જુનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર પાસે મેઘલ નદી ની વચ્ચે ચમત્કારી સીધેસ્વર મહાદેવનું મંદિર આવેલું છે એક સમયે મહાદેવ ના પથ્થર તરીકે ઓળખાતા આ શિવલિંગ ને સમય જતાં સીધેસ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે લોક મુખે સર્ચા પ્રમાણે આ શિવલિંગ ના માધ્યમ થી ઘણા લોકો ને મહાદેવ ના દર્શન થાયા હોવાની સર્ચઓ પણ સાંભળવા મળેછે જ્યારે દર વર્ષે સોમચા દરમિયાન મેઘલ નદી માં જોરદાર પુર આવે છે પરંતુ આજ દિન સુધી નદી ની વચ્ચે આવેલા આ મંદિર ના એક પણ પથ્થર ને નુકશાન થયું નથી ત્યારે આજે આ સીધેસ્વર મહાદેવ મંદીર ખાતે રુદરી નો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના તાલુકા ના ભાવિ ભક્તો એ આરતી નો લહાવો લઈ ભગવાન ભોળીયા નાથ ના દર્શન કર્યા હતા સાથે સાથે મહા પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુર માં દિલ્લીગેટ વિસ્તારમાં ઘરની બહાર લગાવ્યું બોર્ડ..
પાલનપુર માં દિલ્લીગેટ વિસ્તારમાં ઘરની બહાર લગાવ્યું બોર્ડ..
કોન્ટ્રાકટર એ ન આપતા પોલીસ બોલાવી મને પકડાયા નું કહ્યું
કોન્ટ્રાકટર એ ન આપતા પોલીસ બોલાવી મને પકડાયા નું કહ્યું
नई शिक्षा नीति को केन्द्रीय कैबिनेट की मंजूरी! अगर आपके बच्चे पढ़ाई करते है तो ये बदलाव जरूर जाने.!
*भारत सरकार द्वारा प्रस्तावित केन्द्रीय सरकार की कैबिनेट की स्वीकृति के बाद 36 साल बाद देश में नई...
અમરેલી-ધારી-ઉના બસ આવતીકાલ થી રેગ્યુલર શરૂ, લોકમાંગણીનો સ્વિકાર
અમરેલી-ધારી-ઉના બસ આવતીકાલ થી રેગ્યુલર શરૂ, લોકમાંગણીનો સ્વિકાર
ખેરડા મહિ નદી માંથી રેતી માફિયા રેતી ખનન કરતા માજી સરપંચે આવેદનપત્ર આપ્યુ.
ખેરડા મહિ નદી માંથી રેતી માફિયા રેતી ખનન કરતા માજી સરપંચે આવેદનપત્ર આપ્યુ.