હિંદવાની આંજણા કેળવણી મંડળ દિયોદરના પ્રમુખ શિવાભાઈ ભુરીયા યથાવત,,,બનાસકાંઠા જિલ્લામાં હિન્દવાણી આંજણા કેળવણી મંડળ દિયોદરના પ્રમુખની વરણી બાબતે સમાજમાં આંતરિક નારાજગી સામે આવી હતી.વર્તમાન પ્રમુખ પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા એ મંડળની સાધારણ સભામાં નવા પ્રમુખ તરીકે સી .આર ખરસાણ નું નામ જાહેર કર્યું હોય એવી માહિતી સોશિયલ મીડિયામાં વહેતી થતા સમાજના આગેવાનોમાં આંતરિક નારાજગી સામે આવી હતી.ત્યાર બાદ સમાજના આગેવાનોની હાજરીમાં ફરીથી પ્રમુખ તરીકે શિવાભાઈ ભુરીયા ઉપર કળશ ઢોળવામાં આવ્યો છે.હિન્દવાણી આંજણા કેળવણી મંડળ અને આદર્શ સંકુલના પ્રમુખ શિવાભાઈ ભુરીયા યથાવત રહ્યા છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विधानसभा में हार के बाद Rahul से मिलने जा रहे हैं Kamal Nath, आगे की रणनीति पर होगी चर्चा |ABP Live
विधानसभा में हार के बाद Rahul से मिलने जा रहे हैं Kamal Nath, आगे की रणनीति पर होगी चर्चा |ABP Live
पशुपालन विभाग के संयुक्त निदेशक ने किया गौशालाओं का निरीक्षण
श्री बड़ारामद्वारा गौशाला नैनवां रोड़ बून्दी रविवार को पशुपालन विभाग के संयुक्त निदेशक डॉ. रामलाल...
આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹૩૪૧૦ કરોડની જોગવાઇ..
આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹૩૪૧૦ કરોડની જોગવાઇ
અમારી સરકાર વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો...
#GirSomnath | વેરાવળમા મૃત ગૌ માતાને કચરા નીચે દાટી દેવાઈ | Divyang News
#GirSomnath | વેરાવળમા મૃત ગૌ માતાને કચરા નીચે દાટી દેવાઈ | Divyang News