સિહોર પાલિકામાં કામદારોની ભરતીમાં ભાજપનો મામકાવાદ સિનિયોરિટી-લાયકાતને નેવે મુકી માનીતાને મુક્યા, સામાજીક વર્ગ ભરતીની જગ્યા ખાલી સિહોર નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી સફાઈ કામદારોની ભરતીના મુદ્દે કોંગ્રેસ વિફર્યું છે. અને તાજેતરમાં મળેલી સાધારણ સભામાં પણ કોંગ્રેસના વાર સહન નહીં થતાં શાસક ભાજપના સભ્યોને સભાગૃહ છોડવાનો વારો આવ્યો હતો. સફાઈ કામદારોની ભરતીના વિવાદમાં શાસકો દ્વારા સિનિયોરીટી અને લાયકાતને કોરાણે મૂકી મામકાઓની ભરતી કરી હોવાના આક્ષેપને ખંડિત પણ કરી શક્યા નથી. સિહોરમાં કામદારોને કાયમી કરવામાં શાસક ભાજપ દ્વારા મનમાની ભર્યા નિર્ણયો કરી સગા વહાલાઓની ભરતી કર્યાના વિપક્ષ દ્વારા આક્ષેપો કરી વધુમાં તંત્રને શાસકોનો ગેરવહીવટ બહાર પાડતા જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી સિહોર નગરપાલિકાના કર્મચારીઓને કાયમી કરવા અંગે સરકાર પાસેથી જરૂરી મંજુરીઓ મેળવવી જોઈએ તે મેળવેલી નથી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बाबा साहब की प्रतिमा अनावरण के शुभ अवसर पर बौद्ध रीतिरिवाज के साथ विवाह कर समाज मे की अनोखी मिशाल कायम
अजयगढ:-अजयगढ के अंबेडकर भवन में आयोजित भारत रत्न बाबा भीमराव अंबेडकर की आदम आकर की प्रतिमा के...
নলবাৰী বৰাজোলত নিশা ভয়ংকৰ অগ্নিকাণ্ড
নলবাৰী জিলাৰ বৰাজোল বজাৰ চ’কত ৰবিবাৰে নিশা ভয়ংকৰ অগ্নিকাণ্ডই এখন চাহদোকানৰ লগতে কেইবাখনো...
સાત વર્ષ થી બાબા રામદેવ ની અનોખી ભક્તિ કરતા બે સેવકો..
સાત વર્ષ થી બાબા રામદેવ ની અનોખી ભક્તિ કરતા બે સેવકો..
March 25, 2023
হত্যাকাৰীৰ জাবজীৱন কাৰাদণ্ডৰ হুকুম।
গোলাঘাট ২৪ মাৰ্চ।
## ২০০৬ চনৰ ১৩...
नवल सागर तालाब स्थित हिंगलाज माता मंदिर पर मुकेश, राहुल ने अपने पिता स्व. किशोर कुमार एवं माता स्व. उगम की स्मृति में लगाया वाटर कूलर
बूंदी- साल्वी समाज द्वारा ठंडे पानी के लिए नवल सागर तालाब के पास स्थित हिंगलाज माता मंदिर...