આણંદ જીલ્લાના બોરસદ તાલુકાના કંકાપુરા ગાંધીઆશ્રમ ખાતે બોરસદ વિધાનસભાના પ્રભારી શ્રી રાકેશભાઈ રાવ ના અઘ્યક્ષસ્થાનેજીલ્લા પંચાયતની પરીચય બેઠક રાખવામાં આવી આ પ્રસંગે ઉપસ્થિત આણંદ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી હંસાબેન પરમાર, આણંદ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રમણભાઈ સોલંકી, આણંદ જિલ્લાના મહિલા અને બાળવિકાસ સમિતિના ચેરમેન શ્રી રીટાબેન અશોકભાઈ પટેલ, કિશાન મોરચાના પુર્વ પ્રમુખ શ્રી અશોકભાઇ મગનભાઈ પટેલ, બોરસદ તાલુકા મહામંત્રી શ્રી અશોકભાઈ ઠાકોર, કિશાન મોરચાના ઉપ પ્રમુખ શ્રી કમલેશભાઇ પટેલ,તાલુકાના સભ્ય કિર્તીસિંહ પરમાર , હિતેશભાઈ પટેલ, તમામ ગામનાં સરપંચ અને સભ્ય શ્રી રાસ સૈજપુર, રાસ, રાસ વાસણા, અમીયાદ, અમીયાદ પુરબીયાપુરા, દિવેલ, કણભા, કઠાણા સ્ટેશન, વગેરે તમામ વોર્ડ ના પેજ પ્રમુખ શ્રી, બીજેપી કાર્યકર્તા, ગામના અગ્રણી, વગેરે હાજર રહ્યા હતા. ..રીપોટર રાજેશ સોલંકી આણંદ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
11 सीटें हारे, नाराज हैं PM मोदी’, मंत्री कन्हैयालाल चौधरी ने ऐसा क्यों कहा? जानें
जन स्वास्थ्य एवं अभियांत्रिकी विभाग के मंत्री कन्हैयालाल चौधरी ने बुधवार को उदयपुर प्रवास के...
પોરબંદર ના ગાંધી સ્મૃતિભવન ખાતે ગાંધીજયંતી પહેલા ગાંધીજી પર આધારિત લેસર શો ફરી શરુ કરવા માંગ
પોરબંદર ના ગાંધી સ્મૃતિભવન ખાતે ગાંધીજયંતી પહેલા ગાંધીજી પર આધારિત લેસર શો ફરી શરુ કરવા માંગ
iOS 17.4 अपडेट ने बढ़ाई iPhone यूजर्स परेशानी, मेल से लेकर चैट पर हो गलतियां; आपके साथ तो नहीं हो रहा ऐसा
आईफोन यूजर हैं तो ये जानकारी आपके काम की हो सकती है। क्या आपको भी iOS 17.4 अपडेट को लेकर टाइपिंग...
ડ્રેનેજ ના પ્રશ્રો નુ નિરાકરણ ન આવતા મહુવા નગરપાલિકામાં મહિલાઓ દ્વારા તાળાબંધી
ડ્રેનેજ ના પ્રશ્રો નુ નિરાકરણ ન આવતા મહુવા નગરપાલિકામાં મહિલાઓ દ્વારા તાળાબંધી