હિંદવાની આંજણા કેળવણી મંડળ દિયોદરના પ્રમુખ શિવાભાઈ ભુરીયા યથાવત,,,બનાસકાંઠા જિલ્લામાં હિન્દવાણી આંજણા કેળવણી મંડળ દિયોદરના પ્રમુખની વરણી બાબતે સમાજમાં આંતરિક નારાજગી સામે આવી હતી.વર્તમાન પ્રમુખ પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા એ મંડળની સાધારણ સભામાં નવા પ્રમુખ તરીકે સી .આર ખરસાણ નું નામ જાહેર કર્યું હોય એવી માહિતી સોશિયલ મીડિયામાં વહેતી થતા સમાજના આગેવાનોમાં આંતરિક નારાજગી સામે આવી હતી.ત્યાર બાદ સમાજના આગેવાનોની હાજરીમાં ફરીથી પ્રમુખ તરીકે શિવાભાઈ ભુરીયા ઉપર કળશ ઢોળવામાં આવ્યો છે.હિન્દવાણી આંજણા કેળવણી મંડળ અને આદર્શ સંકુલના પ્રમુખ શિવાભાઈ ભુરીયા યથાવત રહ્યા છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
তৈল খেজুৰ খেতিৰ বিৰোধীতা কৰি , এই খেতি বন্ধ কৰাৰ আজি দিহাজানত দাৱীজনালে গৰীয়া মৰীয়া জাতীয় পৰিষদৰ সভাপতি বুলবুল ৰহমানে।
মঙ্গলবাৰে দিনৰ বাৰ মান বজাত গৰীয়া মৰীয়া জাতীয় পৰিষদৰ জিলা সমিতিৰ সভাপতি বুলবুল ৰহমানে প্ৰতিক্ৰিয়া...
लंपी आजारात शेतकऱ्यांनी पशुधनाची काळजी घ्यावी - सीईओ
पशुधनामध्ये अतिशय गतिमानतेने प्रसार होणारा, विषाणूजन्य, देवी कॅम्पिप्रोक्स प्रवर्गातील लंपी त्वचा...
पाकिस्तान में इमरान के ऐलान के बाद विरोध प्रदर्शन शुरू:राजधानी इस्लामाबाद की तरफ बढ़ रहे प्रदर्शनकारी
जेल में बंद पाकिस्तान के पूर्व प्रधानमंत्री इमरान खान की मांग पर आज उनके सर्मथक देश भर में विरोध...
તાલાલા વિધાનસભા સીટ પર કોંગ્રેસે ભગવાનભાઈ બારડ ને ટિકિટ આપી
તાલાલા વિધાનસભા સીટ પર કોંગ્રેસે ભગવાનભાઈ બારડ ને ટિકિટ આપી