હિંદવાની આંજણા કેળવણી મંડળ દિયોદરના પ્રમુખ શિવાભાઈ ભુરીયા યથાવત,,,બનાસકાંઠા જિલ્લામાં હિન્દવાણી આંજણા કેળવણી મંડળ દિયોદરના પ્રમુખની વરણી બાબતે સમાજમાં આંતરિક નારાજગી સામે આવી હતી.વર્તમાન પ્રમુખ પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા એ મંડળની સાધારણ સભામાં નવા પ્રમુખ તરીકે સી .આર ખરસાણ નું નામ જાહેર કર્યું હોય એવી માહિતી સોશિયલ મીડિયામાં વહેતી થતા સમાજના આગેવાનોમાં આંતરિક નારાજગી સામે આવી હતી.ત્યાર બાદ સમાજના આગેવાનોની હાજરીમાં ફરીથી પ્રમુખ તરીકે શિવાભાઈ ભુરીયા ઉપર કળશ ઢોળવામાં આવ્યો છે.હિન્દવાણી આંજણા કેળવણી મંડળ અને આદર્શ સંકુલના પ્રમુખ શિવાભાઈ ભુરીયા યથાવત રહ્યા છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DEESA BANAS RIVER /ડીસા બનાસ નદી માં ડુબેલા બે લોકોની લાશ મળી આવતાં ચકચાર..
DEESA BANAS RIVER /ડીસા બનાસ નદી માં ડુબેલા બે લોકોની લાશ મળી આવતાં ચકચાર..
मी तसं बोललोच नाही,अन्यथा मी राजीनामा देतो-तानाजी सावंत ,आरोग्य मंत्री
मी तसं बोललोच नाही,अन्यथा मी राजीनामा देतो-तानाजी सावंत ,आरोग्य मंत्री
શિનોર તાલુકાના ક્યાં ક્યાં ગામોમાં ગણપતિ બાપ્પા ને વિદાય આપવામાં આવી ? જુવો 👉👇
શિનોર તાલુકાના ક્યાં ક્યાં ગામોમાં ગણપતિ બાપ્પા ને વિદાય આપવામાં આવી ? જુવો 👉👇
Ind vs Aus 2023: Sanju Samson को नहीं मिली जगह तो Insta पर शेयर किया भावुक पोस्ट | वनइंडिया हिंदी
Ind vs Aus 2023: Sanju Samson को नहीं मिली जगह तो Insta पर शेयर किया भावुक पोस्ट | वनइंडिया हिंदी
આંખોદેખી ન્યુઝ કાર્યાલય ખાતે બિરાજમાન થયા ગણપતિ બાપા
આંખોદેખી ન્યુઝ કાર્યાલય ખાતે બિરાજમાન થયા ગણપતિ બાપા