હિંદવાની આંજણા કેળવણી મંડળ દિયોદરના પ્રમુખ શિવાભાઈ ભુરીયા યથાવત,,,બનાસકાંઠા જિલ્લામાં હિન્દવાણી આંજણા કેળવણી મંડળ દિયોદરના પ્રમુખની વરણી બાબતે સમાજમાં આંતરિક નારાજગી સામે આવી હતી.વર્તમાન પ્રમુખ પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા એ મંડળની સાધારણ સભામાં નવા પ્રમુખ તરીકે સી .આર ખરસાણ નું નામ જાહેર કર્યું હોય એવી માહિતી સોશિયલ મીડિયામાં વહેતી થતા સમાજના આગેવાનોમાં આંતરિક નારાજગી સામે આવી હતી.ત્યાર બાદ સમાજના આગેવાનોની હાજરીમાં ફરીથી પ્રમુખ તરીકે શિવાભાઈ ભુરીયા ઉપર કળશ ઢોળવામાં આવ્યો છે.હિન્દવાણી આંજણા કેળવણી મંડળ અને આદર્શ સંકુલના પ્રમુખ શિવાભાઈ ભુરીયા યથાવત રહ્યા છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
g 20 summit: दिल्ली में ये खुला, ये बंद, जाने पूरा प्लान| CRIME TAK
g 20 summit: दिल्ली में ये खुला, ये बंद, जाने पूरा प्लान| CRIME TAK
ओडिशा रेल हादसा: इस लिंक पर क्लिक कर देख सकते हैं मृतकों-गंभीर रूप से घायलों की तस्वीर, घर बैठे करें शिनाख्त
बालेश्वर सेक्शन के बहानगा स्टेशन में इस दशक की सबसे बड़ी ट्रेन दुर्घटना हुई। इसमें दो यात्री...
তাঞ্জানিয়াৰ বিমান দুৰ্ঘটনাগ্ৰস্ত, অৱতৰণৰ সময়ত হ্ৰদত ডুব যায় যাত্ৰীৰ সৈতে বিমানখন
তাঞ্জানিয়াৰ বিমান দুৰ্ঘটনাগ্ৰস্ত, অৱতৰণৰ সময়ত হ্ৰদত ডুব যায় যাত্ৰীৰ সৈতে বিমানখন
આદિપુરમાં સ્વામી લીલાશાહ પુણ્યતિથિ મહોત્સવ ઉજવાયો
આદિપુરમાં સ્વામી લીલાશાહ પુણ્યતિથિ મહોત્સવ ઉજવાયો
આદિપુર સ્વામી લીલાશાહ આશ્રમ...
নলবাৰী চহৰত ৰাজ্যিক বিজেপিৰ সভাপতি ভৱেশ কলিতাৰ বিজেপিৰ মাহেকীয়া বাৰ্তালোচনী “বিজেপি বাৰ্তা” উন্মোচন।
নলবাৰী চহৰত ৰাজ্যিক বিজেপিৰ সভাপতি ভৱেশ কলিতাৰ বিজেপিৰ মাহেকীয়া বাৰ্তালোচনী “বিজেপি...