દાહોદ જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ચંદ્ર શેખર આઝાદ ગોધરા રોડ પર 92મા શહિદ દિવસ નિમિતેં શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. (રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) જે કાર્યકમ માં દેશમાં 92મા શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે 23માર્ચ 1931ના રોજ અંગ્રેજી હુકુમતે ભારત દેશના ત્રણ ક્રાંતિવીરોને મધ્ય રાત્રિએ ફાંસીના માંચડે ચઢાવી દીધા હતા. દેશની આઝાદી માટે પોતાની યુવાનો પણ દેશ માટે જીવન કુર્બાન કરી દેનારા આ વિર શહીદોના માનમાં શહિદ દીવસની ઉજવણી ભારત દેશમાં કરવામાં આવી રહી છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ચંદ્ર શેખર આઝાદ ગોધરા રોડ દ્વારા 92મા શહિદ દિવસે શહીદ ભગતસિંહ, રાજગુરુ તથા સુખદેવજીનીને યાદ કરી મીણબત્તી સળગાવી સહીદ વીરોને શ્રઘ્ધાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યોં હતો બજરંગ દળ અને વિશ્ર્વ હિન્દુ પરિષદ નાં હોદ્દેદારો અને દાહોદ વાસીઓ તેમજ નગર સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Share Market Today | Final Trade में कहां दिखा एक्शन, अब कहां मिलेगा अच्छा मौका? | CNBC Awaaz
Share Market Today | Final Trade में कहां दिखा एक्शन, अब कहां मिलेगा अच्छा मौका? | CNBC Awaaz
BSNL का सबसे जबरदस्त प्लान, ₹300 से कम में 52 दिनों की वैलिडिटी के साथ मिलते हैं कॉलिंग और डेटा बेनिफिट
सरकारी टेलीकॉम कंपनी BSNL अपने अफोर्डेबल प्लान के चलते यूजर्स के बीच में काफी पॉपुलर है। बीएसएनएल...
कांग्रेस में सीएम पद पर रार, शिवकुमार के साथ चल रही मनमुटाव की खबरों पर सिद्धारमैया ने कही ये बात
आगामी कर्नाटक विधानसभा चुनाव से पहले कांग्रेस पार्टी में मुख्यमंत्री पद को लेकर खींचतान...
শিৱসাগৰ প্ৰেছ ক্লাৱত আম আদমি পাৰ্টি সংবাদমেল
শিৱসাগৰ প্ৰেছ ক্লাৱত আম আদমি পাৰ্টি সংবাদমেল
শিৱসাগৰত প্ৰেছ ক্লাবত শুকুৰবাৰে আম আদমি পাৰ্টিয়ে...