જુનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર પાસે મેઘલ નદી ની વચ્ચે ચમત્કારી સીધેસ્વર મહાદેવનું મંદિર આવેલું છે એક સમયે મહાદેવ ના પથ્થર તરીકે ઓળખાતા આ શિવલિંગ ને સમય જતાં સીધેસ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે લોક મુખે સર્ચા પ્રમાણે આ શિવલિંગ ના માધ્યમ થી ઘણા લોકો ને મહાદેવ ના દર્શન થાયા હોવાની સર્ચઓ પણ સાંભળવા મળેછે જ્યારે દર વર્ષે સોમચા દરમિયાન મેઘલ નદી માં જોરદાર પુર આવે છે પરંતુ આજ દિન સુધી નદી ની વચ્ચે આવેલા આ મંદિર ના એક પણ પથ્થર ને નુકશાન થયું નથી ત્યારે આજે આ સીધેસ્વર મહાદેવ મંદીર ખાતે રુદરી નો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના તાલુકા ના ભાવિ ભક્તો એ આરતી નો લહાવો લઈ ભગવાન ભોળીયા નાથ ના દર્શન કર્યા હતા સાથે સાથે મહા પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kamal Nath बेटे Nakul Nath के साथ Delhi पहुंचे, कई विधायकों संग ले सकते हैं BJP में एंट्री | Aaj Tak
Kamal Nath बेटे Nakul Nath के साथ Delhi पहुंचे, कई विधायकों संग ले सकते हैं BJP में एंट्री | Aaj Tak
Shiv Sena UBT नेता Anand Dubey ने चुनाव आयोग की प्रणाली पर उठाया सवाल | Election Commission | AajTak
Shiv Sena UBT नेता Anand Dubey ने चुनाव आयोग की प्रणाली पर उठाया सवाल | Election Commission | AajTak
कोटा के कुन्हाड़ी इलाके से 8 दलाल गिरफ्तार छात्रो को कमीशन पर दिलवाते थे हॉस्टल में रूम
कुन्हाड़ी इलाके में हॉस्टल में कोचिंग छात्रो को रूम दिलवाने को लेकर लड़ाई झगड़े करने पर 8 दलाल...
আজাদী কা অমৃত মহোৎসৱৰ লগত সংগতি ৰাখি বিশ্বনাথ জিলা কাৰাগাৰৰ হাজুতিৰ দ্বাৰা নিৰ্মিত অশোক চক্ৰ তথা জেলৰ প্ৰতিক চিহ্নৰ শুভ উদ্ধোধন
সমগ্ৰ দেশৰ লগতে ৰাজ্যতো ৭৬ সংখ্যক স্বাধীনতা দিৱসক লৈ এক উখল্-মাখল্ পৰিবেশ বিৰাজ কৰিছে।...
યુવા નેતા ગુલાબસિંહ રાજપૂત ના સમર્થનમાં યુવાનોનો ઉત્સાહ વધી રહ્યો છે
બનાસકાંઠા થરાદ ના મોરથલ ગામે ભવ્ય બાઇક રેલી યોજી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નું સ્વાગત સાથે સભા...