દાહોદ જિલ્લામાં ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષાઓ સંદર્ભે પ્રતિબંધાત્મક આદેશો,પરીક્ષાના સ્થળની ૨૦૦ મીટર સુધીના વિસ્તારમાં બિનઅધિકૃત વ્યક્તિ પ્રવેશી શકશે નહીં ( રાજ કાપડિયા 9879106469 - સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો)) પરીક્ષા સમય દરમ્યાન કોઇ પણ વાજિંત્ર વગાડી શકાશે નહીં દાહોદ જિલ્લામાં આગામી તા. ૧૪ માર્ચથી ૨૯ માર્ચ દરમ્યાન ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓ યોજાશે. પરીક્ષામાં ગેરરીતિ ના થાય એ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એ.બી. પાંડોરે કેટલાંક પ્રતિબંધાત્મક આદેશો કર્યા છે.તદ્દનુસાર, પરીક્ષાના સ્થળની ૨૦૦ મીટર સુધીના વિસ્તારમાં બિનઅધિકૃત વ્યક્તિએ પરીક્ષા દરમ્યાન તથા પરીક્ષાના સમયથી એક કલાક પહેલા અને પરીક્ષા પૂરી થયા પછીના એક કલાક સુધી આવ જા ઉપર ફોજદારી કાર્યરીતિ અધિનિયમ મુજબ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.પરીક્ષા કેન્દ્રની કમ્પાઉન્ડ વોલની બહારના સ્થળે વસવાટ કરતા કે તે રસ્તેથી પસાર થતા નાગરિકોને માત્ર પસાર થવા દેવાશે. ત્યાં ઉભું રહી શકાશે નહી. પરીક્ષા દરમ્યાન કોઇ એ પણ સવારના ૯ થી સાંજના ૧૯ કલાક સુધી પ્રવેશ કરવો નહીં. જયાં કમ્પાઉન્ડ વોલ નથી ત્યાં પરીક્ષા કેન્દ્રના મકાનની બહારની દિવાલથી ૧૦ મીટરની અંદર પ્રવેશ કરી શકાશે નહીં અથવા એકઠાં થઇ શકાશે નહીં. પરીક્ષા સમય દરમ્યાન કોઇ પણ વાજિંત્ર વગાડવા નહીં કે વગાડવા માટેની મંજૂરી આપી શકાશે નહીં. આ હુકમનું ઉલ્લઘંન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  અમદાવાદના દેત્રોજમાં પશ્ચિમિયો પાટ પૂરાયો 
 
                      ચુંવાળ પંથકના રણુજા સમાન અમદાવાદ જિલ્લાના દેત્રોજ ગામના અલખધામ ખાતે મહાસુદ એકમને રવિવારે ધનાલીના...
                  
   Covid-19 Update: धीमी हुई कोरोना की रफ्तार, 24 घंटे में आए 200 से कम मामले, एक्टिव केस भी घटे 
 
                      देश में कोरोना मामलों में एक बार फिर गिरावट देखने को मिली है। केंद्रीय स्वास्थ्य मंत्रालय की ताजा...
                  
   सामाजिक सुरक्षा पेंशन योजना के लाभार्थियों से CM का संवाद, टोंक जिले के 2.11 लाख लाभार्थियों के बैंक खातों में 24.77 करोड़ हस्तांतरित 
 
                      टोंक। मुख्यमंत्री भजनलाल शर्मा ने गुरुवार को झुंझुनू से आयोजित राज्य स्तरीय सामाजिक सुरक्षा पेंशन...
                  
   N.K ACADEMY દ્વારા વિદ્યાર્થીઓ અને કલાકારો ને શ્રેષ્ઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો 
 
                      દાહોદમાં એન.કે.એકેડમી દ્વારા આ વર્ષે ધોરણ 10માં સારા નંબર સાથે ગુજરાત બોર્ડ પાસ થયેલા...
                  
   आरोग्य विभागाच्या प्रसिद्घी साहित्याची रद्दीत विक्री : मुख्य कार्यकारी अधिकार्यांकडे अशोक जयसिंगपुरे यांची तक्रार
 
 
                      यवतमाळ : आरोग्य विभागाच्या योजनांसह आजारासंदर्भात जनजागृती करण्यासाठी प्रसिद्घी साहित्याची थेट...
                  
   
  
  
  
 