જુનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર પાસે મેઘલ નદી ની વચ્ચે ચમત્કારી સીધેસ્વર મહાદેવનું મંદિર આવેલું છે એક સમયે મહાદેવ ના પથ્થર તરીકે ઓળખાતા આ શિવલિંગ ને સમય જતાં સીધેસ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે લોક મુખે સર્ચા પ્રમાણે આ શિવલિંગ ના માધ્યમ થી ઘણા લોકો ને મહાદેવ ના દર્શન થાયા હોવાની સર્ચઓ પણ સાંભળવા મળેછે જ્યારે દર વર્ષે સોમચા દરમિયાન મેઘલ નદી માં જોરદાર પુર આવે છે પરંતુ આજ દિન સુધી નદી ની વચ્ચે આવેલા આ મંદિર ના એક પણ પથ્થર ને નુકશાન થયું નથી ત્યારે આજે આ સીધેસ્વર મહાદેવ મંદીર ખાતે રુદરી નો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના તાલુકા ના ભાવિ ભક્તો એ આરતી નો લહાવો લઈ ભગવાન ભોળીયા નાથ ના દર્શન કર્યા હતા સાથે સાથે મહા પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Khed : योगेश कदम यांचं महायुतीबाबत खळबळजनक वक्तव्य #news #shorts #ratnagiri #yogeshkadam #news
Khed : योगेश कदम यांचं महायुतीबाबत खळबळजनक वक्तव्य #news #shorts #ratnagiri #yogeshkadam #news
દાહોદ ધાનપુર તાલુકા મુખ્ય મથક ધાનપુર ગામના તળાવમાં જાન્યુઆરી થી તળાવમાં પાણી ખાલી થતાં સિંચાઇ માટે પશુ પક્ષીઓ માણસો ને પાણી વિના આવનારા દિવસોમાં ભારી તંગી પડવાની સંભાવના દેખાઈ રહી છે
દાહોદ જિલ્લામાં ચોમાસુ વરસાદ ઓછો પડવાને કારણે નદી નાળા તળાવો જાન્યુઆરી મહિનાથી આજે તળાવો પાણી...
গৰিয়া-মৰিয়াসকলৰ বাবে বিধানসভাত অসন সংৰক্ষণ দাবী
গৰিয়া-মৰিয়া লোকসকলৰ বাবে সুকীয়া পিয়ল। গৰিয়া-মৰিয়া সকলক OBC মৰ্যাদা।গৰিয়া-মৰিয়াসকলৰ বাবে বিধানসভা...
शेतकरी आत्महत्या हे ठाकरे सरकार नाकर्तेपणाचे पाप, भाजप आमदार हरिभाऊ बागडे याचे घणाघात टिकास्त्र
औरंगाबाद : महाविकास आघाडीच्या काळात राज्यातील शेतकरी आत्महत्यांचा आकडा देशात सर्वाधिक असतानादेखील...