કરચેલીયા મુકામે આવેલ હેલ્થ સબ સેન્ટરમાં નર્સ તરીકે ફરજ બજાવતા જિજ્ઞાષાબેન તડવી રહે જલારામ સોસાયટી કરચેલીયા તાલુકો મહુવા નોંધાવેલી ફરિયાદ મુજબ અઠવાડિયા ના દિવસો દરમ્યાન તેઓ ફિલ્ડ વર્ક કામગીરી કરતા હોય રવિવારના દિવસે ઇમરજન્સી હોય તો જ સબ સેન્ટરમાં આવતા હતા ગતરોજ રવિવારના બપોરે સબ સેન્ટરમાં હાજર કર્મચારીએ કરચેલીયા ગામમાં ચાલીસ ગાળા વસાહતમાં રહેતા ગિરીશ મોરારી ભૌયા અને અજય લેલન નાયકા નામના બે યુવકોને ત્રિકમ વડે દરવાજો તોડતા જોયા હતા કર્મચારી ને જોતા જ બંને યુવકો ત્રિકમ મૂકી નાસી છૂટ્યા હતા આ બાબતની નર્સ જિજ્ઞાષાબેન તડવી ને જાણ કરાતા તેમણે સબ સેન્ટરમાં આવી તપાસ કરતા સબ સેન્ટરના બંને દરવાજા તોડી રૂપિયા 5000 નું નુકશાન પહોચાડ્યું હોવાનું જણાવ્યું હતું દરવાજાની પાછળ ખીટી ઉપર લટકાવેલ જિજ્ઞાષાબેન ના એપરન ના ખિસ્સામાં મુકેલા રૂપિયા 300 પણ ગુમ જણાયા હતા જિજ્ઞાષાબેને આ ઘટના ની મહુવા પોલીસ મથકે જાણ કરતા પોલીસે બંને યુવકો વિરુદ્ધ ગુનો નોંધી કરતા બને આરોપીઓની અટકાયત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ram Mandir Inauguration: रामलला के दर्शन के लिए Ayodhya में उमड़े भक्त, नाच-गाकर कर रहे स्वागत
Ram Mandir Inauguration: रामलला के दर्शन के लिए Ayodhya में उमड़े भक्त, नाच-गाकर कर रहे स्वागत
Breaking News: Agniveer Scheme पर Rahul Gandhi का बड़ा बयान, सत्ता में आएंगे तो खत्म करने देंगे योजना
Breaking News: Agniveer Scheme पर Rahul Gandhi का बड़ा बयान, सत्ता में आएंगे तो खत्म करने देंगे योजना
ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರು "ಶಕ್ತಿ ಯೋಜನೆ"ಗೆ ವಿಧಾನಸೌಧದಲ್ಲಿ ಇಂದು ಚಾಲನೆ
ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರು "ಶಕ್ತಿ ಯೋಜನೆ"ಗೆ ವಿಧಾನಸೌಧದಲ್ಲಿ ಇಂದು ಚಾಲನೆ ನೀಡಿದರು. ...
ಬಿಡೆನ್ ಆಡಳಿತದಲ್ಲಿ ಕೃತಕ ಬುದ್ಧಿಮತ್ತೆಯ ವಿಸರಣದ ರಫ್ತು ನಿಯಂತ್ರಣಗಳ ಪ್ರಭಾವ
ಬೆಂಗಳೂರು, ಜನವರಿ 17, 2025
ಈ ಉಲ್ಲೇಖವನ್ನು ಇಂಡಿಯಾ ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ಸ್ ಮತ್ತು ಸೆಮಿಕಂಡಕ್ಟರ್...