જુનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર પાસે મેઘલ નદી ની વચ્ચે ચમત્કારી સીધેસ્વર મહાદેવનું મંદિર આવેલું છે એક સમયે મહાદેવ ના પથ્થર તરીકે ઓળખાતા આ શિવલિંગ ને સમય જતાં સીધેસ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે લોક મુખે સર્ચા પ્રમાણે આ શિવલિંગ ના માધ્યમ થી ઘણા લોકો ને મહાદેવ ના દર્શન થાયા હોવાની સર્ચઓ પણ સાંભળવા મળેછે જ્યારે દર વર્ષે સોમચા દરમિયાન મેઘલ નદી માં જોરદાર પુર આવે છે પરંતુ આજ દિન સુધી નદી ની વચ્ચે આવેલા આ મંદિર ના એક પણ પથ્થર ને નુકશાન થયું નથી ત્યારે આજે આ સીધેસ્વર મહાદેવ મંદીર ખાતે રુદરી નો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના તાલુકા ના ભાવિ ભક્તો એ આરતી નો લહાવો લઈ ભગવાન ભોળીયા નાથ ના દર્શન કર્યા હતા સાથે સાથે મહા પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नानासाहेब राऊत यांच्या वतीने आदर्श शिक्षकाचा सत्कार
दरवर्षी शिक्षक दिनाचे औचित्य साधून परभणी जिल्ह्यातील जिल्हा परिषद शाळेत शैक्षणिक क्षेत्रात...
जनशक्ति सघटनेच्या वतिने आमदार राज़पूत याना निवेदन
कन्नड़ तालुक्यातिल देवगाव रंगारी येथिल संत सावता मंगल कार्यालय येथे आमदारांची राहुटी या...
नागलगाव येथे अज्ञाताने शेतकऱ्यांची सोयाबीनची बनीम पेटवली दोन ते तीन लाखांचे नुकसान
नागलगाव येथे अज्ञाताने शेतकऱ्यांची सोयाबीनची बनीम पेटवली दोन ते तीन लाखांचे नुकसान
દેવગઢ-બારીયા ખાતે ઔધોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન
દેવગઢ બારીયા આઇટીઆઇ ખાતે આગામી શુક્રવારે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન
દાહોદનાં...
বেকাজানত বিনামূলীয়া চকু পৰীক্ষা আৰু চশ্মা প্ৰদান শিবিৰ
তিতাবৰ মহকুমাৰ বেকাজানত অনুষ্ঠিত চকু পৰীক্ষা আৰু চশ্মা প্ৰদান শিবিৰত অঞ্চলটোৰ ২০৫ গৰাকী লোকৰ...