રાકેશભાઈ ચૌહાણે ને મળી એક વધુ જવાબદારી.ગુજરાત ઋષિવંશી સેવાસંઘ ના સહમંત્રી તરીકે રાકેશભાઈ ચૌહાણની વરણી કરાઈ. સમગ્ર ગુજરાતના નાઈ સમાજ માટે કામ કરતું એક મહત્વનું સંગઠન એટલે ઋષિવંશી સેવા સંઘ,,આ સંગઠન ના સ્થાપક હેમરાજભાઈ પાડલીયા દ્વારા તાજેતરમાં જ બનાસકાંઠાના વડગામ તાલુકાના જલોત્રા ગામના રાકેશભાઈ ચૌહાણની ગુજરાત ઋષિવંશી સેવા સંઘ ના સહ મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. રાકેશભાઈ ઋષિવંશી સેવા સંઘ સાથે જોડાયેલા અને નિષ્ઠાપૂર્વક કામ કરનાર વ્યક્તિ છે .બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકેનો કાર્યભાર પોતાના ઉપર હતો ત્યારે હવે સમગ્ર ગુજરાતના સહ મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે રાકેશભાઈને અનેક લોકોએ શુભેચ્છાઓ પાઠવી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
છોટાઉદેપુર તાલુકા પંચાયત માં ફરજ બજાવતો કર્મચારી લાંચ લેતા રંગે હાથે ઝડપાયો CHOTAUDEPUR NEWS
છોટાઉદેપુર તાલુકા પંચાયત માં ફરજ બજાવતો કર્મચારી લાંચ લેતા રંગે હાથે ઝડપાયો CHOTAUDEPUR NEWS
વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ થરાદ માં સફાઇ અભિયાન
વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ થરાદ માં સફાઇ અભિયાન
নলবাৰীত নলবাৰী জিলা ছাত্ৰ সন্থাৰ বিক্ষোভ কাৰ্য্যসূচী
সদৌ অসম ছাত্ৰ সন্থাৰ আহ্বান মৰ্মে আজি ৰাজ্যৰ অন্যন্যা প্ৰান্তৰ লগতে নলবাৰীটো সদৌ নলবাৰী জিলা...