ઉર્જા બચાવો અને ઈંધણ બચાવોના નારા સાથે સરકારી વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ તેમજ સરકારી શિક્ષણ મહાવિદ્યાલય કાછલ ખાતે G20ના ઉપક્રમે સાયકલ રેલી અને 100મીટર દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના આચાર્ય ડો.હેતલ એસ.ટંડેલે પર્યાવરણ બચાવવા માટે ઈંધણની જરૂરિયાત પુરતો જ ઉપયોગ કરવો તેમ જણાવી સાયકલ રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું કોલેજના પ્રાધ્યાપક ડો. પદ્માબેન તડવીએ સાયકલ રેલીના સંદર્ભેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા મહુવાના ભૂતપૂર્વ સરપંચ શ્રી નરેનભાઈ ચૌધરી પણ આ રેલીમાં જોડાયા હતા ડો.ગુંજનભાઈ શાહે 100મીટર દોડના સંદર્ભમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને જોડાયા પણ હતા સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમનું સમગ્ર આયોજન અને સંચાલન ડો.રાકેશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शहीद जयनारायण जाट राजकीय उच्च माध्यमिक विद्यालय लुहारा का भवन के 8 हॉल व रसोई घर हुए जर्जर हादसे की आशंका के चलते बच्चों स्कूल नही भेजते अभिभावक
लांस नायक शहीद जयनारायण जाट राजकीय उच्च माध्यमिक विद्यालय लुहारा के स्कूल भवन के 8 हॉल एवं रसोई...
ફતેપુરા થી અમદાવાદ જતી એસ.ટી. બસ ને સંતરામપુર ડેપોમાં ખોટી રીતે રોકી રાખતા પેસેન્જરો એ ભારે વિરોધ દર્શાવ્યો
સંતરામપુર એસ.ટી.ડેપો ખાતે ખેડા જિલ્લાની બસ સંતરામપુર ડેપો ખાતે રોકી દેતા મુસાફરોએ ભારે વિરોધ...
માગણી: જૂનાગઢના મુસ્લિમ એકતા મંચે કહ્યું-'
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય રાજકીય
પક્ષો મુસ્લિમ સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપે'
મુસ્લિમ એકતા મંચના કાર્યકરોએ શહેરો અને ગ્રામ્ય
વિસ્તારમાં યાત્રા કરવાનો નિર્ણય કર્યો
ગુજરાત...