ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના ભકત દેવલોક પામ્યા.,,દિયોદર તાલુકાના ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના પરમ સેવક કાળા બા ભગત સ્વર્ગસ્થ થતા મંદિરે ભક્તો નું ઘોડા પુર ઉમટયું હતું.દિયોદર પંથકમાં સુરદાસ્થ ના નામે ઓળખાતા કાળા બા ભગતે પોતાના જીવન દરમિયાન સદાયને માટે ભજન કીર્તન કરી એક અલગ જ સેવાની અલખ જગાવી હતી.આજે તેમના વતન ભેંસાણા ખાતે તેમને છેલ્લા શ્વાસ લીધા હતા.કાળા બા ભગત નો જન્મ 90 વર્ષ પહેલાં જવાન બા પટેલ ના ઘરે થયો હતો.નાનપણ થી જ પ્રભુ ભક્તિનો માર્ગ પસંદ કર્યો હતો.જેમણે પોતાના ખેતરમાં મણિભદ્ર વીર મહારાજ નું ભવ્ય મંદિર બનાવ્યું છે.જ્યાં તેઓ પ્રભુ ભક્તિ કરતા હતા.આજે તેઓ સ્વર્ગસ્થ થતા સવારે તેમના પાર્થિવદેવ ના દર્શન માટે અનેક ભક્તો ઉમટ્યા હતા.દર્શન પછી તેમના પાર્થિવ દેહ ને વિધિ વિધાન પૂર્વક સમાધિ આપવામા આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા તાલુકાના માલગઢ ગામે માજિસા માતાના મંદિરે તેરસની ભવ્ય ઉજવણી
*ડીસા તાલુકાના માલગઢ ખાતે માજીસા માતાના મંદિરે તેરસની ભવ્ય ઉજવણી કરવામાં આવી*
*નેડિયા...
दिल्ली BJP अध्यक्ष आदेश गुप्ता ने अपने पद से इस्तीफ़ा दिया
दिल्ली BJP अध्यक्ष आदेश गुप्ता ने अपने पद से इस्तीफ़ा दिया
दिल्ली बीजेपी अध्यक्ष आदेश...
દાહોદ ASP જગદીશ બાગરવાએ વ્યાજખોરો સામે લાલ-આંખ, દાહોદ જિલ્લા પોલીસ ને સંપર્ક કરવા કરી અપીલ..
ગુજરાત રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા વગર લાઇસન્સ એ નાણાં ધિરનાર અને લિમિટ કરતા વધુ વ્યાજ લઈ...
હાલોલ ટાઉન પોલીસ મથકે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો.
હાલોલ ટાઉન પોલીસ મથક ખાતે આજે ગુરૂવારના રોજ જનતા અને પોલીસ વચ્ચેના સુમેળ ભર્યા સંબંધોને જાળવી...
ঐতিহাসিক লক্ষীমপুৰ পুখুৰীপাৰত "হপ এণ্ড ড্ৰিম ছচাঁইটি"ৰ উদ্যোগত একক কেৰেম প্ৰতিযোগিতা সম্পন্ন।
ঐতিহাসিক লক্ষীমপুৰ পুখুৰীপাৰত "হপ এণ্ড ড্ৰিম ছচাঁইটি"ৰ উদ্যোগত একক কেৰেম প্ৰতিযোগিতা সম্পন্ন।...