મહુવા તાલુકામાં પ્રથમ વખત રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી.મર્યાદા પુરુષોત્તમ શ્રી રામજન્મ દિવસની ઉજવણીની શોભાયાત્રા મહુવા તાલુકામાં ખુબજ ધામધૂમ પૂર્વક યોજવામાં આવી હતી.મહુવા ખાતે રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં રથમાં સવાર શ્રી રામ,લક્ષ્મણ અને સીતા રૂપી પાત્રોના અભિનય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.જ્યારે હનુમાનજી ના પાત્રએ લોકોના ઉત્સાહ માં વધારો કરી દીધો હતો.મહુવા ટાઉનમાં શોભાયાત્રા માં રાજકીય અગ્રણીઓ પણ જોડાયા હતા.મહુવા ટાઉનમાં શોભાયાત્રા નીકળતા આખું મહુવા ટાઉન ભક્તિમય વાતાવરણમાં લિન થયેલું જોવા મળ્યું હતું.તો સમગ્ર વાતાવરણ જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું.આ શોભાયાત્રા માં મહુવા પોલીસ દ્વારા પણ ચાંપતો પોલીસ બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત શહેરના ઉધના ખાતે ઉજ્જૈનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સમારોહનું લાઈવ કવરેજ નિહાળ્યું.
સુરત શહેરના ઉધના ખાતે ઉજ્જૈનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સમારોહનું લાઈવ કવરેજ નિહાળ્યું....
विश्व हिंदू परिषदेचा धर्माबाद येथे मूक मोर्चा
विश्व हिंदू परिषदेचा धर्माबाद येथे मूक मोर्चा,कायदा व सुव्यवस्था अबाधित ठेवण्यासाठी तहसीलदारांना...
राम भरोसे चल रहा मोरानहाट रेवले स्टेशन, पावर फेल्योर की वजह से बंद रहता है रेलवे टिकट आरक्षण काउंटर ।
माहमारा, मोरान तथा टिंगखांग के मध्य स्थित मोरानहाट रेलवे स्टेशन फिलहाल राम भरोसे चल रहा है...
গুৱাহাটীত ৰাজ্যসভাৰ প্ৰাক্তন সাংসদৰ পুত্ৰৰ আত্মহত্যা
ৰাজ্যসভাৰ এগৰাকী প্ৰাক্তন সাংসদৰ পুত্ৰই শুকুৰবাৰে গুৱাহাটীত আত্মহত্যা কৰা ঘটনাই চাঞ্চল্যৰ সৃষ্টি...