કરચેલીયા મુકામે આવેલ હેલ્થ સબ સેન્ટરમાં નર્સ તરીકે ફરજ બજાવતા જિજ્ઞાષાબેન તડવી રહે જલારામ સોસાયટી કરચેલીયા તાલુકો મહુવા નોંધાવેલી ફરિયાદ મુજબ અઠવાડિયા ના દિવસો દરમ્યાન તેઓ ફિલ્ડ વર્ક કામગીરી કરતા હોય રવિવારના દિવસે ઇમરજન્સી હોય તો જ સબ સેન્ટરમાં આવતા હતા ગતરોજ રવિવારના બપોરે સબ સેન્ટરમાં હાજર કર્મચારીએ કરચેલીયા ગામમાં ચાલીસ ગાળા વસાહતમાં રહેતા ગિરીશ મોરારી ભૌયા અને અજય લેલન નાયકા નામના બે યુવકોને ત્રિકમ વડે દરવાજો તોડતા જોયા હતા કર્મચારી ને જોતા જ બંને યુવકો ત્રિકમ મૂકી નાસી છૂટ્યા હતા આ બાબતની નર્સ જિજ્ઞાષાબેન તડવી ને જાણ કરાતા તેમણે સબ સેન્ટરમાં આવી તપાસ કરતા સબ સેન્ટરના બંને દરવાજા તોડી રૂપિયા 5000 નું નુકશાન પહોચાડ્યું હોવાનું જણાવ્યું હતું દરવાજાની પાછળ ખીટી ઉપર લટકાવેલ જિજ્ઞાષાબેન ના એપરન ના ખિસ્સામાં મુકેલા રૂપિયા 300 પણ ગુમ જણાયા હતા જિજ્ઞાષાબેને આ ઘટના ની મહુવા પોલીસ મથકે જાણ કરતા પોલીસે બંને યુવકો વિરુદ્ધ ગુનો નોંધી કરતા બને આરોપીઓની અટકાયત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જી.આઇ.ડી.સી હંગામી આવાસ ખાતેથી તીન પતીના જૂગાર નો તથા શેખ ફળીયા મધ્યેથી વરલી મટકા આંક ફરકના જુગારનો કેસ શોધી કાઢતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ
જી.આઇ.ડી.સી હંગામી આવાસ ખાતેથી તીન પતીના જૂગાર નો તથા શેખ ફળીયા મધ્યેથી વરલી મટકા આંક ફરકના...
Breaking News: Iran के राष्ट्रपति इब्राहिम रईसी हादसे का शिकार | Aaj Tak | Latest Hindi News
Breaking News: Iran के राष्ट्रपति इब्राहिम रईसी हादसे का शिकार | Aaj Tak | Latest Hindi News
21 ऑगस्ट रोजी परीक्षा केंद्र परिसरात कलम १४४ लागू
21 ऑगस्ट रोजी परीक्षा केंद्र परिसरात कलम १४४ लागू
महाराष्ट्र लोकसेवा आयोगाच्या राज्यसेवा...
આવતી કાલે તા.30 ઓગસ્ટ ના રોજ 2022ના કેવડા ત્રીજના વ્રતનો દિવસ છે એટલે કે ભાદરવા સુદ ત્રીજનો દિવસ કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે.
કેવડા ત્રીજનું આપણા પ્રાચીન હિન્દૂ તહેવારમાં અનેરું મહત્વ છે,ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડા ત્રીજ...