દાહોદ જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ચંદ્ર શેખર આઝાદ ગોધરા રોડ પર 92મા શહિદ દિવસ નિમિતેં શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. (રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) જે કાર્યકમ માં દેશમાં 92મા શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે 23માર્ચ 1931ના રોજ અંગ્રેજી હુકુમતે ભારત દેશના ત્રણ ક્રાંતિવીરોને મધ્ય રાત્રિએ ફાંસીના માંચડે ચઢાવી દીધા હતા. દેશની આઝાદી માટે પોતાની યુવાનો પણ દેશ માટે જીવન કુર્બાન કરી દેનારા આ વિર શહીદોના માનમાં શહિદ દીવસની ઉજવણી ભારત દેશમાં કરવામાં આવી રહી છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ચંદ્ર શેખર આઝાદ ગોધરા રોડ દ્વારા 92મા શહિદ દિવસે શહીદ ભગતસિંહ, રાજગુરુ તથા સુખદેવજીનીને યાદ કરી મીણબત્તી સળગાવી સહીદ વીરોને શ્રઘ્ધાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યોં હતો બજરંગ દળ અને વિશ્ર્વ હિન્દુ પરિષદ નાં હોદ્દેદારો અને દાહોદ વાસીઓ તેમજ નગર સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
એન.ડી.પી.એસ ના ગુન્હા માં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી દામનગર પો.સ્ટે.ની.ટિમ.
પોલીસ અધિક્ષક હિમકરસિંહ અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ...
Nothing Phone 2 की कीमत में हुई 5 हजार रुपये की कटौती, इन स्टोरेज पर मिल रहा जबरदस्त डिस्काउंट; जानें ऑफर
Nothing Phone 2 Price Cut अब फ्लिपकार्ट पर बेस 8GB रैम और 128GB स्टोरेज वेरिएंट के लिए 39999...
Adani Group: सुप्रीम कोर्ट पहुंचा अडाणी-हिंडनबर्ग रिपोर्ट का मामला, CJI बेंच कल करेगी मामले की सुनवाई
अडाणी समूह (Adani Group) की कंपनियों पर हिंडनबर्ग रिसर्च (Hindenburg Report) रिपोर्ट की अदालत की...
गोरखनाथ रोड पर एक और रेल ओवरब्रिज (रेल उपरिगामी पुल) बनाने की तैयारी शुरू
महानगर के गोरखनाथ रोड पर एक और रेल ओवरब्रिज (रेल उपरिगामी पुल) बनाने की तैयारी शुरू हो गई है।...