જુનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર પાસે મેઘલ નદી ની વચ્ચે ચમત્કારી સીધેસ્વર મહાદેવનું મંદિર આવેલું છે એક સમયે મહાદેવ ના પથ્થર તરીકે ઓળખાતા આ શિવલિંગ ને સમય જતાં સીધેસ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે લોક મુખે સર્ચા પ્રમાણે આ શિવલિંગ ના માધ્યમ થી ઘણા લોકો ને મહાદેવ ના દર્શન થાયા હોવાની સર્ચઓ પણ સાંભળવા મળેછે જ્યારે દર વર્ષે સોમચા દરમિયાન મેઘલ નદી માં જોરદાર પુર આવે છે પરંતુ આજ દિન સુધી નદી ની વચ્ચે આવેલા આ મંદિર ના એક પણ પથ્થર ને નુકશાન થયું નથી ત્યારે આજે આ સીધેસ્વર મહાદેવ મંદીર ખાતે રુદરી નો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના તાલુકા ના ભાવિ ભક્તો એ આરતી નો લહાવો લઈ ભગવાન ભોળીયા નાથ ના દર્શન કર્યા હતા સાથે સાથે મહા પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Skoda Kylaq Vs Maruti dzire: 4 मीटर से छोटी SUV या Compact Sedan.. दो नई गाड़ियां एक नई सोच
Skoda Kylaq Vs Maruti Dzire भारतीय बाजार में November 2024 में दो नई कारों को लॉन्च किया गया...
દિયોદર ખાતે વિચરતા સમૂદાયના મકાનોનું ભૂમિપૂજન યોજાયું
દીઓદર વિચરતા સમુદાય સમર્થન મંચ અને ગ્રામ પંચાયત દીઓદરના સહયોગ થી વિચરતી વિમુક્ત જાતિના ૧૩૪ જેટલા...
प्रशासन अलर्ट मोड पर: कलक्टर गोदारा ने लिया जलमग्न शहर का जायजा
बून्दी। रविवार देर रात से हो रही तेज बारिश के बाद बूंदी शहर जलमग्न है वही शहर की दोनो झीले...
Gadhada||શ્રી ગોપીનાથજી દેવ મંદિર ખાતે આગામી ઉજવનાર શ્રી વચનામૃત મહોત્સવની તડામાર તૈયારી #news
Gadhada||શ્રી ગોપીનાથજી દેવ મંદિર ખાતે આગામી ઉજવનાર શ્રી વચનામૃત મહોત્સવની તડામાર તૈયારી #news