આણંદ જીલ્લાના બોરસદ તાલુકાના કંકાપુરા ગાંધીઆશ્રમ ખાતે બોરસદ વિધાનસભાના પ્રભારી શ્રી રાકેશભાઈ રાવ ના અઘ્યક્ષસ્થાનેજીલ્લા પંચાયતની પરીચય બેઠક રાખવામાં આવી આ પ્રસંગે ઉપસ્થિત આણંદ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી હંસાબેન પરમાર, આણંદ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રમણભાઈ સોલંકી, આણંદ જિલ્લાના મહિલા અને બાળવિકાસ સમિતિના ચેરમેન શ્રી રીટાબેન અશોકભાઈ પટેલ, કિશાન મોરચાના પુર્વ પ્રમુખ શ્રી અશોકભાઇ મગનભાઈ પટેલ, બોરસદ તાલુકા મહામંત્રી શ્રી અશોકભાઈ ઠાકોર, કિશાન મોરચાના ઉપ પ્રમુખ શ્રી કમલેશભાઇ પટેલ,તાલુકાના સભ્ય કિર્તીસિંહ પરમાર , હિતેશભાઈ પટેલ, તમામ ગામનાં સરપંચ અને સભ્ય શ્રી રાસ સૈજપુર, રાસ, રાસ વાસણા, અમીયાદ, અમીયાદ પુરબીયાપુરા, દિવેલ, કણભા, કઠાણા સ્ટેશન, વગેરે તમામ વોર્ડ ના પેજ પ્રમુખ શ્રી, બીજેપી કાર્યકર્તા, ગામના અગ્રણી, વગેરે હાજર રહ્યા હતા. ..રીપોટર રાજેશ સોલંકી આણંદ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના જૂનાડીસામાં ડો.બાબા સાહેબ આંબેડકરની ભવ્ય શોભાયાત્રા યોજાઇ
સમગ્ર ભારત દેશમાં નહીં પરંતુ વિશ્વમાં આંબેડકર સાહેબનું નામ છે. ત્યારે બંધારણના ઘડવૈયા તરીકે...
વઢવાણનું ઐતિહાસિક તળાવ રૂ। 3.70 કરોડના ખર્ચે રમણીય બનશે
વઢવાણ શહેરના ઐતિહાસિક ધર્મ તળાવને રમણીય બનાવવા કવાયત હાથ ધરાઇ છે. જેમાં રૂ।.70 કરોડના ખર્ચે તૈયાર...
Balmukund Acharya के बयान पर विवाद, Harimohan Sharma बोले- जबरन एक संप्रदाय विशेष को बना रहे निशाना
Balmukund Acharya के बयान पर विवाद, Harimohan Sharma बोले- जबरन एक संप्रदाय विशेष को बना रहे निशाना
Sikh in Tamilnadu: इन दलितों ने हिन्दू धर्म छोड़कर सिख धर्म क्यों अपनाया? (BBC Hindi)
Sikh in Tamilnadu: इन दलितों ने हिन्दू धर्म छोड़कर सिख धर्म क्यों अपनाया? (BBC Hindi)
उत्तर भारत का सबसे बड़ा हेल्थ इवेंट वॉक-ओ-रन 16 फरवरी को, इंटरनेशनल धावक भी होंगे शामिल
कोटा। कोटा में एक बार फिर उत्तर भारत का सबसे बड़ा हेल्थ इवेंट होने जा रहा है। पांच साल बाद कोटा...