આજે હોળી પર્વ ને લઈ દાહોદ વાસીઓ માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો પર્યાવરણ ની જાળવણી માટે શહેર માં મોટે ભાગે ઇકો ફ્રેંડલી હોળી નું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ શહેર માં લગભગ ૨૫ જેટલા સ્થળો એ હોલિકા દહન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૫ થી વધુ સ્થળો એ ગૌ-કાષ્ઠિ, છાણાં અને કાગળો નો ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી હોળી ગોઠ્વવામાં આવી હતી હતી તેમજ મોટી સંખ્યા માં ઉમટી પડેલા દાહોદ વાસીઓ એ હોળી ની પ્રદક્ષિણા કરી પુજા અર્ચના કરી હતી ( રાજ કાપડિયા 9879106469 - સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) માં પાર્વતી નગરમાં ત્યાંના રહીશો દ્વારા આજરોજ હોલી દહન ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં સોસાયટી દ્વારા એકતા, ભાઈચારા, ની એક અનોખી લાગણી દેખવા મળી હતી. કહી શકાય કે માં પાર્વતી નગરમાં સર્વ-જ્ઞાતિ ના લોકો રહેતા હોય છે પણ વાર - તહેવાર અને સાર્વજનિક ધાર્મિક ઉજવણીમાં એક પરિવારની જેમ ભેગા થઈ ઉજવણી કરતા હોય છે, માં પાર્વતી નગરમાં ધુળેટી ના દિવસે સોસાયટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ અંતર્ગત એકબીજા સાથે મળતા પણ હોય છે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মহাপুৰুষ মাধৱদেৱ গুৰুজনাৰ এটি বৰগীত পৰিৱেশন কৰে মাজুলীৰ এগৰাকী স্বনামধন্য কণ্ঠশিল্পী মালতী ভূঞাই....
মহাপুৰুষ মাধৱদেৱ গুৰুজনাৰ এটি বৰগীত পৰিৱেশন কৰে মাজুলীৰ এগৰাকী স্বনামধন্য কণ্ঠশিল্পী মালতী ভূঞাই....
દેરામોરા પ્રાથમિક શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગાની હારમાળા બનાવી રેલીનું આયોજન કરાયું
દેરામોરા પ્રાથમિક શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગાની હારમાળા બનાવી રેલીનું આયોજન કરાયું
परशुराम घाट बंद केल्याने गावकऱ्यांना अनेक अडचणींचा सामना करावा लागतो, घाट बंद करू नये; ग्रामस्थ भूमिकेवर ठाम
मुंबई-गोवा महामार्गावरील परशुराम घाटात चौपदरीकरणासाठी माथ्यावरील डोंगर कटाईसह माती भरावाच्या...
তিনিচুকীয়াৰ লাইপুলিত লাইপুলি ডিমৰুগুৰি শৈক্ষিক বিকাশ মঞ্চৰ উদ্যোগত শিক্ষক দিৱস উদ্যাপন ।
সোমবাৰে শিক্ষক দিৱসৰ উপলক্ষে তিনিচুকীয়াৰ লাইপুলিত লাইপুলি ডিমৰুগুৰি শৈক্ষিক বিকাশ মঞ্চৰ উদ্যোগত...
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વિશાળ જનસભા યોજાઈ.
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વિશાળ જનસભા યોજાઈ.