આણંદ જીલ્લાના બોરસદ તાલુકાના કંકાપુરા ગાંધીઆશ્રમ ખાતે બોરસદ વિધાનસભાના પ્રભારી શ્રી રાકેશભાઈ રાવ ના અઘ્યક્ષસ્થાનેજીલ્લા પંચાયતની પરીચય બેઠક રાખવામાં આવી આ પ્રસંગે ઉપસ્થિત આણંદ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી હંસાબેન પરમાર, આણંદ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રમણભાઈ સોલંકી, આણંદ જિલ્લાના મહિલા અને બાળવિકાસ સમિતિના ચેરમેન શ્રી રીટાબેન અશોકભાઈ પટેલ, કિશાન મોરચાના પુર્વ પ્રમુખ શ્રી અશોકભાઇ મગનભાઈ પટેલ, બોરસદ તાલુકા મહામંત્રી શ્રી અશોકભાઈ ઠાકોર, કિશાન મોરચાના ઉપ પ્રમુખ શ્રી કમલેશભાઇ પટેલ,તાલુકાના સભ્ય કિર્તીસિંહ પરમાર , હિતેશભાઈ પટેલ, તમામ ગામનાં સરપંચ અને સભ્ય શ્રી રાસ સૈજપુર, રાસ, રાસ વાસણા, અમીયાદ, અમીયાદ પુરબીયાપુરા, દિવેલ, કણભા, કઠાણા સ્ટેશન, વગેરે તમામ વોર્ડ ના પેજ પ્રમુખ શ્રી, બીજેપી કાર્યકર્તા, ગામના અગ્રણી, વગેરે હાજર રહ્યા હતા. ..રીપોટર રાજેશ સોલંકી આણંદ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હરિયાણા ગાયો લેવા જઇ રહેલા મહેસાણા અને પાટણના પાંચ મિત્રો ક્રેટા ટ્રક પાછળ ઘૂસી : પાંચેયના મોત
પાટણના ચાણસ્મા તાલુકાના ધીણોજમાં આવેલા, સીતાપુર અને કમાલપુરના 3 મિત્રો અને એક મહેસાણાના...
जिल्हाधिकारी रुचेश जयवंशी यांचे सातारा जिल्ह्यात स्वागत.
जिल्हाधिकारी रुचेश जयवंशी यांचे सातारा जिल्ह्यात स्वागत.
गणेश पंडाल में पशु हड्डियां फेंकने के मामले में शाहपुरा MLA ने प्रशासन पर लगाए लीपापोती करने के आरोप
शाहपुरा में गणेश पंडाल में तीन दिन पहले मिले मृत पशु अवशेष को लेकर मामला शांत होने का नाम नहीं ले...
ಇಷ್ಟಾರ್ಥ ಸಿದ್ದಿಗೆ ಪವರ್ಫುಲ್ | ಬೇಡಿದ್ದೆಲ್ಲವನ್ನು ಕರುಣಿಸುವ | ಹೊಳೆ ಅಂಜನೇಯ ಸ್ವಾಮಿ | Hole Anjaneya Temple
ಇಷ್ಟಾರ್ಥ ಸಿದ್ದಿಗೆ ಪವರ್ಫುಲ್ | ಬೇಡಿದ್ದೆಲ್ಲವನ್ನು ಕರುಣಿಸುವ | ಹೊಳೆ ಅಂಜನೇಯ ಸ್ವಾಮಿ | Hole Anjaneya Temple