રાકેશભાઈ ચૌહાણે ને મળી એક વધુ જવાબદારી.ગુજરાત ઋષિવંશી સેવાસંઘ ના સહમંત્રી તરીકે રાકેશભાઈ ચૌહાણની વરણી કરાઈ. સમગ્ર ગુજરાતના નાઈ સમાજ માટે કામ કરતું એક મહત્વનું સંગઠન એટલે ઋષિવંશી સેવા સંઘ,,આ સંગઠન ના સ્થાપક હેમરાજભાઈ પાડલીયા દ્વારા તાજેતરમાં જ બનાસકાંઠાના વડગામ તાલુકાના જલોત્રા ગામના રાકેશભાઈ ચૌહાણની ગુજરાત ઋષિવંશી સેવા સંઘ ના સહ મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. રાકેશભાઈ ઋષિવંશી સેવા સંઘ સાથે જોડાયેલા અને નિષ્ઠાપૂર્વક કામ કરનાર વ્યક્તિ છે .બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકેનો કાર્યભાર પોતાના ઉપર હતો ત્યારે હવે સમગ્ર ગુજરાતના સહ મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે રાકેશભાઈને અનેક લોકોએ શુભેચ્છાઓ પાઠવી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  लोणी घाट शाखेची कार्यकारणी शिवसेना संपर्क कार्यालयात जाहीर 
 
                      लोणी घाट शाखेची कार्यकारणी शिवसेना संपर्क कार्यालयात जाहीर; जिल्हाप्रमुखांनी दिल्या शुभेच्छा
                  
   📌অসমত তিনি ড্ৰাগছ সৰবৰাহকাৰীক গ্ৰেপ্তাৰ, ৫০লাখ মূল্যৰ ড্ৰাগছ জব্দ। 
 
                      📌অসমত তিনি ড্ৰাগছ সৰবৰাহকাৰীক গ্ৰেপ্তাৰ, ৫০লাখ মূল্যৰ ড্ৰাগছ জব্দ। 
📌অবৈধ ড্ৰাগছ সৰবৰাহৰ...
                  
   বিশ্বনাথৰ কদমনিত সবৈহাগী নদীৰ  তাণ্ডবলীলা ব্যাপক সমস্যাও সন্মুখীন কেইবাখনো গাওঁ । 
 
                      কোৱা হয় সবকা সাথ, সবকা বিকাশ । এইয়া BJP চরকাৰৰ শ্লগান । কিন্তু প্ৰকৃতাৰ্থত সফল হৈছে নে BJP...
                  
   
  
  
  
   
  