જુનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર પાસે મેઘલ નદી ની વચ્ચે ચમત્કારી સીધેસ્વર મહાદેવનું મંદિર આવેલું છે એક સમયે મહાદેવ ના પથ્થર તરીકે ઓળખાતા આ શિવલિંગ ને સમય જતાં સીધેસ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે લોક મુખે સર્ચા પ્રમાણે આ શિવલિંગ ના માધ્યમ થી ઘણા લોકો ને મહાદેવ ના દર્શન થાયા હોવાની સર્ચઓ પણ સાંભળવા મળેછે જ્યારે દર વર્ષે સોમચા દરમિયાન મેઘલ નદી માં જોરદાર પુર આવે છે પરંતુ આજ દિન સુધી નદી ની વચ્ચે આવેલા આ મંદિર ના એક પણ પથ્થર ને નુકશાન થયું નથી ત્યારે આજે આ સીધેસ્વર મહાદેવ મંદીર ખાતે રુદરી નો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના તાલુકા ના ભાવિ ભક્તો એ આરતી નો લહાવો લઈ ભગવાન ભોળીયા નાથ ના દર્શન કર્યા હતા સાથે સાથે મહા પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ठंडे-ठंडे पानी से नहाना चाहिए, लेकिन जानते हैं क्यों, अगर नहीं तो जानें Cold Water Shower के गजब के फायदे
ठंडे-ठंडे पानी से नहाना चाहिए हम सभी ने इस गाने को कभी न कभी जरूर सुना होगा। ठंडा पानी आपको तेज...
દિયોદરના જાડાના યુવકનો અશ્લિલ વિડીયો બનાવી રૂ. 5.12 લાખ ખંખેરતાં ચકચાર
દિયોદર તાલુકાના જાડા ગામમાં પાન પાર્લર ચલાવતાં યુવકને અજાણી યુવતીનો વિડિયો કોલ રિસિવ કરવો ભારે...
ડીસાના મુડેઠામાં વીજડીપીથી કરંટ લાગતાં યુવકનું મોત
ડીસા તાલુકાના મુડેઠા ગામની સીમમાં વીજડીપીથી કરંટ લાગતાં કાંકરેજ તાલુકાના મોટા જામપુરાના યુવકનું...
स्पीकर के खिलाफ अविश्वास प्रस्ताव के विकल्प पर नरम पड़ा विपक्ष, JPC की मांग पर ही फोकस करेंगे विपक्षी सांसद
लोकसभा अध्यक्ष ओम बिरला के खिलाफ अविश्वास प्रस्ताव लाने की कांग्रेस और विपक्षी दलों की योजना...