સિહોર પાલિકામાં કામદારોની ભરતીમાં ભાજપનો મામકાવાદ સિનિયોરિટી-લાયકાતને નેવે મુકી માનીતાને મુક્યા, સામાજીક વર્ગ ભરતીની જગ્યા ખાલી સિહોર નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી સફાઈ કામદારોની ભરતીના મુદ્દે કોંગ્રેસ વિફર્યું છે. અને તાજેતરમાં મળેલી સાધારણ સભામાં પણ કોંગ્રેસના વાર સહન નહીં થતાં શાસક ભાજપના સભ્યોને સભાગૃહ છોડવાનો વારો આવ્યો હતો. સફાઈ કામદારોની ભરતીના વિવાદમાં શાસકો દ્વારા સિનિયોરીટી અને લાયકાતને કોરાણે મૂકી મામકાઓની ભરતી કરી હોવાના આક્ષેપને ખંડિત પણ કરી શક્યા નથી. સિહોરમાં કામદારોને કાયમી કરવામાં શાસક ભાજપ દ્વારા મનમાની ભર્યા નિર્ણયો કરી સગા વહાલાઓની ભરતી કર્યાના વિપક્ષ દ્વારા આક્ષેપો કરી વધુમાં તંત્રને શાસકોનો ગેરવહીવટ બહાર પાડતા જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી સિહોર નગરપાલિકાના કર્મચારીઓને કાયમી કરવા અંગે સરકાર પાસેથી જરૂરી મંજુરીઓ મેળવવી જોઈએ તે મેળવેલી નથી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पश्चिम रेलवे द्वारा अहमदाबाद से चलने/गुजरने वाली 20 ट्रेनों में अस्थायी आधार पर अतिरिक्त कोच लगाए जाएंगे
पश्चिम रेलवे द्वारा यात्रियों की सुविधा को ध्यान मे रखते हुए लिए अहमदाबाद मण्डल से चलने/गुजरने...
दो बाइको में आमने-सामने हुई जोरदार भिड़ंत।
एक नाबालिक सहित दो घायल।
पन्ना।
दो बाइको में आमने-सामने हुई जोरदार भिड़ंत।
एक नाबालिक सहित दो घायल।
...
लिंगायत धर्म महामोर्चामध्ये लिंगायत बांधवांनी उपस्थित रहावे: प.पू.जगदगुरु डाॅ. चन्नबसवानंद महास्वामी
लिंगायत धर्म महामोर्चामध्ये लिंगायत बांधवांनी उपस्थित रहावे: प.पू.जगदगुरु डाॅ. चन्नबसवानंद महास्वामी
અરવલ્લીમાં શ્રી રાજ શેખાવતજી કરણી સેના ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રીના આગમનથી રાજકારણમાં ભારે ગરમાવો
અરવલ્લીમાં શ્રી રાજ શેખાવતજી કરણી સેના ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રીના આગમનથી રાજકારણમાં ભારે ગરમાવો