રાકેશભાઈ ચૌહાણે ને મળી એક વધુ જવાબદારી.ગુજરાત ઋષિવંશી સેવાસંઘ ના સહમંત્રી તરીકે રાકેશભાઈ ચૌહાણની વરણી કરાઈ. સમગ્ર ગુજરાતના નાઈ સમાજ માટે કામ કરતું એક મહત્વનું સંગઠન એટલે ઋષિવંશી સેવા સંઘ,,આ સંગઠન ના સ્થાપક હેમરાજભાઈ પાડલીયા દ્વારા તાજેતરમાં જ બનાસકાંઠાના વડગામ તાલુકાના જલોત્રા ગામના રાકેશભાઈ ચૌહાણની ગુજરાત ઋષિવંશી સેવા સંઘ ના સહ મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. રાકેશભાઈ ઋષિવંશી સેવા સંઘ સાથે જોડાયેલા અને નિષ્ઠાપૂર્વક કામ કરનાર વ્યક્તિ છે .બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકેનો કાર્યભાર પોતાના ઉપર હતો ત્યારે હવે સમગ્ર ગુજરાતના સહ મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે રાકેશભાઈને અનેક લોકોએ શુભેચ્છાઓ પાઠવી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દુર્ઘટના સંદર્ભે સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા
દુર્ઘટના સંદર્ભે સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા તેઓ રાજકોટ ખાતેથી મોરબી જવા...
The Vaccine War की सफलता पर अदा शर्मा ने तोड़ी चुप्पी
The Vaccine War की सफलता पर अदा शर्मा ने तोड़ी चुप्पी
2000 Rupee Note Exchange: 2000 रुपये का नोट बिना Bank Account के एक्सचेंज करने का तरीका SBI | RBI
2000 Rupee Note Exchange: 2000 रुपये का नोट बिना Bank Account के एक्सचेंज करने का तरीका SBI | RBI