તા૨૬/૩/૨૦૨૩ રવિવારે સવારે ૬થી૮ સરસ્વતી વિદ્યાલય ગ્રાઉડ ખાતે મેડિકલ કોલેજ એન્ડ ટિ.બી.હોસપીટલ સામે દૂધરેજ રોડ પર ૫૦૦ ની સંખ્યા માં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હરઘર યોગ ઘર ઘર ધ્યાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુરેન્દ્રનગર જીલ્લા ના તમામ યોગ કોચ ટ્રેનર સાધકો શહેરિ નાગરિકો આરોગ્ય કર્મચારી ઓ જુદિ જુદિ સંસ્થા ઓ બહેનો ભાઈ ઓ હાજર રહ્યા હતા સાથે સુરેન્દ્રનગર જીલ્લા ના ધાંગધ્રા તાલુકા ના યોગ કોચ ઘનશ્યામભાઈ ચાવડા એ યોગ નું મહત્વ સમજાવ્યું ,સી.કે.પરમાર સાહેબ, કે.સી.રાણા સાહેબ, ઈલાબેન કવા,આજના કવા ,ભાવનાબેન મોરિ, એ યોગ કરાવેલ અલ્કેશ, ધર્મેશભાઈ જોષી સુરેન્દ્રનગર આર્ટ ઓફ લિવિંગ ની ટિમ દ્વારા ધ્યાન કરાવેલ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેમજ આભાર વિધિ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના કોડિનેટર સુરેન્દ્રનગર જીલ્લા ના નીતા દેસાઈ એ કરેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Union Home Minister Amit Shah launches the book 'Dr APJ Abdul Kalam:Memories Never Die'in Rameswaram
Union Home Minister Amit Shah launches the book 'Dr APJ Abdul Kalam:Memories Never Die'in Rameswaram
વલ્લપુર નગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા આજે વોર્ડ નંબર 5મા ઝુંબેશ હાથ ધરાયો
વલ્લપુર નગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા આજે વોર્ડ નંબર 5 માં સફાઈ ઝુંબેશ હાથ ધરાયો
29 સપ્ટેમ્બરના રોજ PM ભાવનગરમાં રોડ શો કરશે
#buletinindia #gujarat #bhavnagar
Iran Israel Conflict : ईरान ने इसराइल पर हमला क्यों किया, अब तक क्या पता चला (BBC Hindi)
Iran Israel Conflict : ईरान ने इसराइल पर हमला क्यों किया, अब तक क्या पता चला (BBC Hindi)