હિન્દુ ધર્મના મોટા તહેવારો પૈકીના દશેરાના પાવન પર્વ અને હિંદુ ધર્મના વર્ષનો સૌથી મોટા તહેવાર દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દિવાળી નિમિત્તે માર્કેટમાં થતી ખરીદીના કારણે બેંકો તેમજ આંગડિયા પેઢી મારફતે લોકો દ્વારા થતા રોકડ રકમના નાણાકીય લેવડ-દેવડના વ્યવહારોના સમયે બેંકો તેમજ આંગડિયા પેઢી ખાતે નાણાકીય લેવડ-દેવડ કરીને આવતા કે જતા ગ્રાહકોની સુરક્ષા સલામતી જોખમાય નહીં અને તેઓની રોકડ રકમબ કોઈ અજાણ વ્યક્તિ લૂંટી કે છેતરપીંડી કરી જાય નહી તેમજ ગેરમાર્ગે દોરી વિશ્વાસમાં લઈ આંચકી લેવાની પ્રવૃત્તિ ધરાવતા ગુનાહિત માનસ ધરાવતા ઈસમો આવા સમયે મેદાન મારી જાય નહીં તેની આગોતરી કાળજી અને જાગૃતિ લાવવા માટે આજરોજ હાલોલ ટાઉન પોલીસ મથકે પોલીસ ઇન્સ્પેક્ટર કેતન ચૌધરીની અધ્યક્ષતામાં નગર ખાતે આવેલી સરકારી બેંકો,મલ્ટીનેશનલ બેંકો અર્ધસરકારી બેંકો સહિતની બેંકોના અધિકારીઓ તેમજ આંગડિયા પેઢીના સંચાલકો સાથે ગ્રાહકોની સુરક્ષા સલામતીને અનુલક્ષીને બેઠક યોજવામાં આવી હતી જેમાં બેંકો તેમજ આંગડિયા પેઢી ખાતે મોટી રકમની નાણાકીય લેવડ-દેવડ કરતા ગ્રાહકોની સલામતી જાળવવા માટે તેમજ કોઈ લૂંટ છેટરપિંડી કે તેને લગતી કોઈ ગુનાહિત પ્રવૃત્તિની ઘટનાને કોઈ અંજામ ન આપે તેને અનુલક્ષીને તમામ મુદ્દે પોલીસ ઇન્સ્પેક્ટર કેતન ચૌધરી દ્વારા બેંક અધિકારીઓ તેમજ આંગડિયા પેઢીના સંચાલકો સાથે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી અને એકબીજા સાથે સલાહ સૂચનોની આપ લે કર્યા બાદ પીઆઇ કેતન ચૌધરી દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ખાસ કરીને બેંકો નાણાકીય લેવડ-દેવડ કરવા માટે આવતા આઘેડ વયના વ્યક્તિઓની સુરક્ષા પર વધુ ધ્યાન આપી તેઓને નાણાકીય લેવલ-દેવડના સમયે મોટી રકમ લઈને જતી વખતે કે આવતી વખતે વિશેષ રૂપે સતર્ક રહી જાગૃત રાખવા માટે બેંક અધિકારીઓને પીઆઇ ચેતન ચૌધરી દ્વારા અપીલ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જુનાગઢ માં સ્કેટિંગ રાસ રજુ કરી ખેલૈયા એ સૌને મંત્ર મુગ્ધ કર્યાં
જુનાગઢ માં સ્કેટિંગ રાસ રજુ કરી ખેલૈયા એ સૌને મંત્ર મુગ્ધ કર્યાં
উদালগুৰিৰ পৰা মুখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মা
উদালগুৰিৰ পৰা মুখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মা
নাৰেঙ্গীস্থিত বিদ্যা মন্দিৰ স্কুলৰ তৃষা আৰ কলিতাৰ মৃত্যু ঘটনাৰ অন্য মোৰ
নাৰেঙ্গীস্থিত বিদ্যা মন্দিৰ স্কুলৰ তৃষা আৰ কলিতাৰ মৃত্যু ঘটনাৰ অন্য মোৰ
মৰিগাঁও জিলা আইন সেৱা প্ৰধিকৰণৰ সজাগতা সভা।
মৰিগাঁও জিলা আইন সেৱা প্ৰধিকৰণৰ সজাগতা সভা। সাংবাদিক সকলে সংবাদ পৰিবেশন কৰোঁতে আইন সংগত দিশ সমূহৰ...
2024 Hyundai i20 N Line हुई पेश, इन बदलावों के साथ इंडियन मार्केट में भी मारेगी एंट्री
2024 Hyundai i20 N Line प्री-फेसलिफ्टेड वर्जन की तुलना में स्पोर्टियर डिजाइन और अधिक फीचर्स के...