હિંદવાની આંજણા કેળવણી મંડળ દિયોદરના પ્રમુખ શિવાભાઈ ભુરીયા યથાવત,,,બનાસકાંઠા જિલ્લામાં હિન્દવાણી આંજણા કેળવણી મંડળ દિયોદરના પ્રમુખની વરણી બાબતે સમાજમાં આંતરિક નારાજગી સામે આવી હતી.વર્તમાન પ્રમુખ પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા એ મંડળની સાધારણ સભામાં નવા પ્રમુખ તરીકે સી .આર ખરસાણ નું નામ જાહેર કર્યું હોય એવી માહિતી સોશિયલ મીડિયામાં વહેતી થતા સમાજના આગેવાનોમાં આંતરિક નારાજગી સામે આવી હતી.ત્યાર બાદ સમાજના આગેવાનોની હાજરીમાં ફરીથી પ્રમુખ તરીકે શિવાભાઈ ભુરીયા ઉપર કળશ ઢોળવામાં આવ્યો છે.હિન્દવાણી આંજણા કેળવણી મંડળ અને આદર્શ સંકુલના પ્રમુખ શિવાભાઈ ભુરીયા યથાવત રહ્યા છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सुवासा, खलूंदा और लाडपुर तीनों गांवों को तालेड़ा थाना क्षेत्र में मिलाने की की मांग
सुवासा, खलूंदा और लाडपुर तीनों गांवों को तालेड़ा थाना क्षेत्र में मिलाने की की मांग
गृह...
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કણભા ખાતે ભૂતપૂર્વક વિદ્યાર્થીઓ માટે ખેલ મહોત્સવ ઉજવણી નું આયોજન
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કણભા ખાતે ભૂતપૂર્વક વિદ્યાર્થીઓ માટે ખેલ મહોત્સવ ઉજવણી નું આયોજન
Delhi Assembly Election 2025 : AAP ने कई बड़े नेताओं की सीटें क्यों बदल दी | BJP | Arvind Kejriwal
Delhi Assembly Election 2025 : AAP ने कई बड़े नेताओं की सीटें क्यों बदल दी | BJP | Arvind Kejriwal
माता ही पहली गुरू होती हैं, विजय बहादुर सिंह संस्थापक आजमगढ़
जनपद आजमगढ़ के जहानागंज में,माता ही पहली गुरू होती है,विजय बहादुर सिंह संस्थापक। मालूम होकि जनपद...
ৰাজ্যত দূৰ্গা পূজা ৰ উখল- মাখল পৰিৱেশ বিপৰীতে মাজুলীত হৰি নামৰ গুঞ্জন :
ৰাজ্যত দূৰ্গা পূজা ৰ উখল- মাখল পৰিৱেশ ৰ বিপৰিতে মাজুলীত হৰি নামৰ গুঞ্জন : শ্ৰীৰাম ভকতিদুৱাৰ...