હાલોલ નગરના સુલતાનપુરા ખાતે બળીયાદેવ મંદિર પાસે ખેતરમાં કાચું છાપરું બાંધીને રહેતા અંદાજે 50 વર્ષની આસપાસની ઉંમરના આધેડ છત્રસિંહ ચંદ્રસિંહ ચૌહાણ ગતરાત્રિના સુમારે નિત્યક્રમ મુજબ જમી પરવારીને ખેતરમાં આવેલા છાપરા ખાતે ખાટલો ઢાળીને સુઈ ગયા હતા જે બાદ આજ રોજ તારીખ 28/02/2023 ના રોજ સવારના સુમારે તેઓ પોતાના ખેતરમાંથી કોઈક કારણસર આકસ્મિક રીતે મરણ ગયેલ મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી અને આસપાસથી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી જેમાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક છત્રસિંહના મૃતદેહનો કબજો મેળવી હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હાલોલ ટાઉન પોલીસ મથકે ચંદ્રસિંહ છત્રસિંહ ચૌહાણની મોતને લઈને કાયદાકીય કાર્યવાહી અંતર્ગત અકસ્માત મોત એડી નોંધવા તજવીજ હાથ ધરી ટાઉન પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દરિયામાં ઓટના કારણે ઓછા પાણીમાં રેતીમાં ફસાઈ ગયેલ બોટમાં યાત્રિકોની વહારે દેવભૂમિ દ્વારકા પોલીસ.
આજરોજ સાંજના સમયે બેટ દ્વારકાથી યાત્રિકો લઈને તરફ ફરી રહી હતી ત્યારે દરિયામાં વોટ ના કારણે ખૂબ જ...
Gadhada||PM મોદીના ભાવનગરના પ્રવાસને લઇ AAP સંગઠન મંત્રીની પ્રતિક્રિયામાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા
Gadhada||PM મોદીના ભાવનગરના પ્રવાસને લઇ AAP સંગઠન મંત્રીની પ્રતિક્રિયામાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા
সমাজকৰ্মী বিপুল বৰগোহাঁইৰ জন্মদিনত সোণাৰিৰ পিবি হাস্পতালত ৰোগীৰ বিনামূলীয়া অস্ত্ৰোপ্ৰচাৰ
সমাজকৰ্মী বিপুল বৰগোহাঁইৰ জন্মদিনত সোণাৰিৰ পিবি হাস্পতালত ৰোগীৰ অস্ত্ৰোপ্ৰচাৰ বিনামূলীয়াকৈ কৰোৱা...
সমন্বয় সাংস্কৃতিক গোষ্ঠীৰ ১৯ সংখ্যক শিৱসাগৰ বহাগী উৎসৱ সফলতাৰে সম্পন্নঃ সাংস্কৃতিক সন্ধ্যা "সমন্বয় এনিশা" উদ্বোধন জনপ্ৰিয় অভিনেত্ৰী প্ৰীতি কংকনাৰ
শিৱসাগৰঃ শিৱসাগৰ নগৰত বলিষ্ঠ অভিনেতা প্ৰাঞ্জল শইকীয়াক চিত্ৰ-ভাস্কৰ্য্য শিল্পী ব্ৰজেন কাকতি...
Congress tore apart Constitution in 1975, It was the darkest period of nation's democracy : Chugh
BJP national general secretary Tarun Chugh today said that the Emergency in 1975 imposed by...