કોઠારીયા ચોકડીથી આગળ પીરવાળી પાસે પતંજલી સ્કૂલની બસમાં કોઈ કારણસર અચાનક આગ ફાટી નીકળી હતી. આગના ધુમાળા નીકળતાં જ ડ્રાઈવર જીવ બચાવીને નીચે ઉતરી ગયા હતાં અને આગની ઘટના ઘટતાંજ માણસોના ટોળા એકઠા થઇ ગયા હતાં અને તાત્કાલિક ફાયરબ્રિગેડ ને જાણ કરતાં ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગના બનાવ સમયે બસમાં કોઈ વિદ્યાર્થી હાજર ન હોઈ જેથી મોટી દુર્ઘટના ટળી હતી. બીજા બનાવમાં, રેસકોર્ષ રિંગરોડ પરના બહુમાળી ભવન પાસે મકાઈ અને કાવાના વેપારીની રેકડીમાં ગેસ લીકેજ થતાં આગ ભભૂકી ઉઠી હતી.જેની જ્વાળા બાજુમાં પાર્ક કરેલી એકટીવા પર પાડતાં તેમાં પણ આગ લાગતા સળગવા લાગી હતી. જ્યાં હાજર લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયર વિભાગનો સ્ટાફ દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેતાં હાજર લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. આગના બનાવમાં બાઇક સળગીને ખાક થઈ ગયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुख्य आयकर आयुक्त श्री पुरुषोत्तम जी त्रिपुरी ने नाकोड़ा तीर्थ देव दर्शन कर सुख समृद्धि एवं शांति के लिए मंगल कामना की ।
मुख्य आयकर आयुक्त श्री पुरुषोत्तम जी त्रिपुरी ने ऐतिहासिक नाकोड़ा तीर्थ पर देव दर्शन कर सभी के...
સુરત શહેરના ઉધના વિસ્તારમાં કેજરીવાલ હિન્દુ વિરોધી લખાણ લખાતા ચર્ચાનો વિષય બન્યો હતો.
સુરત શહેરના ઉધના વિસ્તારમાં કેજરીવાલ હિન્દુ વિરોધી લખાણ લખાતા ચર્ચાનો વિષય બન્યો હતો.
સુરત...
વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા અને મહાનગર સફાઈ કામદાર સેલ દ્વારા મહર્ષિ વાલ્મિકીની જન્મ જયંતી નિમિત્તે પુષ્પમાળા કાર્યક્રમનું આયોજન કરાયું
October 9, 2022ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અનુસૂચિત જાતિ મોરચો અને મહાનગર સફાઈ કામદાર સેલ...
राहुल गांधी के कथित हिन्दू विरोधी बयान पर माफी की मांग, पानी की टंकी पर चढ़े भाजपा कार्यकर्ता.
ब्रेकिंग कोटा
पानी की टंकी पर चढ़े भाजपा कार्यकर्ता.
राहुल गांधी के कथित हिन्दू...
સુરેન્દ્રનગર વઢવાણ બેઠક પરથી કોંગ્રેસ માથી ૨ ટર્મ વિધાનસભા ચૂંટણી લડનારા હિમાંશુ વ્યાસ કોંગ્રેસ પક્ષ માથી રાજીનામું આપ્યું
સુરેન્દ્રનગર વઢવાણ બેઠક પરથી કોંગ્રેસ માંથી ૨ ટર્મ વિધાનસભા ચૂંટણી લડનારા હિમાંશુ વ્યાસ કોંગ્રેસ...