રાકેશભાઈ ચૌહાણે ને મળી એક વધુ જવાબદારી.ગુજરાત ઋષિવંશી સેવાસંઘ ના સહમંત્રી તરીકે રાકેશભાઈ ચૌહાણની વરણી કરાઈ. સમગ્ર ગુજરાતના નાઈ સમાજ માટે કામ કરતું એક મહત્વનું સંગઠન એટલે ઋષિવંશી સેવા સંઘ,,આ સંગઠન ના સ્થાપક હેમરાજભાઈ પાડલીયા દ્વારા તાજેતરમાં જ બનાસકાંઠાના વડગામ તાલુકાના જલોત્રા ગામના રાકેશભાઈ ચૌહાણની ગુજરાત ઋષિવંશી સેવા સંઘ ના સહ મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. રાકેશભાઈ ઋષિવંશી સેવા સંઘ સાથે જોડાયેલા અને નિષ્ઠાપૂર્વક કામ કરનાર વ્યક્તિ છે .બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકેનો કાર્યભાર પોતાના ઉપર હતો ત્યારે હવે સમગ્ર ગુજરાતના સહ મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે રાકેશભાઈને અનેક લોકોએ શુભેચ્છાઓ પાઠવી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધારાસભ્ય બચુભાઈ ખાબડે વાડોદર ગામેથી અંબાજી જતા પગપાળા સંઘને પ્રસ્થાન કરાવ્યુ,
ધારાસભ્ય બચુભાઈ ખાબડે વાડોદર ગામેથી અંબાજી જતા પગપાળા સંઘને પ્રસ્થાન કરાવ્યુ,
બગસરા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા ૧૫ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ.
બગસરા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં .૪૪ / ૨૦૦૮ , ઇ.પી.કો. કલમ ૩૬૩ , ૩૬૬ મુજબના ગુનાનો આરોપી છેલ્લા ૧૫...
बिल्केश्वर महादेव घूमने गए 11 बच्चे फंसे,सुबह तक चला रेस्क्यू
बिल्केश्वर महादेव घूमने गए 11 बच्चे फंसे,सुबह तक चला रेस्क्यू
एसडीआरएफ और गेंडोली पुलिस ने...
કેશોદ ના અજાબ રોડ પર બાઈક સવાર સાળા બનેવી પર વૃક્ષ પડતાં બનેવીનું ઘટના સ્થળે મોત
કેશોદ ના અજાબ રોડ પર બાઈક સવાર સાળા બનેવી પર વૃક્ષ પડતાં બનેવીનું ઘટના સ્થળે મોત
औरंगाबाद : श्री प्रतिष्ठान ट्रस्ट स्वामी श्री मच्छींद्रनाथ मंदिर औरंगाबाद तर्फे नवरात्र उत्सव
औरंगाबाद : श्री प्रतिष्ठान ट्रस्ट स्वामी श्री मच्छींद्रनाथ मंदिर औरंगाबाद तर्फे नवरात्र उत्सव