હિંદવાની આંજણા કેળવણી મંડળ દિયોદરના પ્રમુખ શિવાભાઈ ભુરીયા યથાવત,,,બનાસકાંઠા જિલ્લામાં હિન્દવાણી આંજણા કેળવણી મંડળ દિયોદરના પ્રમુખની વરણી બાબતે સમાજમાં આંતરિક નારાજગી સામે આવી હતી.વર્તમાન પ્રમુખ પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા એ મંડળની સાધારણ સભામાં નવા પ્રમુખ તરીકે સી .આર ખરસાણ નું નામ જાહેર કર્યું હોય એવી માહિતી સોશિયલ મીડિયામાં વહેતી થતા સમાજના આગેવાનોમાં આંતરિક નારાજગી સામે આવી હતી.ત્યાર બાદ સમાજના આગેવાનોની હાજરીમાં ફરીથી પ્રમુખ તરીકે શિવાભાઈ ભુરીયા ઉપર કળશ ઢોળવામાં આવ્યો છે.હિન્દવાણી આંજણા કેળવણી મંડળ અને આદર્શ સંકુલના પ્રમુખ શિવાભાઈ ભુરીયા યથાવત રહ્યા છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Karnataka Assembly Election 2023: अमित शाह बोले- कांग्रेस कर्नाटक की सत्ता में आई तो वापस ले लेगी आरक्षण
केंद्रीय गृह और सहकारिता मंत्री अमित शाह ने सोमवार को कर्नाटक के तुमकुरु जिले के गुब्बी में एक...
Mahindra ने लॉन्च की 9 सीटों वाली SUV, कितनी है कीमत और फीचर्स, जानें डिटेल
महिंद्रा की ओर से भारतीय बाजार में कई बेहतरीन एसयूवी को ऑफर किया जाता है। Mahindra की ओर से नौ...
असंघटीत क्षेत्रातील कामगारांपर्यंत सामाजिक
सुरक्षिततेची योजना पोहचवा
- केंद्रीय मंत्री भुपेंद्रसिंग यादव
स्वच्छ भारत अभियान, प्रधानमंत्री आवास योजना, जलजीवन मिशनसह विविध योजनांचा घेतला आढावा
औरंगाबाद, :- ई-श्रम योजना ही केंद्र सरकारडून सुरू केलेली एक महत्वपूर्ण योजना...
जिला कलक्टर श्री यादव ने किया पचपदरा श्री अन्नपूर्णा रसोई घर का निरीक्षण
बालोतरा, 21 मई। जिला कलक्टर श्री सुशील कुमार यादव ने बुधवार को पचपदरा में संचालित श्री अन्नपूर्णा...
Dehradun: मां-बाप के सड़े-गले शवों के बीच तीन दिन जिंदा रहा नवजात, पुलिस रह गई हैरान; कर्जे में था परिवार
उत्तराखंड से देहरादून से दिल को दहला देने वाली खबर सामने आई। यहां एक किराये के घर में एक दंपत्ति...