આણંદ જીલ્લાના બોરસદ તાલુકાના કંકાપુરા ગાંધીઆશ્રમ ખાતે બોરસદ વિધાનસભાના પ્રભારી શ્રી રાકેશભાઈ રાવ ના અઘ્યક્ષસ્થાનેજીલ્લા પંચાયતની પરીચય બેઠક રાખવામાં આવી આ પ્રસંગે ઉપસ્થિત આણંદ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી હંસાબેન પરમાર, આણંદ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રમણભાઈ સોલંકી, આણંદ જિલ્લાના મહિલા અને બાળવિકાસ સમિતિના ચેરમેન શ્રી રીટાબેન અશોકભાઈ પટેલ, કિશાન મોરચાના પુર્વ પ્રમુખ શ્રી અશોકભાઇ મગનભાઈ પટેલ, બોરસદ તાલુકા મહામંત્રી શ્રી અશોકભાઈ ઠાકોર, કિશાન મોરચાના ઉપ પ્રમુખ શ્રી કમલેશભાઇ પટેલ,તાલુકાના સભ્ય કિર્તીસિંહ પરમાર , હિતેશભાઈ પટેલ, તમામ ગામનાં સરપંચ અને સભ્ય શ્રી રાસ સૈજપુર, રાસ, રાસ વાસણા, અમીયાદ, અમીયાદ પુરબીયાપુરા, દિવેલ, કણભા, કઠાણા સ્ટેશન, વગેરે તમામ વોર્ડ ના પેજ પ્રમુખ શ્રી, બીજેપી કાર્યકર્તા, ગામના અગ્રણી, વગેરે હાજર રહ્યા હતા. ..રીપોટર રાજેશ સોલંકી આણંદ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
20 वर्षीय युवती ने अपने ही घर पर फांसी लगाकर की आत्महत्या
शाहनगर पुलिस ने पंचनामा कार्यवाही कर कराया शव का पीएम।मामला शाहनगर थाना अंतर्गत टिकरिया का...
હારીજ બેચરાજી બાયપાસ રોડ પર આવેલ ગોડાઉન 20 દિવસ ઉપરાંત પાણીમાં ગરકાવ.
હારીજ બેચરાજી બાયપાસ રોડ પર આવેલું પુરવઠાનું ગોડાઉન છેલ્લા 20 દિવસ ઉપરાંતથી પાણીમાં ગરકાવ થયેલું...
વાંકાનેરમાંથી ચોરાઉ બાઇક સાથે એક પકડાયો
વાંકાનેરમાંથી ચોરાઉ બાઇક સાથે એક પકડાયો
વાંકાનેરમાંથી બાઈકની ચોરી કરવામાં આવી હતી જે...
માળી સમાજના ૨૨માં સમૂહ લગ્નમાં ૬૦ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.
માળી સમાજના ૨૨માં સમૂહ લગ્નમાં ૬૦ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.