ભાવનગર અલંગ શીપયાર્ડ ખાતે સોસિયોયાર્ડ વિસ્તારમાં રહી મજૂરી કામ કરતા રાજારામ ચૌહાણે ૧૭-૩-૨૦૦૦ના રોજ શ્રીભાણ નાઇને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મજૂરીના નાણાંના હિસાબ મુદ્દે તેઓનો ઝઘડો થયો હતો, જેમાં ઉશ્કેરાઇને રાજારામે નાથુપ્રસાદ ચોરસીયા અને જીઉત ચૌહાણ સાથે મળી હત્યા કરી દીધી હતી. જે કેસમાં શ્રીભાણના મોટાભાઇ ચંદ્રભાણેઅલગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે હત્યાના ગુના બાદથી રાજારામ જે નાસતો-ફરતો હતો. તેને વતન યુપી પણ છોડી દીધું હતુ. રાજ્ય સરકારે તના પર રૂપિયા ૧૦ હજારનું ઇનામ પણ જાહેર દરમિયાન થોડા સમય પહેલાં તે ફરી વતન યુપી આવ્યો હોવાની બાતમી સુરત ક્રાઇમ બ્રાંચને મળી હતી. જેથી ક્રાઇમ બ્રાંચે ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સની મદદથી આરોપી રાજારામ કૈલાસ ચૌહાણ (ઉ.વ.૪૨, મુળ દેવરીયા, યુપી)ને યુપીના લખનૌથી પકડી પાડ્યો હતો. તે યુપીમાં અલગ-અલગ જગ્યાએ રહેતો હતો અને મામલો શાંત પડતા ગામ આવતા ભેરવાયો હતો. સુરત પોલીસે આરોપીનો કબ્જો ભાવનગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખોડીયાર ગરબી મંડળ દ્વારા યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું
ખોડીયાર ગરબી મંડળ દ્વારા યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું
24,797 पदों पर सफाई कर्मचारियों की भर्ती होगी रद्दः
TT
वाल्मीकि समाज के आंदोलन के बाद नए सिरे से भर्ती करने की तैयारी में सरकार
...
যোৰাবাটত গ্ৰেপ্তাৰ লাডেন; গুৱাহাটী আৰক্ষীয়ে টুইটত জনালে এই কথা
পূব গুৱাহাটী আৰক্ষী বিভাগ (ইজিপিডি)ৰ এটা দলে বুধবাৰে যোৰাবাট অঞ্চলৰ পৰা অবৈধভাৱে গৰু-ম’হ...
थाना सलेहा पुलिस के द्वारा अवैध शराब विक्रय करने वाले एक व्यक्ति के विरूद्ध की कार्यवाही
पुलिस अधीक्षक पन्ना धर्मराज मीना द्वारा चलाये जा रहे अभियान के तहत अति.पु.अ. महोदय निर्देशन में...
નગરપાલિકાના માંજી પ્રમુખ દ્વારા મા દુર્ગા સ્વરૂપા દીકરીઓનું પૂજન કરાયુ
કાલોલ નગરપાલિકાના માજી પ્રમુખ તેમજ સદસ્યતા અભિયાન ના ભાજપના જિલ્લા સહસંયોજક સૈફાલીબેન...