જુનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર પાસે મેઘલ નદી ની વચ્ચે ચમત્કારી સીધેસ્વર મહાદેવનું મંદિર આવેલું છે એક સમયે મહાદેવ ના પથ્થર તરીકે ઓળખાતા આ શિવલિંગ ને સમય જતાં સીધેસ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે લોક મુખે સર્ચા પ્રમાણે આ શિવલિંગ ના માધ્યમ થી ઘણા લોકો ને મહાદેવ ના દર્શન થાયા હોવાની સર્ચઓ પણ સાંભળવા મળેછે જ્યારે દર વર્ષે સોમચા દરમિયાન મેઘલ નદી માં જોરદાર પુર આવે છે પરંતુ આજ દિન સુધી નદી ની વચ્ચે આવેલા આ મંદિર ના એક પણ પથ્થર ને નુકશાન થયું નથી ત્યારે આજે આ સીધેસ્વર મહાદેવ મંદીર ખાતે રુદરી નો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના તાલુકા ના ભાવિ ભક્તો એ આરતી નો લહાવો લઈ ભગવાન ભોળીયા નાથ ના દર્શન કર્યા હતા સાથે સાથે મહા પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફ્રેંડ્સ ઓફ એનિમલ્સ અને વન વિભાગના સંયુક્ત પ્રયાસથી ડાભસર ગામની સ્કૂલની પાછળથી 6 ફૂટ ના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
ગળતેશ્વર તાલુકાના ડાભસર ગામે રાત્રે લગભગ 01:20pm વાગ્યાંની આસપાસ ગામની શાળાની પાછળ એક 06 ફુટની...
रेल्वेगाडीत चोरीप्रकरणी तरुणाला अटक
सोलापूर - यशवंतपूर - बागलकोट एक्स्प्रेस मध्ये चोरी करणाऱ्या एका तरुणाला लोहमार्ग पोलिसांनी अटक...
વનરક્ષક, નિવૃત આર્મી જવાનો, આંગણવાડી , Vce તથા ચોથા વર્ગના કર્મચારીઓનો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં જમાવડો, Video
વનરક્ષક, નિવૃત આર્મી જવાનો, આંગણવાડી , Vce તથા ચોથા વર્ગના કર્મચારીઓનો ગાંધીનગર સત્યાગ્રહ...
বৰহাট মহাবিদ্যালয়ৰ ৰূপালী জয়ন্তী সমাৰোহৰ সামৰণি অনুষ্ঠান
বৰহাট মহাবিদ্যালয়ৰ ৰূপালী জয়ন্তী সমাৰোহৰ সামৰণি অনুষ্ঠান।বাৰেৰহণীয়া সাংস্কৃতিক শোভাযাত্ৰাৰে...
શ્રી વિદ્યા એજ્યુકેશન એકડેમી પરીવાર તરફથી સંચાલક ધવલસરે નૂતનવર્ષાભિનંદન પાઠવ્યા
અમદાવાદ કાલુપુર વિસ્તાર પર કાર્યરત શ્રી વિદ્યા એજ્યુકેશન એકેડેમીના સંચાલક તથા સંસ્કાર વિધ્યામંદિર...