હાલોલ નગરના સુલતાનપુરા ખાતે બળીયાદેવ મંદિર પાસે ખેતરમાં કાચું છાપરું બાંધીને રહેતા અંદાજે 50 વર્ષની આસપાસની ઉંમરના આધેડ છત્રસિંહ ચંદ્રસિંહ ચૌહાણ ગતરાત્રિના સુમારે નિત્યક્રમ મુજબ જમી પરવારીને ખેતરમાં આવેલા છાપરા ખાતે ખાટલો ઢાળીને સુઈ ગયા હતા જે બાદ આજ રોજ તારીખ 28/02/2023 ના રોજ સવારના સુમારે તેઓ પોતાના ખેતરમાંથી કોઈક કારણસર આકસ્મિક રીતે મરણ ગયેલ મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી અને આસપાસથી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી જેમાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક છત્રસિંહના મૃતદેહનો કબજો મેળવી હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હાલોલ ટાઉન પોલીસ મથકે ચંદ્રસિંહ છત્રસિંહ ચૌહાણની મોતને લઈને કાયદાકીય કાર્યવાહી અંતર્ગત અકસ્માત મોત એડી નોંધવા તજવીજ હાથ ધરી ટાઉન પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી ડિવિઝન વિસ્તારમાં પ્રોહીબીશન પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા કરેલ કાર્યવાહીની વિગત
અમરેલી ડીવીઝનનાં અમરેલી શહેર , અમરેલી રૂરલ,લીલીયા,લાઠી,દામગનર, બાબરા,વડીયા,બગસરા પો.સ્ટે.નાઓ...
Modi सरकार के Budget 2024 में Railway के लिए क्या-क्या है? Vande Bharat के बारे में क्या पता चला?
Modi सरकार के Budget 2024 में Railway के लिए क्या-क्या है? Vande Bharat के बारे में क्या पता चला?
Breaking News: 1 अगस्त से महंगा हुआ LPG Cylinder, Delhi से Mumbai तक अब ये हैं नए रेट | LPG Price
Breaking News: 1 अगस्त से महंगा हुआ LPG Cylinder, Delhi से Mumbai तक अब ये हैं नए रेट | LPG Price
Kahani Kursi Ki: मोदी क्लीयर कट..24 का एजेंडा आज ही होगा सेट! | PM Modi | Rahul Gandhi | BJP | NDA
Kahani Kursi Ki: मोदी क्लीयर कट..24 का एजेंडा आज ही होगा सेट! | PM Modi | Rahul Gandhi | BJP | NDA