થરાદ ના ડોડગામ ગ્રામ પંચાયત દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે જે નિયમો તા .01 / 03 / 2023 થી અમલ કરવાનો રહેશે ,, ( 1 ) ગુટખા - તમાકુ જેવાં કેફી દૃવ્યોનુ વેચાણ કરવુ નહી.અને વેચાણ કરશો તો 11000 / - રૂપીયા દંડ ભરપાઇ કરવો પડશે. ( 2 ) દારૂનું બનાવવો કે વેચાણ કરવું નહીં અને વેચાણ કરતા પકડાશો તો 51000 / - રૂપીયા દંડ ભરપાઇ કરવો પડશે . અને દારૂ લઇને જનાર વ્યક્તિ પકડાશે તો તેને પણ 5100 / -રૂપીયા દંડ ભરપાઇ કરવો પડશે . તથા પીધેલી હાલતમાં પકડાશે તો પોલીસ હવાલે કરવામાં આવશે અને તેનો જામીન ગામનો કોઇ વ્યક્તિ થશે નહીં . ( 3 ) ગ્રામ પંચાયતની જાહેર જગ્યાએ ( દા.ત . નકળગ મંદીર કે દેવી દેવસ્થાન ) કસુબો કે રસ વાપરવાની સદર મનાઇ છે . જો આનુ ઉલંધન કરશે તો તેમને વ્યક્તિ દીઠ 5100 / રૂપીયા દંડ ભરપાઇ કરવો પડશે . ( 4 ) ડોડગામ નવયુગ વિધામંદિર શાળાના ચાલુ થવાના અને છુટ્યા સમયે શાળાની આસપાસ અન્ય કોઇ છોકરાઓએ વગર કામે ઉભા રહેવુ નહી કે કોઇ જગ્યાએ બેસવુ નહીં . અને આનુ ઉલંધન કરનાર ને 1100 / - રૂપીયા દંડ ભરપાઇ કરવો પડશે . ( 5 ) પંચાયતની માલીકીની જાહેર જગ્યાએ કોઇ પણ વ્યકિતએ કારણ વગર બેસવું નહી . ( દા.ત.ગ્રામ પંચાયતમાં રાત્રીના સમયે ) ઉપરોક્ત આવેલ દંડની રકમનો ઉપયોગ ગૌશાળામાં વાપરવામાં આવશે . ઉપરોક્ત તમામ નિયમન ડોડગામ ગામના તમામ ગ્રામજનોએ તા . 01 / 03 / 2023 થી ફરજીયાત અમલ કરવાનો રહેશે ....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
US Bond Yield Impact | FIIs लौट आए, 2 दिनों से क्यों खरीदारी का माहौल ? | US Inflation Numbers
US Bond Yield Impact | FIIs लौट आए, 2 दिनों से क्यों खरीदारी का माहौल ? | US Inflation Numbers
ભરવાડ યુવા સંગઠન ગુજરાત દ્વારા “સફળતાનો ઉત્સવ–૨૦૨૫” | Bharvad yuva Sanagathan Gujarat | Dpnews
ભરવાડ યુવા સંગઠન ગુજરાત દ્વારા “સફળતાનો ઉત્સવ–૨૦૨૫” | Bharvad yuva Sanagathan...
কুমাৰ নাৰ্ছিং হোমত বিনামূলীয়া স্বাস্থ্য শিবিৰ সম্পন্ন...
কুমাৰ নাৰ্ছিং হোমত বিনামূলীয়া স্বাস্থ্য শিবিৰ সম্পন্ন...
રાધનપુર ખાતે આખલાનો આતંક પથાવત | SatyaNirbhay News Channel
રાધનપુર ખાતે આખલાનો આતંક પથાવત | SatyaNirbhay News Channel
ಡಿ.ಕೆ. ಶಿವಕುಮಾರ್ ಅವರನ್ನು ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿಯನ್ನಾಗಿ ನೇಮಿಸಬೇಕೆಂದು 'ವಿಶ್ವಜ್ಞಾನಿ ಡಾ|| ಬಿ.ಆರ್. ಅಂಬೇಡ್ಕರ್ ರಾಜ್ಯ ಹೋರಾಟ ಸೇನೆ'ಯ ಸಂಸ್ಥಾಪಕ ಅಧ್ಯಕ್ಷರಾದ ಸುಮಾ ಬಸವಲಿಂಗಯ್ಯ ಅವರು ಒತ್ತಾಯಿಸಿದರು.
ಬೆಂಗಳೂರು, ಫೆಬ್ರವರಿ 27, 2025
ಡಿ.ಕೆ. ಶಿವಕುಮಾರ್ ಅವರನ್ನು ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿಯನ್ನಾಗಿ ನೇಮಿಸಬೇಕೆಂದು...