ભાવનગર અલંગ શીપયાર્ડ ખાતે સોસિયોયાર્ડ વિસ્તારમાં રહી મજૂરી કામ કરતા રાજારામ ચૌહાણે ૧૭-૩-૨૦૦૦ના રોજ શ્રીભાણ નાઇને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મજૂરીના નાણાંના હિસાબ મુદ્દે તેઓનો ઝઘડો થયો હતો, જેમાં ઉશ્કેરાઇને રાજારામે નાથુપ્રસાદ ચોરસીયા અને જીઉત ચૌહાણ સાથે મળી હત્યા કરી દીધી હતી. જે કેસમાં શ્રીભાણના મોટાભાઇ ચંદ્રભાણેઅલગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે હત્યાના ગુના બાદથી રાજારામ જે નાસતો-ફરતો હતો. તેને વતન યુપી પણ છોડી દીધું હતુ. રાજ્ય સરકારે તના પર રૂપિયા ૧૦ હજારનું ઇનામ પણ જાહેર દરમિયાન થોડા સમય પહેલાં તે ફરી વતન યુપી આવ્યો હોવાની બાતમી સુરત ક્રાઇમ બ્રાંચને મળી હતી. જેથી ક્રાઇમ બ્રાંચે ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સની મદદથી આરોપી રાજારામ કૈલાસ ચૌહાણ (ઉ.વ.૪૨, મુળ દેવરીયા, યુપી)ને યુપીના લખનૌથી પકડી પાડ્યો હતો. તે યુપીમાં અલગ-અલગ જગ્યાએ રહેતો હતો અને મામલો શાંત પડતા ગામ આવતા ભેરવાયો હતો. સુરત પોલીસે આરોપીનો કબ્જો ભાવનગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mansa live | Cm Bhupendra Patel માણસા ખાતે આયોજિત કાર્યકર્તા સંમેલન | Dpnewsgujarati
Mansa live | Cm Bhupendra Patel માણસા ખાતે આયોજિત કાર્યકર્તા સંમેલન | Dpnewsgujarati
সমষ্টি পুনৰ নিৰ্ধাৰণৰ পক্ষত সমৰ্থন অসম বিধানসভাৰ বিৰোধী দলপতি দেৱব্ৰত শইকীয়াৰ
এক দেশ এক ভাষা হ'লে অসমবাসীয়ে অসুবিধাৰ সন্মুখীন হ'ব বুলি মন্তব্য অসম বিধানসভাৰ বিৰোধী দলপতি...
इस महीने के अंत तक 5G सर्विसेज को लॉन्च कर सकती हैं
Reliance Jio और Airtel को लेकर ये चर्चा है कि दोनों ही कंपनियां इस महीने के अंत तक 5G सर्विसेज को...
কলাইগাওৰ গৰুবান্ধা উচ্চ ইংৰাজী বিদ্যালয় পৰিদৰ্শন কৰিলে বিধায়ক দুৰ্গাদাস বড়োই
কলাই গাঁৱৰ গৰুবান্ধা উচ্চ ইংৰাজী বিদ্যালয় পৰিদৰ্শন কৰিলে কলাইগাও সমষ্টিৰ বিধায়ক দুৰ্গাদাস...