રાકેશભાઈ ચૌહાણે ને મળી એક વધુ જવાબદારી.ગુજરાત ઋષિવંશી સેવાસંઘ ના સહમંત્રી તરીકે રાકેશભાઈ ચૌહાણની વરણી કરાઈ. સમગ્ર ગુજરાતના નાઈ સમાજ માટે કામ કરતું એક મહત્વનું સંગઠન એટલે ઋષિવંશી સેવા સંઘ,,આ સંગઠન ના સ્થાપક હેમરાજભાઈ પાડલીયા દ્વારા તાજેતરમાં જ બનાસકાંઠાના વડગામ તાલુકાના જલોત્રા ગામના રાકેશભાઈ ચૌહાણની ગુજરાત ઋષિવંશી સેવા સંઘ ના સહ મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. રાકેશભાઈ ઋષિવંશી સેવા સંઘ સાથે જોડાયેલા અને નિષ્ઠાપૂર્વક કામ કરનાર વ્યક્તિ છે .બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકેનો કાર્યભાર પોતાના ઉપર હતો ત્યારે હવે સમગ્ર ગુજરાતના સહ મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે રાકેશભાઈને અનેક લોકોએ શુભેચ્છાઓ પાઠવી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
છિંદવાડા નાગપુર રોડ પર વરસાદના કારણે સ્પીડમાં કારનો થયો અકસ્માત | Nagpur News
છિંદવાડા નાગપુર રોડ પર વરસાદના કારણે સ્પીડમાં કારનો થયો અકસ્માત | Nagpur News
ભારતીય જીવન વીમા નિગમ ચેક ચૂકવવામાં આવ્યો
પોસ્ટલ જીવન વીમા નો ક્લેમ માત્ર નવ દિવસમાં જ વારસદાર ચૂકવવામાં આવ્યો
ખેડબ્રહ્મા તા.3 આજરોજ...
गुटख्याच्या हफ्ता म्हणून फोन पे वरुन घेतले 25 हजार,
पोलीस अधीक्षकांना कळताच निलंबनाची कारवाई
गुटख्याच्या हफ्ता म्हणून फोन पे वरुन घेतले 25 हजार,
पोलीस अधीक्षकांना कळताच निलंबनाची...
देश में कैसे हुई संविधान की हत्या? सुधांशु त्रिवेदी ने सात प्वाइंट्स में बताया; कांग्रेस को दी बड़ी चुनौती
नई दिल्ली। 12 जुलाई को राष्ट्रीय जनतांत्रिक गठबंधन (NDA) की सरकार ने 25 जून को 'संविधान...