જુનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર પાસે મેઘલ નદી ની વચ્ચે ચમત્કારી સીધેસ્વર મહાદેવનું મંદિર આવેલું છે એક સમયે મહાદેવ ના પથ્થર તરીકે ઓળખાતા આ શિવલિંગ ને સમય જતાં સીધેસ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે લોક મુખે સર્ચા પ્રમાણે આ શિવલિંગ ના માધ્યમ થી ઘણા લોકો ને મહાદેવ ના દર્શન થાયા હોવાની સર્ચઓ પણ સાંભળવા મળેછે જ્યારે દર વર્ષે સોમચા દરમિયાન મેઘલ નદી માં જોરદાર પુર આવે છે પરંતુ આજ દિન સુધી નદી ની વચ્ચે આવેલા આ મંદિર ના એક પણ પથ્થર ને નુકશાન થયું નથી ત્યારે આજે આ સીધેસ્વર મહાદેવ મંદીર ખાતે રુદરી નો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના તાલુકા ના ભાવિ ભક્તો એ આરતી નો લહાવો લઈ ભગવાન ભોળીયા નાથ ના દર્શન કર્યા હતા સાથે સાથે મહા પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર નગરપાલિકા દ્વારા વેરા વસુલાત માટે લાલ આંખ | SatyaNirbhay News Channel
રાધનપુર નગરપાલિકા દ્વારા વેરા વસુલાત માટે લાલ આંખ | SatyaNirbhay News Channel
64MP Camera Phone: कम दाम में 64 मेगापिक्सल कैमरा और 5000 mAH बैटरी वाले बेस्ट स्मार्टफोन
अफोर्डेबल प्राइस में 64 मेगापिक्सल प्राइमरी कैमरा और 5000 mAh बैटरी से लैस स्मार्टफोन खरीदना है...
ভাৰতৰ প্ৰেক্ষাপটত অসমীয়া ছোৱালী
ভাৰতৰ প্ৰেক্ষাপটত অসমীয়া ছোৱালী
जयपुर में अखिल भारतीय आदिवासी विकास परिषद का सोलवा राष्ट्रीय सम्मेलन राष्ट्रीय सम्मेलन
जयपुर में अखिल भारतीय आदिवासी विकास परिषद का सोलवा राष्ट्रीय सम्मेलन राष्ट्रीय सम्मेलन