હિંદવાની આંજણા કેળવણી મંડળ દિયોદરના પ્રમુખ શિવાભાઈ ભુરીયા યથાવત,,,બનાસકાંઠા જિલ્લામાં હિન્દવાણી આંજણા કેળવણી મંડળ દિયોદરના પ્રમુખની વરણી બાબતે સમાજમાં આંતરિક નારાજગી સામે આવી હતી.વર્તમાન પ્રમુખ પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા એ મંડળની સાધારણ સભામાં નવા પ્રમુખ તરીકે સી .આર ખરસાણ નું નામ જાહેર કર્યું હોય એવી માહિતી સોશિયલ મીડિયામાં વહેતી થતા સમાજના આગેવાનોમાં આંતરિક નારાજગી સામે આવી હતી.ત્યાર બાદ સમાજના આગેવાનોની હાજરીમાં ફરીથી પ્રમુખ તરીકે શિવાભાઈ ભુરીયા ઉપર કળશ ઢોળવામાં આવ્યો છે.હિન્દવાણી આંજણા કેળવણી મંડળ અને આદર્શ સંકુલના પ્રમુખ શિવાભાઈ ભુરીયા યથાવત રહ્યા છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Morbi broken bridge | સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ અમદાવાદ દ્વારા શ્રદ્ધાંજલિ | Dpnews
Morbi broken bridge | સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ અમદાવાદ દ્વારા શ્રદ્ધાંજલિ | Dpnews
શ્રાદ્ધ પક્ષમાં આ મુજબના વૃક્ષ-છોડ વાવવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે અને સુખ શાંતિ આપે છે
હાલમાં શ્રાદ્ધના દિવસો ચાલી રહયા છે અને આ દિવસોમાં પિતૃઓ માટે તર્પણ, પિંડદાન અને બ્રાહ્મણ ભોજન...
जामुगुरीहाट में बाघ का आतंक
लोग खेतों में जाने से डर रहें
शोणितपुर जिले के जामुगुरी हाट के नजदीक काजीरंगा राष्ट्रीय उद्यान के छठे सायोजन से निकलकर आया बाघ...
વિશ્વાસથી વિકાસ યાત્રામાં પાલનપુર ખાતે સાંસદશ્રી પરબતભાઇ પટેલના હસ્તે રૂ. ૭૧.૯ કરોડના ૫૧૨ વિકાસ કામોનું ઇ-ખાતમૂર્હત અને ઇ-લોકાર્પણ કરાયું..
વિશ્વાસથી વિકાસ યાત્રામાં પાલનપુર ખાતે સાંસદશ્રી પરબતભાઇ પટેલના હસ્તે રૂ. ૭૧.૯ કરોડના ૫૧૨ વિકાસ...