કરચેલીયા મુકામે આવેલ હેલ્થ સબ સેન્ટરમાં નર્સ તરીકે ફરજ બજાવતા જિજ્ઞાષાબેન તડવી રહે જલારામ સોસાયટી કરચેલીયા તાલુકો મહુવા નોંધાવેલી ફરિયાદ મુજબ અઠવાડિયા ના દિવસો દરમ્યાન તેઓ ફિલ્ડ વર્ક કામગીરી કરતા હોય રવિવારના દિવસે ઇમરજન્સી હોય તો જ સબ સેન્ટરમાં આવતા હતા ગતરોજ રવિવારના બપોરે સબ સેન્ટરમાં હાજર કર્મચારીએ કરચેલીયા ગામમાં ચાલીસ ગાળા વસાહતમાં રહેતા ગિરીશ મોરારી ભૌયા અને અજય લેલન નાયકા નામના બે યુવકોને ત્રિકમ વડે દરવાજો તોડતા જોયા હતા કર્મચારી ને જોતા જ બંને યુવકો ત્રિકમ મૂકી નાસી છૂટ્યા હતા આ બાબતની નર્સ જિજ્ઞાષાબેન તડવી ને જાણ કરાતા તેમણે સબ સેન્ટરમાં આવી તપાસ કરતા સબ સેન્ટરના બંને દરવાજા તોડી રૂપિયા 5000 નું નુકશાન પહોચાડ્યું હોવાનું જણાવ્યું હતું દરવાજાની પાછળ ખીટી ઉપર લટકાવેલ જિજ્ઞાષાબેન ના એપરન ના ખિસ્સામાં મુકેલા રૂપિયા 300 પણ ગુમ જણાયા હતા જિજ્ઞાષાબેને આ ઘટના ની મહુવા પોલીસ મથકે જાણ કરતા પોલીસે બંને યુવકો વિરુદ્ધ ગુનો નોંધી કરતા બને આરોપીઓની અટકાયત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Delhi में Aam Aadmi Party के खिलाफ BJP का हल्लाबोल, शराब घोटाले पर किया प्रदर्शन
Breaking News: Delhi में Aam Aadmi Party के खिलाफ BJP का हल्लाबोल, शराब घोटाले पर किया प्रदर्शन
তিনিচুকীয়াৰ ব্যৱসায়ী নিখিল আগৰৱালাৰ নপুখুৰীস্থিত বাসগৃহত অবৈধ পলিথিনৰ বিৰুদ্ধে তিনিচুকীয়া আৰক্ষী-পৌৰসভাৰ অভিযান
তিনিচুকীয়াৰ ব্যৱসায়ী নিখিল আগৰৱালাৰ নপুখুৰীস্থিত বাসগৃহত অবৈধ পলিথিনৰ বিৰুদ্ধে তিনিচুকীয়া...
सावरकर मुद्दे पर कांग्रेस के 'संकटमोचक' बने शरद पवार, महाराष्ट्र में विपक्षी फूट पड़ने से बचाया
नई दिल्ली, वी डी सावरकर पर राहुल गांधी के दिए बयान से राजनीतिक गलियारों में हलचल मची हुई है।...
Bihar ALP Protest: पुलिस ने पीटा, रेल मंत्री Ashwini Vaishnaw ने बताई Railway Vacancy कम करने की वजह
Bihar ALP Protest: पुलिस ने पीटा, रेल मंत्री Ashwini Vaishnaw ने बताई Railway Vacancy कम करने की वजह