જુનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર પાસે મેઘલ નદી ની વચ્ચે ચમત્કારી સીધેસ્વર મહાદેવનું મંદિર આવેલું છે એક સમયે મહાદેવ ના પથ્થર તરીકે ઓળખાતા આ શિવલિંગ ને સમય જતાં સીધેસ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે લોક મુખે સર્ચા પ્રમાણે આ શિવલિંગ ના માધ્યમ થી ઘણા લોકો ને મહાદેવ ના દર્શન થાયા હોવાની સર્ચઓ પણ સાંભળવા મળેછે જ્યારે દર વર્ષે સોમચા દરમિયાન મેઘલ નદી માં જોરદાર પુર આવે છે પરંતુ આજ દિન સુધી નદી ની વચ્ચે આવેલા આ મંદિર ના એક પણ પથ્થર ને નુકશાન થયું નથી ત્યારે આજે આ સીધેસ્વર મહાદેવ મંદીર ખાતે રુદરી નો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના તાલુકા ના ભાવિ ભક્તો એ આરતી નો લહાવો લઈ ભગવાન ભોળીયા નાથ ના દર્શન કર્યા હતા સાથે સાથે મહા પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
এজাক বৰষুণ দিলেই জলমগ্ন হৈ পৰে এখন বিদ্যালয়
এজাক বৰষুণ দিলেই জলমগ্ন হৈ পৰে এখন বিদ্যালয়
এজাক বৰষুণ দিলেই জলমগ্ন হৈ পৰে সোণাৰি নগৰৰ মাজমজিয়াত...
મોરબી ખાતે ઘટેલી ગોઝારી ઘટનાને પગલે,શિનોર ખાતે સરદાર પટેલ જયંતી ને સાદગીપૂર્ણ રીતે મનાવાઇ
મોરબી ખાતે ઘટેલી ગોઝારી ઘટનાને પગલે,શિનોર ખાતે સરદાર પટેલ જયંતી ને સાદગીપૂર્ણ રીતે મનાવાઇ
પુલ પર બાઈક સ્લીપ થતાં ચાલકનું મોત થયું
લીંબડી-જાંબુ રોડ પર રામરાજપર પાસે બાઈક સ્લીપ થઈ જતાં બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું...
मुले पळविणाऱ्या अफेमुळे नागरिकांनी घाबरून जाऊ नये, सेनगांव पोलीस निरीक्षक रंजीत भोईटे
मुले पळविणाऱ्या अफेमुळे नागरिकांनी घाबरून जाऊ नये, सेनगांव पोलीस निरीक्षक रंजीत भोईटे