જુનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર પાસે મેઘલ નદી ની વચ્ચે ચમત્કારી સીધેસ્વર મહાદેવનું મંદિર આવેલું છે એક સમયે મહાદેવ ના પથ્થર તરીકે ઓળખાતા આ શિવલિંગ ને સમય જતાં સીધેસ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે લોક મુખે સર્ચા પ્રમાણે આ શિવલિંગ ના માધ્યમ થી ઘણા લોકો ને મહાદેવ ના દર્શન થાયા હોવાની સર્ચઓ પણ સાંભળવા મળેછે જ્યારે દર વર્ષે સોમચા દરમિયાન મેઘલ નદી માં જોરદાર પુર આવે છે પરંતુ આજ દિન સુધી નદી ની વચ્ચે આવેલા આ મંદિર ના એક પણ પથ્થર ને નુકશાન થયું નથી ત્યારે આજે આ સીધેસ્વર મહાદેવ મંદીર ખાતે રુદરી નો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના તાલુકા ના ભાવિ ભક્તો એ આરતી નો લહાવો લઈ ભગવાન ભોળીયા નાથ ના દર્શન કર્યા હતા સાથે સાથે મહા પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आखिर सदन में प्रमुख विभागों की मांगों पर बहस से क्यों डर गई राजस्थान सरकार?
राजस्थान विधानसभा में पहला पूर्ण बजट पेश करने के बाद भजनलाल सरकार ने एक ऐसा फैसला लिया है, जिसकी...
দিল্লীৰ শিক্ষা আৰ্হিক লৈ নিউইয়ৰ্ক টাইমছত প্ৰকাশিত বাতৰিক পেইড নিউজ আখ্যা বিজেপিৰ
দিল্লী, ১৯ আগষ্ট (হি.স.)। আপক লৈ ঈৰ্ষা বিজেপিৰ। ৰাজধানী দিল্লীৰ শিক্ষাৰ আৰ্হি মডেলক লৈ ভূয়সী...
પાટણ કચેરીની કામગીરીએ ગુજરાતને ભારતમાં બીજો નંબર અપાવ્યો..
ખોરાક અને ઔષધ નિયમન કચેરી પાટણની કામગીરી ને ભારત સરકારે સરાહનીય લેખાવી એવોર્ડ એનાયત કર્યો.....
अच्छे अंक लाने पर प्रिंसिपल ने बच्चो को कराई हवाई यात्रा
ग्रामीण बच्चों ने करी पहली हवाई यात्रा तो खिले चेहरे
अच्छे अंक लाने पर प्रिंसिपल ने बच्चो को कराई...