બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેથી અનેક પંથકમાં છુટો છવાયો વરસાદ વરસ્યો હતો. જેને લઈ ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ત્યારે અમીરગઢ, ઈકબાલગઢ, ધાનેરા, ડીસા, દિયોદર, કાંકરેજ અને લાખણી સહીતના પંથકમાં માવઠું થયું હતું. સતત બે દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
🟣 ওদালগুৰিৰ ভুটিয়াচাং চাহবাগিছাত এটি মাতৃ বন্যহস্তী গুৰুত্বৰভাবে আহত হৈ মৃত্যুৰ যন্ত্ৰণাত চটফটাই আছে
🟣 ওদালগুৰিৰ ভুটিয়াচাং চাহবাগিছাত এটি মাতৃ বন্যহস্তী গুৰুত্বৰভাবে আহত হৈ মৃত্যুৰ যন্ত্ৰণাত চটফটাই আছে
Parliament Session: संसद में मणिपुर का गतिरोध तीखे दौर में, खरगे बोले- नहीं डरेगा आइएनडीआइए, भाजपा को हराएंगे
नई दिल्ली। मणिपुर हिंसा (Manipur Violence) के मुद्दे पर संसद (Parliament...
पूर्व भारतीय कप्तान अजहरुद्दीन को ईडी का समन, करोड़ो के घोटाले में होगी पूछताछ
पूर्व भारतीय क्रिकेट टीम के कप्तान मोहम्मद अजहरुद्दीन भी ईडी के निशाने पर आ गए हैं. प्रवर्तन...
મહેમદાવાદ થી નડીયાદ તરફ જતો રોડ બિરમાર રોડ રરતા જવાબદાર કોણ ??
મહેમદાવાદ થી નડીયાદ તરફ જતો રોડ બિરમાર રોડ રરતા જવાબદાર કોણ ??
તાંદલજા તાઈફ નગર માં ગાદલા ની દુકાનમાં આગ લગતા અફરાતફરી નો માહોલ સર્જાયો સદનસીબે કોઈ જાનહાની થઈ નથી👇
તાંદલજા તાઈફ નગર માં ગાદલા ની દુકાનમાં આગ લગતા અફરાતફરી નો માહોલ સર્જાયો સદનસીબે કોઈ જાનહાની થઈ નથી👇