ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના ભકત દેવલોક પામ્યા.,,દિયોદર તાલુકાના ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના પરમ સેવક કાળા બા ભગત સ્વર્ગસ્થ થતા મંદિરે ભક્તો નું ઘોડા પુર ઉમટયું હતું.દિયોદર પંથકમાં સુરદાસ્થ ના નામે ઓળખાતા કાળા બા ભગતે પોતાના જીવન દરમિયાન સદાયને માટે ભજન કીર્તન કરી એક અલગ જ સેવાની અલખ જગાવી હતી.આજે તેમના વતન ભેંસાણા ખાતે તેમને છેલ્લા શ્વાસ લીધા હતા.કાળા બા ભગત નો જન્મ 90 વર્ષ પહેલાં જવાન બા પટેલ ના ઘરે થયો હતો.નાનપણ થી જ પ્રભુ ભક્તિનો માર્ગ પસંદ કર્યો હતો.જેમણે પોતાના ખેતરમાં મણિભદ્ર વીર મહારાજ નું ભવ્ય મંદિર બનાવ્યું છે.જ્યાં તેઓ પ્રભુ ભક્તિ કરતા હતા.આજે તેઓ સ્વર્ગસ્થ થતા સવારે તેમના પાર્થિવદેવ ના દર્શન માટે અનેક ભક્તો ઉમટ્યા હતા.દર્શન પછી તેમના પાર્થિવ દેહ ને વિધિ વિધાન પૂર્વક સમાધિ આપવામા આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AMCના તમામ રહેણાંક તથા બિન રહેણાંક.મિલકતો.નીવર્ષ2021-22ની રકમ પૂરેપૂરી ભરાય વ્યાજમાં 75 ટકા માફી !
AMCના તમામ રહેણાંક તથા બિન રહેણાંક મિલકતોની વર્ષ 2021-22ની રકમ પૂરેપૂરી ભરાય અને બાકી રકમ શૂન્ય...
જંબુસર એસટી ડેપોમાં ઓફિસમાંકેટલીક જગ્યા ઉપર પોપડા નીકળ્યા તેવાવીડિયોમાં દ્રશ્ય કેદ થયા.
જંબુસર એસટી ડેપોમાં ઓફિસમાંકેટલીક જગ્યા ઉપર પોપડા નીકળ્યા તેવાવીડિયોમાં દ્રશ્ય કેદ થયા.
शिक्षक वेळेवर येत नसल्याने विद्यार्थ्यांचे शैक्षणिक नुकसान; गावकऱ्यांनी शाळेला ठोकले टाळे
शिक्षक वेळेवर येत नसल्याने विद्यार्थ्यांचे शैक्षणिक नुकसान; गावकऱ्यांनी शाळेला ठोकले टाळे
Gujarat Political News | Vasoya ની Alpesh સાથે શું થઇ વાત? | Alpesh Kathiriya | BJP |News18 Gujarati
Gujarat Political News | Vasoya ની Alpesh સાથે શું થઇ વાત? | Alpesh Kathiriya | BJP |News18 Gujarati