latestnews
Punjaram Thote | परिस्थिती समोर हतबल न होता ६५ वर्षांचा शेतकरी घेतो वर्षात २० लाखांचे उत्पन्न
Punjaram Thote | परिस्थिती समोर हतबल न होता ६५ वर्षांचा शेतकरी घेतो वर्षात २० लाखांचे उत्पन्न
ಬೆಂಗಳೂರಿನ 'ಅಶೋಕ ಪಾಲಿಟೆಕ್ನಿಕ್ ಹಾಗೂ ಐಟಿಐ ಕ್ಯಾಂಪಸ್ ನಲ್ಲಿ ನವೆಂಬರ್ 24ರಂದು "ಬೃಹತ್ ಉದ್ಯೋಗಮೇಳ"ವನ್ನು ಆಯೋಜಿಸಲಾಗಿದೆ.
ನವೆಂಬರ್ 22, 2023
ಬೆಂಗಳೂರಿನ ಜಾಲಹಳ್ಳಿ ಸಮೀಪದ ಕಮ್ಮಗೊಂಡನಹಳ್ಳಿಯಲ್ಲಿರುವ 'ಅಶೋಕ ಪಾಲಿಟೆಕ್ನಿಕ್ ಹಾಗೂ ಐಟಿಐ...
મા.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ની ખેડા સ્વામિનારાયણ મંદિર પ્રાંગણ ની જાહેર સભામાં જુઓ આ ખાસ રીપોર્ટ.
મા.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ની ખેડા સ્વામિનારાયણ મંદિર પ્રાંગણ ની જાહેર સભામાં જુઓ આ ખાસ રીપોર્ટ.
दो दिवसीय राष्ट्रीय संगोष्ठी का हुआ आयोजन
लखनऊ। दिनांक 26 सितंबर 2023 को भूगोल विभाग, नेशनल पीजी कॉलेज एवं पीजी डिप्लोमा रिमोट सेंसिंग...