રાકેશભાઈ ચૌહાણે ને મળી એક વધુ જવાબદારી.ગુજરાત ઋષિવંશી સેવાસંઘ ના સહમંત્રી તરીકે રાકેશભાઈ ચૌહાણની વરણી કરાઈ. સમગ્ર ગુજરાતના નાઈ સમાજ માટે કામ કરતું એક મહત્વનું સંગઠન એટલે ઋષિવંશી સેવા સંઘ,,આ સંગઠન ના સ્થાપક હેમરાજભાઈ પાડલીયા દ્વારા તાજેતરમાં જ બનાસકાંઠાના વડગામ તાલુકાના જલોત્રા ગામના રાકેશભાઈ ચૌહાણની ગુજરાત ઋષિવંશી સેવા સંઘ ના સહ મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. રાકેશભાઈ ઋષિવંશી સેવા સંઘ સાથે જોડાયેલા અને નિષ્ઠાપૂર્વક કામ કરનાર વ્યક્તિ છે .બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકેનો કાર્યભાર પોતાના ઉપર હતો ત્યારે હવે સમગ્ર ગુજરાતના સહ મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે રાકેશભાઈને અનેક લોકોએ શુભેચ્છાઓ પાઠવી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
2024 Maruti Suzuki Swift डीलरशिप पर आई नजर, इन बड़े अपडेट के साथ 9 मई को होगी लॉन्च
Maruti Suzuki की ओर से 9 मई 2024 को अपडेटेड Swift लॉन्च की जाएगी। हाल ही में 2024 स्विफ्ट से...
Breaking News: Rajasthan के Ajmer Dargah के पास इमारत गिरी, 4-5 लोग दबे होने की आशंका | Aaj Tak
Breaking News: Rajasthan के Ajmer Dargah के पास इमारत गिरी, 4-5 लोग दबे होने की आशंका | Aaj Tak
નવયુવક મંડળ કરોડિયા દ્વારા આયોજિત ગણેશોત્સવ ૨૦૨૨ નિમિત્તે ભજન સંધ્યા અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું.
આજે તારીખ ૮/૦૯/૨૦૨૨ ના રોજ નવયુવક મંડળ કરોડિયા દ્વારા આયોજિત ગણેશોત્સવ ૨૦૨૨ નિમિત્તે ભજન સંધ્યા...
Breaking News: RJD ने Manoj Jha के लिए Y श्रेणी की सुरक्षा देने की मांग की | Brahmin Vs Thakur
Breaking News: RJD ने Manoj Jha के लिए Y श्रेणी की सुरक्षा देने की मांग की | Brahmin Vs Thakur
जलझूलनी एकादशी पर जिले के जलाशयों पर होगा ‘राजस्थान जल महोत्सव-2024 का आयोजन -जिला कलक्टर ने लिया तैयारियों का जायजा
जलझूलनी एकादशी पर 14 सितंबर को जिले के जलाशयों पर होगा ‘राजस्थान जल महोत्सव-2024 का आयोजन...