દાહોદના ઇન્ડિયન મેડિકલ એસોસીએસનના પ્રમુખ ડૉ. કેતન પટેલ દ્વારા ટીબીના ૧૦ દર્દીને દતક લઈ ન્યુટ્રિશન કીટનું વિતરણ... ( રાજ કાપડિયા 9879106469 - સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો) જીલ્લા ક્ષય કેન્દ્ર દાહોદ ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ શિલ્પા યાદવના માર્ગદર્શન હેઠળ દાહોદના આઇ.એમ.એ.પ્રમુખ ડૉ કેતન પટેલ દ્રારા કુલ ૧૦ ટીબીના દર્દીને દત્તક લીધા હતા તેમજ ન્યુટ્રિશન કીટ આપવામાં આવી હતી.તેઓએ દાહોદમાં પ્રેક્ટીસ કરતા ખાનગી તબીબો દરેક ટીબીના દર્દીનું નોટીફિકેશન કરે અને નિક્ષય મિત્ર બની દર્દીઓને પોષણ કીટ આપે, વધુમાં કોમ્યુનિટીમાથી વધુ લોકો નીક્ષય મિત્ર બની ટીબીના દર્દીઓને અપનાવે તેમ જણાવ્યું હતું. દાહોદમાં અત્યાર સુધીમા કુલ ૧૨૦૦ કીટનું વિતરણ થઇ ચૂક્યું છે તેમ જિલ્લા ક્ષય અધિકારી ડો. આર.ડી. પહાડીયાએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીશ્રીના ટીબી મુક્ત ભારત અભિયાન ૨૦૨૫ અન્વયે ૯ મી સપ્ટેમ્બર ૨૦૨૨ ના રાષ્ટ્રપતિ સુશ્રી દ્રૌપદી મુર્મુજીના અઘ્યક્ષ સ્થાને ટીબી રોગ નિર્મૂલન માટે જનભાગીદારીથી દર્દીના નિર્મૂલન માટે પોષણ સહાય આપવાની યોજના શરૂ કરાઇ છે.યોજનામાં વિવિધ સરકારી ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્ર, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સંસ્થાઓ કે સામાજીક કાર્યકર કે નાગરિકો વ્યક્તિગત ધોરણે ટીબીના દર્દીને પોષણ સહાય આપવા માટે દતક લઈ શકે છે. જે અંતર્ગત જિલ્લામાં એક અભિયાન સ્વરૂપે સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ઉપલેટા: બ્રહ્મલીન સંત શ્રી પરમ પૂજ્ય ભોજપુરી બાપુની 35 મી પૂર્ણતિથી નિમિત્તે ઉજવણી  
 
                      ઉપલેટા: બ્રહ્મલીન સંત શ્રી પરમ પૂજ્ય ભોજપુરી બાપુની 35 મી પૂર્ણતિથી નિમિત્તે ઉજવણી 
                  
   नीट की परीक्षा में हुई धांधली नहीं सहेगा राजस्थान : विशाल मेवाड़ा 
 
                      एनएसयूआई जिलाध्यक्ष विशाल मेवाड़ा के नेतृत्व में समस्त एनएसयूआई संगठन के छात्र नेताओँ सहित अन्य...
                  
   UP Politics: Rajya Sabha प्रत्याशी Sudhanshu Trivedi ने किया दावा | Rajya Sabha Election | Aaj Tak 
 
                      UP Politics: Rajya Sabha प्रत्याशी Sudhanshu Trivedi ने किया दावा | Rajya Sabha Election | Aaj Tak
                  
   આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ સુરેન્દ્રનગરના ચોટીલાની મુલાકાત કરી:કોંગ્રેસમાં ગયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ વિશે બોલ્યા કે, ગુજરાતનું હિત જેના હૈયે હશે તેજ પાર્ટીમાં ટકશે 
 
                      આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ સુરેન્દ્રનગરના ચોટીલાની મુલાકાત કરી હતી.અહીં આપના...
                  
   માત્ર 4500 રૂપિયા નાં લેતી દેતી માં થઈ હત્યા. 
 
                      બાકી પૈસા અત્યારે જ આપો... કહીને ત્રણ લોકોએ...
 
રાજકોટના શાપર વેરાવળમાં યુવકની તિક્ષણ...
                  
   
  
  
  
  
   
  