હિંદવાની આંજણા કેળવણી મંડળ દિયોદરના પ્રમુખ શિવાભાઈ ભુરીયા યથાવત,,,બનાસકાંઠા જિલ્લામાં હિન્દવાણી આંજણા કેળવણી મંડળ દિયોદરના પ્રમુખની વરણી બાબતે સમાજમાં આંતરિક નારાજગી સામે આવી હતી.વર્તમાન પ્રમુખ પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા એ મંડળની સાધારણ સભામાં નવા પ્રમુખ તરીકે સી .આર ખરસાણ નું નામ જાહેર કર્યું હોય એવી માહિતી સોશિયલ મીડિયામાં વહેતી થતા સમાજના આગેવાનોમાં આંતરિક નારાજગી સામે આવી હતી.ત્યાર બાદ સમાજના આગેવાનોની હાજરીમાં ફરીથી પ્રમુખ તરીકે શિવાભાઈ ભુરીયા ઉપર કળશ ઢોળવામાં આવ્યો છે.હિન્દવાણી આંજણા કેળવણી મંડળ અને આદર્શ સંકુલના પ્રમુખ શિવાભાઈ ભુરીયા યથાવત રહ્યા છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંજાર તાલુકા ના ખેડોઈ અને મીંદીયાળા ગામ ના આવેલ ફોરેસ્ટ ખાતા ની અંદર આવેલ શ્રી મોમાઈ માતાજી નું
અંજાર તાલુકા ના ખેડોઈ અને મીંદીયાળા ગામ ના આવેલ ફોરેસ્ટ ખાતા ની અંદર આવેલ શ્રી મોમાઈ માતાજી નું
Kolhapur : पन्हाळा-शाहुवाडीचा पुढचा आमदार महाविकास आघाडीचाच-अजित पवार...BPN news network
Kolhapur : पन्हाळा-शाहुवाडीचा पुढचा आमदार महाविकास आघाडीचाच-अजित पवार...BPN news network
ઝાલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં પૂર્વ MLA ની પેનલનો ભવ્ય વિજય
#buletinindia #gujarat #dahod
Twin Sisters: बचपन में बिछड़ीं जुड़वां बहनें एक वीडियो से कैसे मिल गईं? (BBC Hindi)
Twin Sisters: बचपन में बिछड़ीं जुड़वां बहनें एक वीडियो से कैसे मिल गईं? (BBC Hindi)
भाजपा नेता के लिए बागेश्वर धाम सरकार के पीठाधीश्वर धीरेंद्र सिंह शास्त्री ने क्या कहा-सुनिए
भाजपा नेता के लिए बागेश्वर धाम सरकार के पीठाधीश्वर धीरेंद्र सिंह शास्त्री ने क्या कहा-सुनिए