દાહોદ તાલુકતાના છાપરી ગામના પટેલ ફળિયામાં રહેતા રાકેશભાઈ બાબુભાઈ પરમાર તથા શૈલેષભાઈ તેમજ કિશનભાઈ એમ ત્રણે જણા રાકેશભાઈ પરમારની જીજે-૨૦ બીસી-૨૫૮૭ નંબરની એફઝેડ યામાહા કંપનીની મોટર સાયકલ પર (રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) અભલોડ ગામે ચાંદલાલા વિધી પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા અને ગતમોડી રાતના સાડા ત્રણ વાગ્યાના સુમારે અભલોડ ગામેથી ચાંદલા વિધી પ્રસંગમાં હાજરી આપી પરત પસાર થઈ રહ્યા હતા તે વખતે ચાલક રાકેશભાઈ બાબુભાઈ પરમારને ઝોકુ આવી જતાં તેમની મોટર સાયકલ આર એન્ડ એલ પંડ્યા હાઈસ્કુલની સામે આવેલા ડીવાઈડરના ઈલેક્ટ્રીકના થાંભલા સાથે ધડાકાભેર અથાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલના ચાલક રાકેશભાઈ બાબુભાઈ પરમારને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતં જ્યારે મોટર સાયકલ પર પાછળ બેઠેલ શૈલેષભાઈ તથા કિશનભાઈને શરીરે સાધારણ ઈજાઓ થવા પામી હતી જેઓને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં જ દાહોદ એ ડીવીઝન પોલિસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મરણ જનાર રાકેશભાઈ બાબુભાઈ પરમારની લાશનો કબજાે લઈ પંચો રૂબરૂ લાશનું પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં મોકલી આપી બાબુભાઈ ફતીયાભાઈ પરમારની ફરિયાદને આધારે પોલિસે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Infinix's Note 30 56 is the best 5G smartphone in the segment
Infinix's Note 30 56 is the best 5G smartphone in the segment
vitypae kutocafovy houses...
Manmohan Singh Passes Away: मनमोहन सिंह के निधन पर क्या बोले Lalu Yadav? | Aaj Tak
Manmohan Singh Passes Away: मनमोहन सिंह के निधन पर क्या बोले Lalu Yadav? | Aaj Tak
Emmy Awards 2023: यह सम्मान पाने वाली पहली इंडियन हैं एकता कपूर, बताया प्रोड्यूसर बनने के फैसले पर मिले थे कैसे ताने
नई दिल्ली। इंटरनेशनल एमी अवॉर्ड्स में इस बार भारतीय कंटेंट और भारतीयों का भी जलवा देखने को...
રાજપીપળા સિવિલ હોસ્પિટલ પહોંચેલા મનસુખ વસાવા એ સુપ્રિટેન્ડન્ટે કહ્યું જરૂર હોય તો મારી ઓફિસમાં આવો.
રાજપીપળા સિવિલ હોસ્પિટલ પહોંચેલા મનસુખ વસાવા એ સુપ્રિટેન્ડન્ટે કહ્યું જરૂર હોય તો મારી ઓફિસમાં આવો.