હિંદવાની આંજણા કેળવણી મંડળ દિયોદરના પ્રમુખ શિવાભાઈ ભુરીયા યથાવત,,,બનાસકાંઠા જિલ્લામાં હિન્દવાણી આંજણા કેળવણી મંડળ દિયોદરના પ્રમુખની વરણી બાબતે સમાજમાં આંતરિક નારાજગી સામે આવી હતી.વર્તમાન પ્રમુખ પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા એ મંડળની સાધારણ સભામાં નવા પ્રમુખ તરીકે સી .આર ખરસાણ નું નામ જાહેર કર્યું હોય એવી માહિતી સોશિયલ મીડિયામાં વહેતી થતા સમાજના આગેવાનોમાં આંતરિક નારાજગી સામે આવી હતી.ત્યાર બાદ સમાજના આગેવાનોની હાજરીમાં ફરીથી પ્રમુખ તરીકે શિવાભાઈ ભુરીયા ઉપર કળશ ઢોળવામાં આવ્યો છે.હિન્દવાણી આંજણા કેળવણી મંડળ અને આદર્શ સંકુલના પ્રમુખ શિવાભાઈ ભુરીયા યથાવત રહ્યા છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विवाहिता हुई अंधविश्वास का शिकार
अंधविश्वास के चलते ससुराल वालो ने विवाहिता पर लगाया चोरी का आरोप। मारपीट की घटना को दिया अंजाम।...
રાજ્યના જીએસટી વિભાગે બોગસ બિલિંગના આધારે રાજ્યવ્યાપી દરોડા પાડ્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે રાજ્યમાં થઇ રહેલા નાણાકીય...
गडकरी बोले-अब सस्पेंड करने का रिकॉर्ड बनाऊंगा:गाजियाबाद में अफसर-ठेकेदारों पर भड़के, मंत्री से कहा- रोड पर उतरो
'अच्छा काम करेंगे तो हम अवॉर्ड देंगे। अच्छा काम नहीं करेंगे तो NHAI से तुम्हारी छुट्टी करेंगे। अब...
Gujarat : આજથી ટેકાના ભાવે 04 પાકની ખરીદી શરૂ કરાઈ | કૃષિમંત્રી રાઘવજી પટેલનું ZEE 24 કલાક પર નિવેદન
Gujarat : આજથી ટેકાના ભાવે 04 પાકની ખરીદી શરૂ કરાઈ | કૃષિમંત્રી રાઘવજી પટેલનું ZEE 24 કલાક પર નિવેદન
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના મારામારી ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી
પાડતી અમદાવાદ શહેર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનરશ્રી,
ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ...