દાહોદના ઇન્ડિયન મેડિકલ એસોસીએસનના પ્રમુખ ડૉ. કેતન પટેલ દ્વારા ટીબીના ૧૦ દર્દીને દતક લઈ ન્યુટ્રિશન કીટનું વિતરણ... ( રાજ કાપડિયા 9879106469 - સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો) જીલ્લા ક્ષય કેન્દ્ર દાહોદ ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ શિલ્પા યાદવના માર્ગદર્શન હેઠળ દાહોદના આઇ.એમ.એ.પ્રમુખ ડૉ કેતન પટેલ દ્રારા કુલ ૧૦ ટીબીના દર્દીને દત્તક લીધા હતા તેમજ ન્યુટ્રિશન કીટ આપવામાં આવી હતી.તેઓએ દાહોદમાં પ્રેક્ટીસ કરતા ખાનગી તબીબો દરેક ટીબીના દર્દીનું નોટીફિકેશન કરે અને નિક્ષય મિત્ર બની દર્દીઓને પોષણ કીટ આપે, વધુમાં કોમ્યુનિટીમાથી વધુ લોકો નીક્ષય મિત્ર બની ટીબીના દર્દીઓને અપનાવે તેમ જણાવ્યું હતું. દાહોદમાં અત્યાર સુધીમા કુલ ૧૨૦૦ કીટનું વિતરણ થઇ ચૂક્યું છે તેમ જિલ્લા ક્ષય અધિકારી ડો. આર.ડી. પહાડીયાએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીશ્રીના ટીબી મુક્ત ભારત અભિયાન ૨૦૨૫ અન્વયે ૯ મી સપ્ટેમ્બર ૨૦૨૨ ના રાષ્ટ્રપતિ સુશ્રી દ્રૌપદી મુર્મુજીના અઘ્યક્ષ સ્થાને ટીબી રોગ નિર્મૂલન માટે જનભાગીદારીથી દર્દીના નિર્મૂલન માટે પોષણ સહાય આપવાની યોજના શરૂ કરાઇ છે.યોજનામાં વિવિધ સરકારી ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્ર, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સંસ્થાઓ કે સામાજીક કાર્યકર કે નાગરિકો વ્યક્તિગત ધોરણે ટીબીના દર્દીને પોષણ સહાય આપવા માટે દતક લઈ શકે છે. જે અંતર્ગત જિલ્લામાં એક અભિયાન સ્વરૂપે સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાંકરેજના ખારિયા મુખ્ય નર્મદા કેનાલના સાઈફાનમાંથી મળ્યો મૃતદેહ || JKS NEWS
કાંકરેજના ખારિયા મુખ્ય નર્મદા કેનાલના સાઈફાનમાંથી મળ્યો મૃતદેહ || JKS NEWS
जाणून घ्या आपल्यासाठी आजचा दिवस कसा असेल...
मेष: दृढ इच्छाशक्तीच्या जोरावर चांगला लाभ मिळेल. मीडिया आणि बँकिंग क्षेत्रातील व्यक्तींसाठी आजचा...
Breaking News: Uttar Pradesh में अगले दो दिन तक ठंड का हाई अलर्ट | IMD | Lucknow | Aaj Tak Hindi
Breaking News: Uttar Pradesh में अगले दो दिन तक ठंड का हाई अलर्ट | IMD | Lucknow | Aaj Tak Hindi
નડિયાદ .વસો .અને મહુધા તાલુકા માટે દારૂખાનું સંગ્રહ અને વેચાણ માટે હંગામી પરવાનો મેળવવા માટે અરજી શરૂ
નડિયાદ, વસો અને મહુધા તાલુકા વિસ્તાર માટે દારૂખાના સંગ્રહ અને વેચાણ માટે હંગામી પરવાનો મેળવવા...
स्मृति ईरानी की बेटी से जुड़ा ट्वीट को हटाने का भी निर्देश दिया,पवन खेड़ा को निर्देश
दिल्ली हाईकोर्ट ने केंद्रीय मंत्री स्मृति ईरानी द्वारा मानहानि की अर्जी पर कांग्रेस नेता जयराम...