બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેથી અનેક પંથકમાં છુટો છવાયો વરસાદ વરસ્યો હતો. જેને લઈ ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ત્યારે અમીરગઢ, ઈકબાલગઢ, ધાનેરા, ડીસા, દિયોદર, કાંકરેજ અને લાખણી સહીતના પંથકમાં માવઠું થયું હતું. સતત બે દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાવી જેતપુરના બોરકંડા ગામમાંથી ત્રણ પુત્રો સાથે માતા ગુમ થઈ
ત્રણ પુત્રો સાથે માતા ગુમ થયેલ..
પાવી જેતપુરના બોરકંડા ગામના ઇંગલીબેન ગોવિંદભાઇ રાઠવા ઉ.વ 43...
कभी बीजेपी के खास रहे राहुल कस्वां ने मोदी सरकार की नीतियों पर खड़े किए सवाल
राजस्थान की चूरू लोकसभा सीट से कांग्रेस सांसद राहुल कस्वां ने केंद्र सरकार की नीतियों पर जमकर...
100 Mn & Counting: Shared EV Mobility Leader Yulu Hits Green Deliveries Milestone
100 Mn & Counting: Shared EV Mobility Leader Yulu Hits Green Deliveries Milestone
With...
MCN NEWS| वैजापूरातील मोफत सर्व रोग निदान शिबिरात ३८०रुग्णांची विनामूल्य तपासणी
MCN NEWS| वैजापूरातील मोफत सर्व रोग निदान शिबिरात ३८०रुग्णांची विनामूल्य तपासणी