બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેથી અનેક પંથકમાં છુટો છવાયો વરસાદ વરસ્યો હતો. જેને લઈ ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ત્યારે અમીરગઢ, ઈકબાલગઢ, ધાનેરા, ડીસા, દિયોદર, કાંકરેજ અને લાખણી સહીતના પંથકમાં માવઠું થયું હતું. સતત બે દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ganesh Chaturthi 2023: गणपति बप्पा मोरया...आज घर-घर पधारेंगे गौरीपुत्र गणेश, जानिए पूजा विधि, मंत्र और महत्व
Ganesh Chaturthi 2023: आज से गणपति उत्सव शुरू हो रहा है। इस दौरान पूरे 10 दिनों तक भगवान गणेश की...
भील विकास समिति के अध्यक्ष ने लोकसभा अध्यक्ष ओम बिरला से मिलकर बधाई समस्या।
नमाना.राजस्थान भील विकास समिति के अध्यक्ष मांगीलाल भील के नेतृत्व में लोकसभा अध्यक्ष ओम बिरला से...
સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ
સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી સગીરાઓને લલચાવી ફોસલાવી તેમજ...
દારૂનો જથ્થો લઈ જતા એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો
દારૂનો જથ્થો લઈ જતા એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો