ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના ભકત દેવલોક પામ્યા.,,દિયોદર તાલુકાના ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના પરમ સેવક કાળા બા ભગત સ્વર્ગસ્થ થતા મંદિરે ભક્તો નું ઘોડા પુર ઉમટયું હતું.દિયોદર પંથકમાં સુરદાસ્થ ના નામે ઓળખાતા કાળા બા ભગતે પોતાના જીવન દરમિયાન સદાયને માટે ભજન કીર્તન કરી એક અલગ જ સેવાની અલખ જગાવી હતી.આજે તેમના વતન ભેંસાણા ખાતે તેમને છેલ્લા શ્વાસ લીધા હતા.કાળા બા ભગત નો જન્મ 90 વર્ષ પહેલાં જવાન બા પટેલ ના ઘરે થયો હતો.નાનપણ થી જ પ્રભુ ભક્તિનો માર્ગ પસંદ કર્યો હતો.જેમણે પોતાના ખેતરમાં મણિભદ્ર વીર મહારાજ નું ભવ્ય મંદિર બનાવ્યું છે.જ્યાં તેઓ પ્રભુ ભક્તિ કરતા હતા.આજે તેઓ સ્વર્ગસ્થ થતા સવારે તેમના પાર્થિવદેવ ના દર્શન માટે અનેક ભક્તો ઉમટ્યા હતા.દર્શન પછી તેમના પાર્થિવ દેહ ને વિધિ વિધાન પૂર્વક સમાધિ આપવામા આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Vipin Sir को फर्जी बताने वाले लोग को पत्रकार ने जमकर रेला! फिर भागने लगा ! Math Masti Vipin Sir
Vipin Sir को फर्जी बताने वाले लोग को पत्रकार ने जमकर रेला! फिर भागने लगा ! Math Masti Vipin Sir
Jawan: Shahrukh Khan, Deepika Padukone और Sunil Grover एक मंच पर जुटे, क्या कुछ कहा? (BBC Hindi)
Jawan: Shahrukh Khan, Deepika Padukone और Sunil Grover एक मंच पर जुटे, क्या कुछ कहा? (BBC Hindi)
પ્રદિપ કોટડીયા જુથ ધારી-૯૪ વિધાનસભા માં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર માટે નિસ્ક્રીય ? ધારીમાં ખાનગી મિટિંગ શુ રંધાઈ રહેલ છે ??
કોંગ્રેસના પીઠ આગેવાન, જીલ્લા પંચાયત ના માજી સદસ્ય , સ્વ. મનુભાઈ કોટડીયા ના કૌટુંબિક, પાટીદાર...
મંત્રી જીગદીશભાઈ પંચાલે ગણેશજી ના દર્શન કર્યા
एकदन्ताय शुद्घाय सुमुखाय नमो नमः ।
प्रपन्न जनपालाय प्रणतार्ति विनाशिने ॥
ગણેશજીની...
છરીના ઘા ઝીંકીને યુવાનની હત્યા કેસમાં 5 શખસ સામે ફરિયાદ નોંધાઇ
સુરેન્દ્રનગર બસ સ્ટેશન રોડ આઇટીઆઈ સામે મંગળવારે ધોળા દિવસે છરીના ઘા ઝીંકીને યુવાનની હત્યા કરાઈ...