જુનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર પાસે મેઘલ નદી ની વચ્ચે ચમત્કારી સીધેસ્વર મહાદેવનું મંદિર આવેલું છે એક સમયે મહાદેવ ના પથ્થર તરીકે ઓળખાતા આ શિવલિંગ ને સમય જતાં સીધેસ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે લોક મુખે સર્ચા પ્રમાણે આ શિવલિંગ ના માધ્યમ થી ઘણા લોકો ને મહાદેવ ના દર્શન થાયા હોવાની સર્ચઓ પણ સાંભળવા મળેછે જ્યારે દર વર્ષે સોમચા દરમિયાન મેઘલ નદી માં જોરદાર પુર આવે છે પરંતુ આજ દિન સુધી નદી ની વચ્ચે આવેલા આ મંદિર ના એક પણ પથ્થર ને નુકશાન થયું નથી ત્યારે આજે આ સીધેસ્વર મહાદેવ મંદીર ખાતે રુદરી નો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના તાલુકા ના ભાવિ ભક્તો એ આરતી નો લહાવો લઈ ભગવાન ભોળીયા નાથ ના દર્શન કર્યા હતા સાથે સાથે મહા પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अन्न व औषध प्रशासनाची रत्नागिरीतील दोन बेकरींवर कारवाई
रत्नागिरी : अन्न व औषध प्रशासन कार्यालयाने रत्नागिरीतील दोन बेकरींवर कारवाई केली. या दोन्ही...
Breaking News: CM Nitish Kumar को मिला RJD का ऑफर, विधायक Bhai Virendra का बड़ा बयान | Aaj Tak
Breaking News: CM Nitish Kumar को मिला RJD का ऑफर, विधायक Bhai Virendra का बड़ा बयान | Aaj Tak
JETPUR જેતપુરમાં પણ આંગણવાડી બહેનો હડતાલમાં જોડાઈ 14-09-2022
JETPUR જેતપુરમાં પણ આંગણવાડી બહેનો હડતાલમાં જોડાઈ 14-09-2022
વાંકલ ગામે મેરીટ પલીમર કંપનીનો વિવાદ ફરી છંછેડાયો , હમેંશાની જેમ પોલીસ દોડતી થઈ હતી
વાંકલ ગામે મેરીટ પલીમર કંપનીનો વિવાદ ફરી છંછેડાયો , હમેંશાની જેમ પોલીસ દોડતી થઈ હતી