જુનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર પાસે મેઘલ નદી ની વચ્ચે ચમત્કારી સીધેસ્વર મહાદેવનું મંદિર આવેલું છે એક સમયે મહાદેવ ના પથ્થર તરીકે ઓળખાતા આ શિવલિંગ ને સમય જતાં સીધેસ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે લોક મુખે સર્ચા પ્રમાણે આ શિવલિંગ ના માધ્યમ થી ઘણા લોકો ને મહાદેવ ના દર્શન થાયા હોવાની સર્ચઓ પણ સાંભળવા મળેછે જ્યારે દર વર્ષે સોમચા દરમિયાન મેઘલ નદી માં જોરદાર પુર આવે છે પરંતુ આજ દિન સુધી નદી ની વચ્ચે આવેલા આ મંદિર ના એક પણ પથ્થર ને નુકશાન થયું નથી ત્યારે આજે આ સીધેસ્વર મહાદેવ મંદીર ખાતે રુદરી નો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના તાલુકા ના ભાવિ ભક્તો એ આરતી નો લહાવો લઈ ભગવાન ભોળીયા નાથ ના દર્શન કર્યા હતા સાથે સાથે મહા પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अगले 120 मिनट में राजस्थान के इन जिले में होगी भारी बारिश! IMD ने डबल Alert किया जारी
राजस्थान में बारिश का दौर जारी है। मौसम केन्द्र ने मंगलवार को पूर्वी राजस्थान के अनेक भागों में...
रोजाना एक सेब खाने के बेमिसाल फायदे | Benefits of Eating Apple Daily | | Dr. Bimal Chhajer | SAAOL
रोजाना एक सेब खाने के बेमिसाल फायदे | Benefits of Eating Apple Daily | | Dr. Bimal Chhajer | SAAOL
स्टूडेंट ऋषित का पोस्टमार्टम, पिता बोले- बेटे की मौत बड़ा रहस्य
कोटा। दादाबाड़ी थाना इलाके में गुरुवार को सुसाइड करने वाले कोचिंग छात्र 17 वर्षीय ऋषित का शनिवार...
पासपोर्ट रैंकिंग में पाकिस्तान फिसड्डी,भारत की रैंकिंग में हुआ सुधार
पासपोर्ट इंडेक्स जारी करने वाली संस्था हेनले एंड पार्टनर्स की रैंकिंग में पाकिस्तान का सबसे खराब...
જોકો રાખે સાંઇયાં.... તુર્કીમાં કુદરતી ચમત્કાર, 128 કલાક બાદ કાટમાળમાંથી મળ્યું જીવિત બાળક
જોકો રાખે સાંઇયાં.... તુર્કીમાં કુદરતી ચમત્કાર, 128 કલાક બાદ કાટમાળમાંથી મળ્યું જીવિત બાળક