થરાદ ના ડોડગામ ગ્રામ પંચાયત દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે જે નિયમો તા .01 / 03 / 2023 થી અમલ કરવાનો રહેશે ,, ( 1 ) ગુટખા - તમાકુ જેવાં કેફી દૃવ્યોનુ વેચાણ કરવુ નહી.અને વેચાણ કરશો તો 11000 / - રૂપીયા દંડ ભરપાઇ કરવો પડશે. ( 2 ) દારૂનું બનાવવો કે વેચાણ કરવું નહીં અને વેચાણ કરતા પકડાશો તો 51000 / - રૂપીયા દંડ ભરપાઇ કરવો પડશે . અને દારૂ લઇને જનાર વ્યક્તિ પકડાશે તો તેને પણ 5100 / -રૂપીયા દંડ ભરપાઇ કરવો પડશે . તથા પીધેલી હાલતમાં પકડાશે તો પોલીસ હવાલે કરવામાં આવશે અને તેનો જામીન ગામનો કોઇ વ્યક્તિ થશે નહીં . ( 3 ) ગ્રામ પંચાયતની જાહેર જગ્યાએ ( દા.ત . નકળગ મંદીર કે દેવી દેવસ્થાન ) કસુબો કે રસ વાપરવાની સદર મનાઇ છે . જો આનુ ઉલંધન કરશે તો તેમને વ્યક્તિ દીઠ 5100 / રૂપીયા દંડ ભરપાઇ કરવો પડશે . ( 4 ) ડોડગામ નવયુગ વિધામંદિર શાળાના ચાલુ થવાના અને છુટ્યા સમયે શાળાની આસપાસ અન્ય કોઇ છોકરાઓએ વગર કામે ઉભા રહેવુ નહી કે કોઇ જગ્યાએ બેસવુ નહીં . અને આનુ ઉલંધન કરનાર ને 1100 / - રૂપીયા દંડ ભરપાઇ કરવો પડશે . ( 5 ) પંચાયતની માલીકીની જાહેર જગ્યાએ કોઇ પણ વ્યકિતએ કારણ વગર બેસવું નહી . ( દા.ત.ગ્રામ પંચાયતમાં રાત્રીના સમયે ) ઉપરોક્ત આવેલ દંડની રકમનો ઉપયોગ ગૌશાળામાં વાપરવામાં આવશે . ઉપરોક્ત તમામ નિયમન ડોડગામ ગામના તમામ ગ્રામજનોએ તા . 01 / 03 / 2023 થી ફરજીયાત અમલ કરવાનો રહેશે ....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પૂર્વ કારોબારી ચેરમેન તેઓના વિસ્તારમાં વારંવાર વીજળી ગુલ થતા લીધો સોશિયલ મીડિયા નો સહારો
ખેડબ્રહ્મા યુજીવીસીએલ દ્વારા શહેર ના ચાંપલપુર-પંચશીલ વિસ્તાર માં અંઘારપટ,હજુ તો વરસાદ ના છાંટા...
গোলাঘাট তৰফাটত বেটাৰি ৰিক্সাত চাৰ্জ লগাবলৈ লৈ বিদ্যুৎপৃষ্ঠ হৈ মৃত্যু এজন লোকৰ l গোলাঘাট তৰফাটত পুৱাই
গোলাঘাট তৰফাটত বেটাৰি ৰিক্সাত চাৰ্জ লগাবলৈ লৈ বিদ্যুৎপৃষ্ঠ হৈ মৃত্যু এজন লোকৰ l গোলাঘাট তৰফাটত...
10 ઓક્ટોબરે કરવા ચોથ:પરિણીત મહિલાઓ માટે મહાવ્રત; જાણો આ દિવસે કયા શુભ કાર્યો કરી શકાય.
કરવા ચોથ આસો મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના રોજ મનાવવામાં આવે છે. આ વ્રત પરિણીત સ્ત્રીઓ માટે એક...
Comedian Raju Srivastav નુ 58 વર્ષની વય એ નિધન (Passes Away)
Comedian Raju Srivastav નુ 58 વર્ષની વય એ નિધન (Passes Away)
वाढदिवसाचा खर्च टाळुन कासारीतील अनाथाश्रमाला मदत
वाढदिवसाचा खर्च टाळुन कासारीतील अनाथाश्रमाला मदत
आकाश भोरडे
तळेगाव ढमढेरे, प्रतिनिधी:
...