હિંદવાની આંજણા કેળવણી મંડળ દિયોદરના પ્રમુખ શિવાભાઈ ભુરીયા યથાવત,,,બનાસકાંઠા જિલ્લામાં હિન્દવાણી આંજણા કેળવણી મંડળ દિયોદરના પ્રમુખની વરણી બાબતે સમાજમાં આંતરિક નારાજગી સામે આવી હતી.વર્તમાન પ્રમુખ પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા એ મંડળની સાધારણ સભામાં નવા પ્રમુખ તરીકે સી .આર ખરસાણ નું નામ જાહેર કર્યું હોય એવી માહિતી સોશિયલ મીડિયામાં વહેતી થતા સમાજના આગેવાનોમાં આંતરિક નારાજગી સામે આવી હતી.ત્યાર બાદ સમાજના આગેવાનોની હાજરીમાં ફરીથી પ્રમુખ તરીકે શિવાભાઈ ભુરીયા ઉપર કળશ ઢોળવામાં આવ્યો છે.હિન્દવાણી આંજણા કેળવણી મંડળ અને આદર્શ સંકુલના પ્રમુખ શિવાભાઈ ભુરીયા યથાવત રહ્યા છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિધાનસભા ૯૪ નુ બદલાયેલ ચીત્ર : આમ આદમી પાર્ટીના ઉમેદવાર પહોચ્યા "આપ" ના રાજકીય દિગ્ગજો ની મિટિંગમાં
ગુજરાત વિધાનસભા ૨૦૨૨ ની ચુંટણી માં રાજકીય ચિત્ર સતત બદલાતુ રહેલ છે. એમાં પણ ધારી-બગસરા-ખાંભા ૯૪...
ED Summon Arvind Kejriwal Updates: ED के सामने आज पेश नहीं होंगे Kejriwal, सिंगरौली में करेंगे रैली
ED Summon Arvind Kejriwal Updates: ED के सामने आज पेश नहीं होंगे Kejriwal, सिंगरौली में करेंगे रैली
આઇસીડીએસ દ્વારા મિલેટ્સ -૨૦૨૩ પ્રતિયોગિતા
આઇસીડીએસ દ્વારા મિલેટ્સ -૨૦૨૩ પ્રતિયોગિતા