જુનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર પાસે મેઘલ નદી ની વચ્ચે ચમત્કારી સીધેસ્વર મહાદેવનું મંદિર આવેલું છે એક સમયે મહાદેવ ના પથ્થર તરીકે ઓળખાતા આ શિવલિંગ ને સમય જતાં સીધેસ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે લોક મુખે સર્ચા પ્રમાણે આ શિવલિંગ ના માધ્યમ થી ઘણા લોકો ને મહાદેવ ના દર્શન થાયા હોવાની સર્ચઓ પણ સાંભળવા મળેછે જ્યારે દર વર્ષે સોમચા દરમિયાન મેઘલ નદી માં જોરદાર પુર આવે છે પરંતુ આજ દિન સુધી નદી ની વચ્ચે આવેલા આ મંદિર ના એક પણ પથ્થર ને નુકશાન થયું નથી ત્યારે આજે આ સીધેસ્વર મહાદેવ મંદીર ખાતે રુદરી નો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના તાલુકા ના ભાવિ ભક્તો એ આરતી નો લહાવો લઈ ભગવાન ભોળીયા નાથ ના દર્શન કર્યા હતા સાથે સાથે મહા પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मल्लिकार्जुन खरगे के बेटे प्रियांक ने पीएम मोदी को बताया 'नालायक', पिता ने कहा था- जहरीला सांप
कांग्रेस के राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खरगे के प्रधानमंत्री नरेन्द्र मोदी पर 'जहरीला सांप'...
અમદાવાદમાં પાર્કિન્સન્સ જાગૃતિ રેલી યોજાઈ
BKP પાર્કિન્સન્સ ડિસીઝ એન્ડ મૂવમેન્ટ ડિસઓર્ડર્સ સોસાયટી (BKPPDMDS) એ પાર્કિન્સન્સ રોગ વિશે જાગૃતિ...
दुष्यंत सिंह, कस्वां, रौत सहित राजस्थान के इन सांसदों ने ली शपथ
राजस्थान के निर्वाचित सभी 25 लोकसभा सांसदों में से 4 ने सोमवार को शपथ ले ली थी। नरेंद्र मोदी...
Heat Wave Alert: भारत में 2060 तक कहर बरपाएगा हीटवेव, IMD ने जारी की डरा देने वाली रिपोर्ट
भारतीय मौसम विभाग (IMD) ने 25 अप्रैल को एक नई रिपोर्ट जारी की है, जिसमें आने वाले मौसम को लेकर...