કરચેલીયા મુકામે આવેલ હેલ્થ સબ સેન્ટરમાં નર્સ તરીકે ફરજ બજાવતા જિજ્ઞાષાબેન તડવી રહે જલારામ સોસાયટી કરચેલીયા તાલુકો મહુવા નોંધાવેલી ફરિયાદ મુજબ અઠવાડિયા ના દિવસો દરમ્યાન તેઓ ફિલ્ડ વર્ક કામગીરી કરતા હોય રવિવારના દિવસે ઇમરજન્સી હોય તો જ સબ સેન્ટરમાં આવતા હતા ગતરોજ રવિવારના બપોરે સબ સેન્ટરમાં હાજર કર્મચારીએ કરચેલીયા ગામમાં ચાલીસ ગાળા વસાહતમાં રહેતા ગિરીશ મોરારી ભૌયા અને અજય લેલન નાયકા નામના બે યુવકોને ત્રિકમ વડે દરવાજો તોડતા જોયા હતા કર્મચારી ને જોતા જ બંને યુવકો ત્રિકમ મૂકી નાસી છૂટ્યા હતા આ બાબતની નર્સ જિજ્ઞાષાબેન તડવી ને જાણ કરાતા તેમણે સબ સેન્ટરમાં આવી તપાસ કરતા સબ સેન્ટરના બંને દરવાજા તોડી રૂપિયા 5000 નું નુકશાન પહોચાડ્યું હોવાનું જણાવ્યું હતું દરવાજાની પાછળ ખીટી ઉપર લટકાવેલ જિજ્ઞાષાબેન ના એપરન ના ખિસ્સામાં મુકેલા રૂપિયા 300 પણ ગુમ જણાયા હતા જિજ્ઞાષાબેને આ ઘટના ની મહુવા પોલીસ મથકે જાણ કરતા પોલીસે બંને યુવકો વિરુદ્ધ ગુનો નોંધી કરતા બને આરોપીઓની અટકાયત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ঐতিহাসিক বালিলেচা শ্ৰীশ্ৰী কালী দেৱালয়ৰ বাৰ্ষিক শ্যামাপূজা সম্পৰ্কে পৰিচালনা সমিতিৰ সভাপতিৰ মন্তব্য
নলবাৰী জিলাৰ ঐতিহাসিক বালিলেচা শ্ৰীশ্ৰী দেৱালয়ত দশম শতিকাৰ পৰা উদযাপিত হৈ আহিছে শ্ৰীশ্ৰী...
Diwali Muhurat Trading: Sudip Bandyopadhyay ने बताया L&T के साथ यहां निवेश से कितना फायदा?
Diwali Muhurat Trading: Sudip Bandyopadhyay ने बताया L&T के साथ यहां निवेश से कितना फायदा?
वसुंधरा ने कहा- किसी का दिल तोड़ना भी हिंसा से कम नहीं, भगवान करे चूर-चूर हो जाए घमंड
राज्य की पूर्व सीएम वसुंधरा राजे इन दिनों मेवाड़ के दौरे पर हैं. उनके इस दौरे को लेकर सियासी...
Gandhinagar: આભાર દર્શન કાર્યક્રમ | Bjp Gujarat President Cr Patil Speech | Obc Samaj | Dpnewslive
Gandhinagar: આભાર દર્શન કાર્યક્રમ | Bjp Gujarat President Cr Patil Speech | Obc Samaj | Dpnewslive