જુનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર પાસે મેઘલ નદી ની વચ્ચે ચમત્કારી સીધેસ્વર મહાદેવનું મંદિર આવેલું છે એક સમયે મહાદેવ ના પથ્થર તરીકે ઓળખાતા આ શિવલિંગ ને સમય જતાં સીધેસ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે લોક મુખે સર્ચા પ્રમાણે આ શિવલિંગ ના માધ્યમ થી ઘણા લોકો ને મહાદેવ ના દર્શન થાયા હોવાની સર્ચઓ પણ સાંભળવા મળેછે જ્યારે દર વર્ષે સોમચા દરમિયાન મેઘલ નદી માં જોરદાર પુર આવે છે પરંતુ આજ દિન સુધી નદી ની વચ્ચે આવેલા આ મંદિર ના એક પણ પથ્થર ને નુકશાન થયું નથી ત્યારે આજે આ સીધેસ્વર મહાદેવ મંદીર ખાતે રુદરી નો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના તાલુકા ના ભાવિ ભક્તો એ આરતી નો લહાવો લઈ ભગવાન ભોળીયા નાથ ના દર્શન કર્યા હતા સાથે સાથે મહા પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહેસાણાના આંબલીયાસણ રેલવે સ્ટેશનમાં રિઝર્વેશન સેન્ટર શરુ કરાયું, પ્રવાસીઓને સુવિધા
મહેસાણા : મહેસાણા તાલુકામાં આવેલા આંબલીયાસણ રેલવે સ્ટેશન ગાયકવાડ સરકારની સમયનું જંક્શન મથક ગણાય...
અધિકારીઓ ધ્યાન નથી દેતા : શુ ફરક પડવાનો પીવાનું તો કેમિકલ વાળું પાણી જ છે ને !! || ભ્રષ્ટાચાર ||
અધિકારીઓ ધ્યાન નથી દેતા : શુ ફરક પડવાનો પીવાનું તો કેમિકલ વાળું પાણી જ છે ને !! || ભ્રષ્ટાચાર ||
২০২৩ চনৰ স্বাধীনতা দিৱসত বহুৰঙী, ৰাজস্থানী ষ্টাইলৰ পাগুৰি পিন্ধিছে প্ৰধানমন্ত্ৰী মোদীয়ে
৭৭ সংখ্যক স্বাধীনতা দিৱস উপলক্ষে প্ৰধানমন্ত্ৰী মোদীয়ে ৰাজঘাটত উপস্থিত হোৱাৰ সময়ত বহুৰঙী...
কটাশবাৰীত অসম গণ পৰিষদৰ কাৰ্যনিৰ্বাহক সভা
আজি কটাশবাৰীত অসম গণ পৰিষদৰ পঞ্চায়ত পৰিষদৰ এখনি কাৰ্যনিৰ্বাহক সভা অনুষ্ঠিত হয় ৷ এই সভাত...
બનાસકાંઠામાં આંગણવાડી રીપેરીંગ ગ્રાન્ટમાં ગેરરીતિ નું ધુણ્યું ભૂત...
ધાનેરા તાલુકા માં આંગણવાડી રીપેરીગ ગ્રાન્ટ માં પોલમપોલ 8500 રૂપિયા ની ગ્રાન્ટ માં મસમોટી ગેર રીતિ...