જુનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર પાસે મેઘલ નદી ની વચ્ચે ચમત્કારી સીધેસ્વર મહાદેવનું મંદિર આવેલું છે એક સમયે મહાદેવ ના પથ્થર તરીકે ઓળખાતા આ શિવલિંગ ને સમય જતાં સીધેસ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે લોક મુખે સર્ચા પ્રમાણે આ શિવલિંગ ના માધ્યમ થી ઘણા લોકો ને મહાદેવ ના દર્શન થાયા હોવાની સર્ચઓ પણ સાંભળવા મળેછે જ્યારે દર વર્ષે સોમચા દરમિયાન મેઘલ નદી માં જોરદાર પુર આવે છે પરંતુ આજ દિન સુધી નદી ની વચ્ચે આવેલા આ મંદિર ના એક પણ પથ્થર ને નુકશાન થયું નથી ત્યારે આજે આ સીધેસ્વર મહાદેવ મંદીર ખાતે રુદરી નો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના તાલુકા ના ભાવિ ભક્તો એ આરતી નો લહાવો લઈ ભગવાન ભોળીયા નાથ ના દર્શન કર્યા હતા સાથે સાથે મહા પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
180MP कैमरा के साथ लॉन्च हुआ Honor Magic 6 Pro, 5,600mAh की बैटरी और 512GB स्टोरेज से लैस
Honor Magic 6 Pro स्मार्टफोन भारत में लॉन्च हो गया है। इसे केवल एक ही स्टोरेज वेरिएंट में लाया...
Iran ने Pakistan के आतंकी ठिकानों पर की एयर स्ट्राइक, आतंकी ठिकानों को किया नेस्तानबूत | Aaj Tak
Iran ने Pakistan के आतंकी ठिकानों पर की एयर स्ट्राइक, आतंकी ठिकानों को किया नेस्तानबूत | Aaj Tak
यशवंतराव चव्हाण महाराष्ट्र मुक्त विद्यापीठाचा अभ्यासक्रम समाजउपयुक्त - उपप्राचार्य डॉ.ज.मो.भंडारी
आष्टी (प्रतिनिधी) श्रीमती शांताबाई कांतीलाल गांधी महाविद्यालय कडा आणि यशवंतराव चव्हाण महाराष्ट्र...