ખંભાત શહેરના જુમ્મા મસ્જિદ પાસે રહેતા પરવેઝખાન નિયાઝખાન પઠાણ પોતાના ઘર પાસે રીક્ષા પાર્કિંગ કરીને ગયા હતા.તે દરમિયાન રસ્તામાંથી પસાર થયેલા રહેમતહુસેન અનવરહુસેન સૈયદે રીક્ષા અહીં કેમ પાર્કિંગ કરી છે તેવું કહ્યું હતું.ત્યારે પરવેઝખાને દૂર મૂકી દો તેમ કહેતા રહેમતહુસેન ઉશ્કેરાઈ ગયા હતા અને પરવેઝના માથામાં પાવડો મારી દીધો હતો.જે ગુના બાબતે ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सत्तारांनी मागवले १००एसटी बसचे कोटेशन
औरंगाबाद : मुंबईत होणाऱ्या दसरा मेळाव्यात शक्ती प्रदर्शनासाठी उद्धवसेना , शिंदेसेनेने जोरदार...
સુરત શહેરમાં દીકરીના જન્મબાદ હોસ્પિટલના બેડ પર માતાનું મૃત્યુ નિપજતા પરિવારજનોએ હોસ્પિટલ ખાતે હોબાળો
સુરત શહેરમાં દીકરીના જન્મબાદ હોસ્પિટલના બેડ પર માતાનું મૃત્યુ નિપજતા પરિવારજનોએ હોસ્પિટલ ખાતે હોબાળો
પાટણ : વારાહી ખાતે ક્ષેત્રપાળ દાદાનાં સાનિધ્યમાં ભવ્ય યજ્ઞનું આયોજન કરાયું | SatyaNirbhay News Channel
પાટણ: વારાહી ક્ષેત્રપાળ દાદાનાં સાનિધ્યમાં ભવ્ય યજ્ઞનું આયોજન કરાયું | SatyaNirbhay News Channel
બોટાદ ના ગોરડકા ગામે મોરબીની ઘટનાને લઈ સંતોની શીબીર મોકૂફ રખાઇ
બોટાદ ના ગોરડકા ગામે મોરબીની ઘટનાને લઈ સંતોની શીબીર મોકૂફ રખાઇ
ગીર સોમનાથમાં યોગી આદિત્યનાથના AAP અને Congress પર પ્રહાર | TV9GujaratiNews
ગીર સોમનાથમાં યોગી આદિત્યનાથના AAP અને Congress પર પ્રહાર | TV9GujaratiNews