તારીખ.૧૧ એપ્રિલ ૨૦૨૩ રાત્રે.૯. કલાકે. કોળી સમાજની બોર્ડિંગ સ્વસ્તિક સોસાયટી બોટાદ ખાતે ફુલે ફેમીલી સોશિયલ ક્લબ બોટાદ ના ઉપક્રમે વિઠ્ઠલભાઈ બોળીયા દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફુલેની જયંતી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં જયંતીભાઈ ચાવડા. વિઠ્ઠલભાઈ બોળીયા. રમેશભાઈ આચાર્ય. પરેશભાઈ રાઠોડ દ્વારા દ્વારા સામાજિક ક્રાન્તિના પ્રણેતા મહાત્મા જ્યોતિરાવ ફુલે જન્મ જયંતી પ્રસંગે તેમનાં જીવન સંઘર્ષ વિશે પ્રવચન આપવામાં આવેલ અને ઉપસ્થિત વિદ્યાર્થીઓને મહાપુરૂષોના પુસ્તકો આપવામાં આવેલ તેમજ ભારતીય બૌધ્ધ મહાસભા જિલ્લા શાખા બોટાદ દ્વારા તમામ વિધાર્થીઓ ને મહાત્મા જ્યોતિરાવ ફુલે ના ફોટો ફ્રેમ આપીને અનોખી ફુલે જયંતી ની ઉજવણી કરવામાં આવેલ કાર્યક્રમમાં ઉપસ્થિત. દેવકરણભાઈ બોળીયા. પ્રવિણભાઇ વાઘેલા. ભદ્રેશભાઈ પરમાર. દેવજીભાઈ ચાવડા. હરેશભાઈ પરમાર સહિત કોળી સમાજની બોર્ડિંગના વિદ્યાર્થીઓ હાજર રહીને માનવતાનાં મહાન યુગ પ્રવર્તક શિક્ષણ ની જ્યોત જગાવનાર કન્યા કેળવણીનાં પ્રણેતા મહામાનવ જ્યોતિરાવ ફુલે જન્મ જયંતી ની કાર્યક્રમ ની ઉત્સાહ પુર્વક ઉજવણી કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भारत के शहद से अमेरिका में घुल रही मिठास; निर्यात 16 हजार करोड़ के पार, सबसे ज्यादा उत्तरप्रदेश में उत्पादन
नई दिल्ली: देश में शहद का उत्पादन एवं कारोबार तेजी से विस्तार ले रहा है। भारत प्रत्येक वर्ष...
पन्ना टाइगर रिजर्व मे दुनिया की सबसे एजेड हथिनी का निवास।
मध्य प्रदेश के पन्ना टाइगर रिजर्व में भारत ही नहीं दुनिया की सबसे एजेड हथिनी का निवास है. पिछले...
વલભીપુર તાલુકાના કોળી સમાજના આગેવાનો રોજીત ખાતે આજે પહોંચ્યા હતા
વલભીપુર તાલુકાના કોળી સમાજના આગેવાનો આજે બરવાળા તાલુકા ના રોજિદ ગામે જે કેમિકલ પીવા થી મૃત્યુ...
સમી બસ સ્ટેશનમાં ઠંડા પાણી માટેના કુલરનું યોગદાન | SatyaNirbhay News Channel
સમી બસ સ્ટેશનમાં ઠંડા પાણી માટેના કુલરનું યોગદાન | SatyaNirbhay News Channel
IREDA News: 2030 तक रिन्यूएबल एनर्जी सेक्टर के लिए 23-25 लाख करोड़ रुपये के निवेश की जरूरत
IREDA News: 2030 तक रिन्यूएबल एनर्जी सेक्टर के लिए 23-25 लाख करोड़ रुपये के निवेश की जरूरत