રાકેશભાઈ ચૌહાણે ને મળી એક વધુ જવાબદારી.ગુજરાત ઋષિવંશી સેવાસંઘ ના સહમંત્રી તરીકે રાકેશભાઈ ચૌહાણની વરણી કરાઈ. સમગ્ર ગુજરાતના નાઈ સમાજ માટે કામ કરતું એક મહત્વનું સંગઠન એટલે ઋષિવંશી સેવા સંઘ,,આ સંગઠન ના સ્થાપક હેમરાજભાઈ પાડલીયા દ્વારા તાજેતરમાં જ બનાસકાંઠાના વડગામ તાલુકાના જલોત્રા ગામના રાકેશભાઈ ચૌહાણની ગુજરાત ઋષિવંશી સેવા સંઘ ના સહ મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. રાકેશભાઈ ઋષિવંશી સેવા સંઘ સાથે જોડાયેલા અને નિષ્ઠાપૂર્વક કામ કરનાર વ્યક્તિ છે .બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકેનો કાર્યભાર પોતાના ઉપર હતો ત્યારે હવે સમગ્ર ગુજરાતના સહ મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે રાકેશભાઈને અનેક લોકોએ શુભેચ્છાઓ પાઠવી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
খোৱাং আৰক্ষী থানাৰ থানাৰ নিচেই কাষতে চোৰৰ টিঘিল ঘিলনি ঃ একে নিশাই ৭ টাকৈ দমকল চুৰি
স্বাধীনতা দিৱসৰ প্ৰাক মুহুৰ্তত ডিব্ৰুগড় জিলাৰ খোৱাং আৰক্ষী থানাৰ নিচেই কাষতে চোৰৰ টিঘিল ঘিলনি ।...
ગુજરાતમા ભર ઉનાળે ચોમાસાં જેવો માહોલ, બોટાદ જિલ્લામાં કરા સાથે વરસાદ,
ગુજરાતમા ભર ઉનાળે ચોમાસાં જેવો માહોલ, બોટાદ જિલ્લામાં કરા સાથે વરસાદ,
किसानों को डीएपी खाद के साथ जबरन नैनो पैकेट देना अनुचित - हरिमोहन शर्मा
किसानों को डीएपी खाद के साथ जबरन नैनो पैकेट देना अनुचित - हरिमोहन शर्माबूंदी विधायक हरिमोहन...
સિંધી સમાજના ચાલીસી વરઘોડો નીકળો સિંધી સમાજના ચાલીસી ઉપવાસની પૂર્ણમાં હોય રૂપમ
સિંધી સમાજના ચાલીસી વરઘોડો નીકળો સિંધી સમાજના ચાલીસી ઉપવાસની પૂર્ણમાં હોય રૂપમ
पेपरलीक के मुद्दे पर मुख्यमंत्री भजनलाल शर्मा ने पूर्ववर्ती गहलोत सरकार को घेरा
मुख्यमंत्री भजनलाल शर्मा ने जयपुर में राजपुरोहित छात्रावास का उद्घाटन किया इस दौरान उन्होंने कहा...