હિંદવાની આંજણા કેળવણી મંડળ દિયોદરના પ્રમુખ શિવાભાઈ ભુરીયા યથાવત,,,બનાસકાંઠા જિલ્લામાં હિન્દવાણી આંજણા કેળવણી મંડળ દિયોદરના પ્રમુખની વરણી બાબતે સમાજમાં આંતરિક નારાજગી સામે આવી હતી.વર્તમાન પ્રમુખ પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા એ મંડળની સાધારણ સભામાં નવા પ્રમુખ તરીકે સી .આર ખરસાણ નું નામ જાહેર કર્યું હોય એવી માહિતી સોશિયલ મીડિયામાં વહેતી થતા સમાજના આગેવાનોમાં આંતરિક નારાજગી સામે આવી હતી.ત્યાર બાદ સમાજના આગેવાનોની હાજરીમાં ફરીથી પ્રમુખ તરીકે શિવાભાઈ ભુરીયા ઉપર કળશ ઢોળવામાં આવ્યો છે.હિન્દવાણી આંજણા કેળવણી મંડળ અને આદર્શ સંકુલના પ્રમુખ શિવાભાઈ ભુરીયા યથાવત રહ્યા છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાઠાના સરહદી વિસ્તારની કેનલોમાં સાફ સફાઈનો અભાવ
બનાસકાઠાના સરહદી વિસ્તારની કેનલોમાં સાફ સફાઈનો અભાવ
Understanding Childhood Mental Health Problems I AtoZ of Mental Health I Dr. Nimesh G Desai
Understanding Childhood Mental Health Problems I AtoZ of Mental Health I Dr. Nimesh G Desai
તાલુકા સ્વાગત નિવારણ કાર્યક્રમ યોજાયો, સ્થળ પર જ નિરાકરણ લાવવા સૂચનાઓ..
નાયબ કલેકટર કચેરી ખાતે તાલુકા સ્વાગત નિવારણ કાર્યક્રમ યોજાયો અનેક અરજદારોની રજુઆતો સ્થળ પર...