ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના ભકત દેવલોક પામ્યા.,,દિયોદર તાલુકાના ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના પરમ સેવક કાળા બા ભગત સ્વર્ગસ્થ થતા મંદિરે ભક્તો નું ઘોડા પુર ઉમટયું હતું.દિયોદર પંથકમાં સુરદાસ્થ ના નામે ઓળખાતા કાળા બા ભગતે પોતાના જીવન દરમિયાન સદાયને માટે ભજન કીર્તન કરી એક અલગ જ સેવાની અલખ જગાવી હતી.આજે તેમના વતન ભેંસાણા ખાતે તેમને છેલ્લા શ્વાસ લીધા હતા.કાળા બા ભગત નો જન્મ 90 વર્ષ પહેલાં જવાન બા પટેલ ના ઘરે થયો હતો.નાનપણ થી જ પ્રભુ ભક્તિનો માર્ગ પસંદ કર્યો હતો.જેમણે પોતાના ખેતરમાં મણિભદ્ર વીર મહારાજ નું ભવ્ય મંદિર બનાવ્યું છે.જ્યાં તેઓ પ્રભુ ભક્તિ કરતા હતા.આજે તેઓ સ્વર્ગસ્થ થતા સવારે તેમના પાર્થિવદેવ ના દર્શન માટે અનેક ભક્તો ઉમટ્યા હતા.દર્શન પછી તેમના પાર્થિવ દેહ ને વિધિ વિધાન પૂર્વક સમાધિ આપવામા આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ કરી બંધ કરાવાતા અટકાયત
સુરત કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ કરી બંધ કરાવાતા અટકાયત
ঐতিহাসিক ঢেকীয়াখোৱা বৰ নামঘৰতো গুৰুজনাৰ তিৰোভাৱ তিথি পালন
ঐতিহাসিক ঢেকীয়াখোৱা বৰ নামঘৰতো গুৰুজনাৰ তিৰোভাৱ তিথি পালন
કલોલમાં 750 બેડની આદર્શ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું અમિત શાહના હસ્તે શિલાન્યાસ : Video
કલોલમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે KIRC કૉલેજ દ્વારા નિર્માણ પામનાર 750...
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવરાત્રીના પાવન પર્વે નવરાત્રી શક્તિ પર્વ ૨૦૨૨ યોજાશે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવરાત્રીના પાવન પર્વે નવરાત્રી શક્તિ પર્વ ૨૦૨૨ યોજાશે
Haryana News: हरियाणा के CM पद पर फैसला, BJP विधायक दल के नेता चुने गए Nayab Singh Saini
Haryana News: हरियाणा के CM पद पर फैसला, BJP विधायक दल के नेता चुने गए Nayab Singh Saini