હિંદવાની આંજણા કેળવણી મંડળ દિયોદરના પ્રમુખ શિવાભાઈ ભુરીયા યથાવત,,,બનાસકાંઠા જિલ્લામાં હિન્દવાણી આંજણા કેળવણી મંડળ દિયોદરના પ્રમુખની વરણી બાબતે સમાજમાં આંતરિક નારાજગી સામે આવી હતી.વર્તમાન પ્રમુખ પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા એ મંડળની સાધારણ સભામાં નવા પ્રમુખ તરીકે સી .આર ખરસાણ નું નામ જાહેર કર્યું હોય એવી માહિતી સોશિયલ મીડિયામાં વહેતી થતા સમાજના આગેવાનોમાં આંતરિક નારાજગી સામે આવી હતી.ત્યાર બાદ સમાજના આગેવાનોની હાજરીમાં ફરીથી પ્રમુખ તરીકે શિવાભાઈ ભુરીયા ઉપર કળશ ઢોળવામાં આવ્યો છે.હિન્દવાણી આંજણા કેળવણી મંડળ અને આદર્શ સંકુલના પ્રમુખ શિવાભાઈ ભુરીયા યથાવત રહ્યા છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  પુત્રીના પ્રેમપ્રકરણથી નારાજ પિતાએ હત્યા કરી લાશ નદીમાં ફેંકી દીધી; જાણો સમગ્ર મામલો 
 
                      ગુમલા જિલ્લાના પુસો પોલીસ સ્ટેશન વિસ્તારના અરકો ગામમાં પ્રેમ પ્રકરણથી નારાજ મંગરા ઉરાં નામના...
                  
   પેટલાદમાંથી બાઇકની ચોરી થતા ફરિયાદ નોંધાઈ. 
 
                      પેટલાદ શહેરમાં કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલ બેંકના પાર્કિંગમાંથી બાઇકની ચોરી થતા આ અંગે શહેર પોલીસ...
                  
   AI बनेगा रेलवे का सुरक्षा 'कवच'! 
 
                      AI बनेगा रेलवे का सुरक्षा 'कवच'!
                  
   राजस्थान में लागू होगी 'लखपति दीदी' योजना, 15 लाख महिलाएं बनेंगी लखपति 
 
                      राजस्थान की वित्त मंत्री दिया कुमारी ने बुधवार को बजट भाषण में लखपति योजना को राजस्थान में लागू...
                  
   
  
  
  
  
  