સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ રોડના રહીશ ગફારભાઇ રસુલભાઇ મોવરે રાજકોટ નાગરિક બેંક સુરેન્દ્રનગરમાંથી ધંધાના વિકાસ માટે લોન લીધી હતી.જેમાં 8 લાખની ધિરાણ તા.25-5-18ના રોજ ચૂકવાયું હતું.આ લોનની હપ્તે હપ્તે ચૂકવવાની હતી લોનના હપ્તા પેટે 8,27,357 બાકી નીકળતા હોવાથી ગફારભાઇએ 1-3-10ના રોજ રૂ.30 હજારનો ચેક લખી આપ્યો હતો.જે તા.1-3-19એ નાણાના અભાવે પરત આવ્યો હતો.આથી બેંકમેનેજર હિરેનભાઇ જાદવ દ્વારા નોટિસ આપ્યા બાદ કેસ કરાયો હતો. જે કોર્ટમાં ચાલી જતા આરોપી તરફના વકીલ ક્રિમાબેન શાહ દ્વારા દલીલ કરી હતી કે તેમણે 8 લાખની લોન લીધી હતી.જેના હપ્તા નિયમિત ભર્યા જે હપ્તા ભર્યા નથી તેનાથી વધારે રકમનો ચેક રકમ જાતે ભરી ખોટો કેસ કરાયો છે. ઉલટ તપાસમાં ફરિયાદી લોન સમયે 10 એડવાન્સ ચેક લીધેલાનું કબૂલ કરી જે 10 ચેક પૈકી એક ફરિયાદવાળો ચેક હોવાનું કબૂલ રાખે છે. આરોપીએ કેટલા હપ્તા ભર્યા કેટલા બાકી તેવી કોઇ હકીકત ફરિયાદ નોટિસ તપાસમાં જણાવી નથી.તેમન આરોપીએ ઘરેથી વેપાર કરવા મકાન ખરીદવા લોન લીધાનું જણાવ્યું છે તેમજ આરોપી પાસે કયા કર્મચારીએ એડવાન્સ ચેક લીધા તેની વિગત ભરી તેની ખબર નથી તેવું કબૂલ કર્યું છે. બન્ને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ ત્રીજા એડિશનલ ચીફ જ્યુડી મેજિસ્ટ્રેટ વીરેન્દ્રસિંહ શનાભાઇ ઠાકોરે ફરિયાદવાળા ચેક આરોપીએ કાયદેસરના દેવા તથા જવાબદારી પેટે આપેલો હતો તે પુરવાર કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયા હોવાથી આરોપી ગફારભાઇને નિર્દોષ છોડવા તથા રૂ.5હજાર પુરાના જામીન તથા તેટલી જ રકમ જાતમુચરકા આપવા હુકમ કર્યો હતો. જ્યારે ફરિયાદીને આરોપી સામે ખોટી ફરિયાદ કરવા બદલ શા માટે આરોપીને વળતરનો હુકમ ન કરવો તે માટે નોટિસ કાઢવા હુકમ કરાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Amit Agrawal: कौन हैं UIDAI के नए CEO अमित अग्रवाल, जिन्होंने IT और वित्त मंत्रालय में संभाली ये जिम्मेदारी 
 
                      नई दिल्ली, भारतीय प्रशासनिक सेवा के वरिष्ठ अधिकारी अमित अग्रवाल ने भारतीय विशिष्ट पहचान प्राधिकरण...
                  
   કેસરી, સફેદ અને લીલા રંગના શાકભાજીઓ થકી
રાષ્ટ્રધ્વજનો આકાર રચીને કિશોરીઓને પૌષ્ટીક આહારનું મહત્વ સમજાવાયું 
 
                      કેસરી, સફેદ અને લીલા રંગના શાકભાજીઓ થકી
રાષ્ટ્રધ્વજનો આકાર રચીને કિશોરીઓને પૌષ્ટીક આહારનું મહત્વ...
                  
   वनिता वासवी संस्कृतीच्या वतीन श्रावण उत्सव 
 
                      वनिता वासवी संस्कृति क्लबच्या वतीन श्रावण उत्सव
 
हिंगोली वासवी संस्कृति क्लब हिंगोलीच्या...
                  
   PATAN/પાટણ વિધાનસભા 2022 ચૂંટણીને લઇ ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલન નો કાર્યક્રમ યોજાયો.. 
 
                      PATAN/પાટણ વિધાનસભા 2022 ચૂંટણીને લઇ ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલન નો કાર્યક્રમ યોજાયો..
                  
   
  
  
  
  