સિહોર શહેર અને તાલુકાભરમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ શરદપૂર્ણિમાના પર્વની પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર રંગદર્શી માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સ્થાનિક શેરીઓ,મહોલ્લા, સોસાયટીઓના પાર્ટી પ્લોટમાં તેમજ કોમ્યુનિટી હોલમાં ડી,જે,ના સંગાથે રાસ ગરબાની રમઝટ બોલાવાઈ હતી, આ સાથે શરદ પૂર્ણિમાની સિહોરવાસીઓએ સ્વાદસભર ઉજવણી કરી એક જ દિવસમાં હજારો કિલો ઉંધિયુ દહીંવડા ઝાપટી ગયા હતા. સાથો સાથ ગુલાબજાબુની લહેજત અને દૂધપૌઆનો પણ આનંદ માણ્યો હતો. દેવીની ઉપાસનાના નવલા પર્વ નવરાત્રિ દરમિયાન શેરી ગરબામાં મન ભરીન રમ્યાનો ખેલૈયાઓનો થનગનાટ અને થાક હજી તો માંડ ઉતર્યો છે ત્યાં શરદ પૂર્ણિમા આવી પહોંચતા ફરી વખત રવિવારે રાત્રે યૌવન હિલોળે ચઢયૂં હતુ. અંજના શરદ પૂર્ણિમાના અવસરે ઉંઘિયુ, દહીંવડા તેમજ દૂધપૌઆ ખાવાનું અધિક મહાત્મ્ય હોય, સ્થાનિક મીઠાઈ તેમજ ફરસાણના વિક્રેતાઓ, કેટરર્સ, કારીગરો દ્વારા શહેરભરમાં મોટાભાગના શેરી, મહોલ્લા, સાર્વજનિક સ્થળોએ વહેલી સવારથી ઉંધીયુ, દહિંવડા,ગુલાબજાબુ સહિતની ખાધ સામગ્રી માટે સવારથી જ જાણે પડાપડી બોલી હોચ તેમ કેટલીક સવારથી મોડી સાંજ સુધી ગ્રાહકો ની કતારો જોવા મળી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BANASKANTHA#ભીલડી પગાર કેન્દ્ર શાળાના શિક્ષક રેવાભાઈ વીરાભાઈ પરમારના વયનિવૃત થતા વિદાય સમારંભ યોજાયો
BANASKANTHA#ભીલડી પગાર કેન્દ્ર શાળાના શિક્ષક રેવાભાઈ વીરાભાઈ પરમારના વયનિવૃત થતા વિદાય સમારંભ યોજાયો
Bindass Kavya Missing: Aurangabad पोलिस काव्याबद्दल काय म्हणाले?|Bindass Kavya Channel|Bindass Kavya
Bindass Kavya Missing: Aurangabad पोलिस काव्याबद्दल काय म्हणाले?|Bindass Kavya Channel|Bindass Kavya
ঢকুৱাখানাত বিজেপি-কংগ্ৰেছ এৰি যোগ দিলে গণশক্তিত
বিধায়ক নৱ কুমাৰ দলেৰ সমষ্টিত খহনীয়া আৰম্ভ ৷ সন্মিলিত গণশক্তি অসম দলৰ ঢকুৱাখনা ব্লক সমিতিৰ উদ্যোগত...
इंदौर-भोपाल में इसी साल दौड़ेगी मेट्रो, 710 करोड़ रुपये का किया प्रावधान
इंदौर और भोपाल की मेट्रो परियोजनाओं को इसी साल धरातल पर उतारने के लिए 710 करोड़ रुपये का प्रावधान...
રાજ્યમાં કોરોના સમયનું સાહિત્ય ઉપલબ્ધ છતાં ધો.10 અને ધો.12ની પરીક્ષામાં બદલાવ કરી દેવાતા તજજ્ઞોમાં કચવાટ
આગામી વર્ષે માર્ચ-એપ્રિલમાં આયોજિત ધો.10 અને ધો.12ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની...