ભાવનગર અલંગ શીપયાર્ડ ખાતે સોસિયોયાર્ડ વિસ્તારમાં રહી મજૂરી કામ કરતા રાજારામ ચૌહાણે ૧૭-૩-૨૦૦૦ના રોજ શ્રીભાણ નાઇને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મજૂરીના નાણાંના હિસાબ મુદ્દે તેઓનો ઝઘડો થયો હતો, જેમાં ઉશ્કેરાઇને રાજારામે નાથુપ્રસાદ ચોરસીયા અને જીઉત ચૌહાણ સાથે મળી હત્યા કરી દીધી હતી. જે કેસમાં શ્રીભાણના મોટાભાઇ ચંદ્રભાણેઅલગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે હત્યાના ગુના બાદથી રાજારામ જે નાસતો-ફરતો હતો. તેને વતન યુપી પણ છોડી દીધું હતુ. રાજ્ય સરકારે તના પર રૂપિયા ૧૦ હજારનું ઇનામ પણ જાહેર દરમિયાન થોડા સમય પહેલાં તે ફરી વતન યુપી આવ્યો હોવાની બાતમી સુરત ક્રાઇમ બ્રાંચને મળી હતી. જેથી ક્રાઇમ બ્રાંચે ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સની મદદથી આરોપી રાજારામ કૈલાસ ચૌહાણ (ઉ.વ.૪૨, મુળ દેવરીયા, યુપી)ને યુપીના લખનૌથી પકડી પાડ્યો હતો. તે યુપીમાં અલગ-અલગ જગ્યાએ રહેતો હતો અને મામલો શાંત પડતા ગામ આવતા ભેરવાયો હતો. સુરત પોલીસે આરોપીનો કબ્જો ભાવનગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रावतभाटा के सामुदायिक स्वास्थ्य केंद्र पर समाज सेवियों ने किया सहयोग
रावतभाटा। शहर के सामुदायिक रेफरल अस्पताल में इन दिनों मौसमी बीमारियों से पीड़ित मरीजों की संख्या...
VASAVI JNANA PEETHA FIRST GRAND COLLEGE INTER COLLEGE SPORTS MEET 2023 PRIZE DISTRIBUTION CEREMONY
VASAVI JNANA PEETHA FIRST GRAND COLLEGE INTER COLLEGE SPORTS MEET 2023 PRIZE DISTRIBUTION CEREMONY
મોયણી નદી મા નવા નીર આવતા ગામ લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ
મોયણી નદી મા નવા નીર આવતા ગામ લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ
સરસ્વતી ૧૬
પાટણ જિલ્લાના...
VMC કચેરી વિસ્તારમા મેયર ના હસ્તે ધ્વજવંદન કરવામા આવ્યુ
VMC કચેરી વિસ્તારમા મેયર ના હસ્તે ધ્વજવંદન કરવામા આવ્યુ